પોતાની જાતે જ મોટિવેટ થવાની જરૂર શા માટે પડે ?
(પુલક ત્રિવેદી) દરેકના વ્યક્તિના જીવનનું કોઈને કોઈ લક્ષ્ય હોય છે. પ્રત્યેક વ્યક્તિની અમૂક આવશ્યકતાઓ હોય છે. લક્ષ્ય અને જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા પરિશ્રમની સાથે પ્રેરણાની આવશ્યકતા રહે છે. મનમાં દ્રઢિભૂત થઈ ગયેલી વર્ષો પૂરણી આદતોને તોડીને નવી સારી બાબતો વિકસાવવા માટેનું મોટિવેશન મહત્વપૂર્ણ બનતુ હોય છે. ઘણા લોકો મોટિવેટ થવા માટે સતત સંઘર્ષ કરતા જોવા મળે […]


