1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કચ્છની મુલાકાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ

રાષ્ટ્રપતિ આજે રાત્રી રોકાણ ટેન્ટસિટીમાં કરશે રાષ્ટ્રપતિ સ્મૃતિવન, સફેદ રણ અને ધોળાવીરાની મુલાકાત લેશે રાષ્ટ્પતિ કચ્છી સંસ્કૃતિનો કાર્યક્રમ નિહાળશે ભૂજઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આજે બપોરે કચ્છની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા,  સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ અમિત, રેન્જ આઈ.જી. […]

પ્રધાનમંત્રી મોદી અને EUના વડા ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચે બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શુક્રવારે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનું સ્વાગત કર્યું હતું. યુરોપિયન કમિશનના પ્રમુખ દ્વિપક્ષીય વાટાઘાટો માટે હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. યુરોપિયન યુનિયન (EU) ના 27 દેશોનું પ્રતિનિધિત્વ કરતા વોન ડેર લેયેન ભારતની બે દિવસીય મુલાકાતે છે. તેમની સાથે યુરોપિયન કમિશનના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ છે. આજે સવારે, ભારત અને EU […]

સરકારનું બુલડોઝર માત્ર ગરીબોના ઝુંપડા પર ચાલે છેઃ અમિત ચાવડા

સુરતમાં એક કંપનીના 8,35,000 ચોરસ મીટર દબાણ બુલડોઝર ચાલતું કેમ નથી સુરત જિલ્લામાં લાખો ચો.મી. જમીન પર બનેલા ઝીંગા તળાવો સામે પગલાં લેવાતા નથી સરકાર ગરીબી નહી ગરીબોને હટાવી રહી છેઃ વિપક્ષના પ્રહાર ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના તારાંકિત પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં તારીખ 31.12.2024ની સ્થિતિએ સુરત જિલ્લામાં […]

સંરક્ષણ રાજ્યમંત્રી નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનના સંરક્ષણ અને અંતરિક્ષ કમિશનરને મળ્યા

નવી દિલ્હીઃ સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે 28 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનના સંરક્ષણ અને અવકાશ કમિશનર એન્ડ્રિયસ કુબિલિયસ સાથે બેઠક યોજી હતી. તેમણે ભારત-યુરોપિયન યુનિયન દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે વ્યાપક ચર્ચા કરી હતી. જેમાં ભારત-પેસિફિકમાં દરિયાઈ જોડાણો અને માહિતીની વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સંજય સેઠ અને એન્ડ્રિયસ કુબિલિયસે […]

અમરેલીમાં નરાધમ શિક્ષકે શાળામાં બે બાળકી પર દૂષ્કર્મ કર્યું

ચાલુ શાળાએ બે માસુમ બાળકીઓને દારૂ પીવડાવીને દુષ્કર્મ કરતા હોબાળો મચ્યો લંપટ શિક્ષકને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો શહેર-જિલ્લાની શાળાઓમાં અઠવાડિયામાં બે બનાવો બન્યા અમરેલીઃ જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી એક પછી એક ઘટના બની રહી છે. તાજેતરમાં  વંડામા બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ અમરેલીમા નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામા […]

ડિઝાઇન ભારતના વારસા અને ભવિષ્યના વિકાસ માટેની ચાવી છે: પિયુષ ગોયલ

ડિઝાઇન ફક્ત સૌંદર્ય શાસ્ત્ર વિશે જ નથી, તે એક નવીનતા છે. જેનો ભારતના વારસા પર પ્રભાવ પડે છે અને દેશના વિકાસમાં ભૂમિકા ભજવશે. આ વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના 44મા દીક્ષાંત સમારોહમાં પોતાના સંબોધન દરમિયાન કહી હતી. તેમણે વધુમાં નોંધ્યું હતું કે નવા સ્નાતકો વારસા અને આ […]

મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર ડુબી ગયેલા સુરતના યુવાનની 14 દિવસથી ભાળ મળી નથી

સુરતનો 32 વર્ષીય યુવાન કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો, 12 ફેબ્રુઆરીએ પૂનમના શાહી સ્નાન માટે યુવાન તેના મિત્રો સાથે પ્રયાગરાજ પહોંચ્યો હતો, નાગવાસુકી ઘાટ પર યુવાને 6 ડુબકી લગાવ્યા બાદ પગ લપસતા પાણીમાં ગરકાવ થયો હતો સુરતઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ પૂર્ણ થયો છે. ત્રિવેણી સંગમ પર કરોડો લોકો સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. […]

મધ્યપ્રદેશમાં બે મહિલા ન્યાયિક અધિકારીઓની નોકરીમાંથી કાઢી મૂકવાના આદેશને સુપ્રીમ કોર્ટે ના મંજુર રાખ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યપ્રદેશમાં બે મહિલા ન્યાયિક અધિકારીઓની સેવા સમાપ્તિના આદેશને ફગાવીને આ કાર્યવાહીને “શિક્ષાત્મક, મનસ્વી અને ગેરકાયદેસર” ગણાવી હતી. જસ્ટિસ બી. વી. નાગરત્ન અને ન્યાયાધીશ એન. કોટિશવર સિંહની બેન્ચે બંને અધિકારીઓને 15 દિવસની અંદર સેવામાં પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ચુકાદો સંભળાવતી વખતે, ન્યાયાધીશ નાગરત્ને કહ્યું હતું કે, “આ બે ન્યાયિક અધિકારીઓની […]

અમદાવાદમાં માણેકચોકની ખાણીપીણી બજાર એક મહિનો બંધ રહેશે

AMC દ્વારા મેગા ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે ફુડ માર્કેટ બંધ કરાશે હોળી-ધૂળેટી બાદ ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરાશે ડ્રેનેજનું કામ મહિનામાં પૂર્ણ થાય એવી શક્યતા નથી અમદાવાદઃ શહેરમાં માણેકચોકમાં આવેલી ખાણીપીણી બજાર એક મહિનો બંધ રહેશે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માણેકચોક વિસ્તારમાં ડ્રેનેજનું કામ હાથ ધરવામાં આવશે. તેના લીધે ઘળેટી બાદ ખાણીપીણી બજાર મહિનો બંધ રહેશે. મ્યુનિ. […]

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 110 માર્ગના કામો પૂર્ણ કરાયા

રાજ્યમાં 110 માર્ગો માટે કુલ રૂ. 651.96 લાખનો ખર્ચ કરાયો અબડાસા તાલુકામાં 43 કિ.મીના માર્ગોના કામો પૂર્ણ કરાયા કચ્છમાં એક લાખ કરોડના રોકાણ સાથે ૫ લાખ યુવાનોને રોજગારી ઉપલબ્ધ ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ જિલ્લો પ્રવાસન,ઉદ્યોગ અને ઐતિહાસિક સ્થળો સહિત તમામ ક્ષેત્રે ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. જેના પરિણામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code