1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નવજાત બાળકની ગરદન પર શા માટે થાય છે Rashes,માતાપિતાએ બચાવ માટે આ Tricks અપનાવી જોઈએ

નવા જન્મેલા બાળકની ત્વચા ખૂબ જ કોમળ હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં સ્કિન ઈન્ફેક્શન સામાન્ય છે. આ સમસ્યાઓમાંથી એક છે ગરદન પર Rashes. ઉનાળામાં બાળકની ગરદન પર ફોલ્લીઓ સામાન્ય છે. આના કારણે બાળકને તકલીફ થવા લાગે છે, પરંતુ આવું કેમ થાય છે અને તેના કારણો અને લક્ષણો શું છે. આજે તમને તેના વિશે જણાવશે. […]

આજે બકરી ઈદ,જાણો નમાઝનો સમય અને આ તહેવારનું મહત્વ

દિલ્હી : 29 જૂને બકરીદનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસને ઈદ-ઉલ-અઝહા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસ્લામ ધર્મમાં બકરી ઈદને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બકરાની બલિ ચઢાવવાની પરંપરા છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, બકરી ઈદ 12 માં મહિનાના ઝુ-અલ-હિજ્જાની 10મી તારીખે ઉજવવામાં આવે છે. આ તારીખ પવિત્ર રમઝાન મહિનાના અંતના લગભગ […]

જીવનમાં સૌભાગ્ય લાવવું હોય તો આ વસ્તુઓ ઘરે લાવો,પૈસા ચુંબકની જેમ આકર્ષિત થશે

જોકે આજકાલ ઘરને સજાવવા માટે ઘણા સુંદર શો પીસ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ ઘરની સજાવટને વધારવાની સાથે સાથે તમારું નસીબને પણ ચમકાવી લો. જી હા, એવી ઘણી મૂર્તિઓ છે જે સારું ગૂડલક લઈને આવે છે. તે બજારમાં ખુબ જ affordable rates માં પણ ઉપલબ્ધ છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મૂર્તિઓને ખૂબ જ શુભ ગણાવવામાં આવી છે. તેમને […]

ત્રિપુરામાં જગન્નાથજીનો લોખંડનો રથ હાઈટેન્શનના વાયર સાથે સ્પર્શ થતાં 7નાં મોત:18 લોકો દાઝી ગયા

અગરતલાઃ  ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બુધવારે સાંજે ઇસ્કોન મંદિરથી નીકળવામાં આવેલી જગન્નાથ યાત્રાનો રથ હાઇ ટેન્શન વાયરની ચપેટમાં આવી ગયો હતો. જેના કારણે બે બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. અને 18  શ્રદ્ધળુઓ ગંભીરરીતે દાઝી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે બીન સત્તાવારરીતે આ દૂર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યા હોવાનું કહેવાય છે. […]

સુરતમાં કરોડોના ખર્ચે બનાવેલા નવા બ્રિજમાં તિરાડો પડતા વિપક્ષે ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપો

સુરતઃ ગુજરાતમાં નવા જ બનાવેલા પુલો જર્જરિત બની જતા સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. તાજેતરમાં તાપી જિલ્લામાં તો લોકાર્પણ પહેલાં જ એક પુલ ધરાશાયી થયો હતો. અમદાવાદમાં પણ નવો બનાવેલો બ્રિજ ચાર વર્ષમાં જ બિસ્માર બની જતાં […]

ધોરણ-10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં પુનઃપ્રવેશ મેળવીને અભ્યાસ કરી શકશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને શાળાઓમાં પુનઃ પ્રવેશ આપવાની વર્ષોથી રજુઆતો થતાં હતી આખરે બોર્ડ દ્વારા ધોરણ 10ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જો શાળાઓમાં જઈને પુનઃ ભણવા માગતા હોય તો તમને જે તે શાળાઓમાં પ્રવેશ આપવામા આવશે. એવો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ સ્કૂલમાં […]

થરા હાઈવે પર વડા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર ત્રણનાં મોત

પાલનપુરઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં થરા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. થરા તરફથી વડા તરફ હાઈવે પર પૂરફાટ ઝડપે આવી રહેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પતિ, પત્ની અને તેની માસિમ દીકરીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે લોકો દાડી આવ્યા હતા. દરમિયાન પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને […]

ગાંધીનગરમાં 1435 સરકારી ક્વાટર્સ જર્જરિત બન્યા હોવા છતાં કર્મચારીઓ ખાલી કરતા નથી

ગાંધીનગરઃ  પાટનગર એવા ગાંધીનગરથી રાજ્યભરનો કારોબાર ચાલતો હોવાથી વિવિધ વિભાગોની સરકારી કચેરીઓ આવેલી છે. તેમજ સરકારના કર્મચારીઓને રહેવા માટે સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવ્યા છે. વર્ષો પહેલા બનાવેલા 1435 સરકારી આવાસો ભયજનક હોવા છતાં તેમાં કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહે છે. તંત્ર દ્વારા સમજાવટ બાદ પણ ખાલી કરવામાં આવતા નથી. આથી પાટનગર યોજના ભવન દ્વારા આવા […]

ગુજરાતમાં ભાજપની સરકાર નગરપાલિકાઓ અને પંચાયતોમાં OBC અનામત માટે કાયદો લાવશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ઝવેરી પંચના અહેવાલ પછી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અનામત નક્કી કરવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા સત્રમાં કાયદો લાવવાનું નક્કી થયું છે. અનામતનો કાયદો લાવતા પહેલાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કેટલી અનામત રાખવી તે મુદ્દે ચર્ચા કરવાનો એજન્ડા  કેબિનેટની બેઠકમાં લવાશે. આ ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી […]

ગુજરાતમાં ફિક્સ પગાર નીતિની પુનઃ સમીક્ષા કરવા સચિવાલય સ્ટાફ એસો.ની માગણી

ગાંધીનગરઃ ગુજરાતમાં ફિક્સ પગારથી નોકરી કરતા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાનું તેમજ સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનો ભંગ કરાતો હોવાથી સરકાર સામે જ અસંતોષ ઊભો થયો છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2006 થી વર્ગ-3 માટે નોકરીના પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગારની નીતિ અમલમાં લાવવામાં આવી છે. આ નીતિ સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતનો ભંગ કરતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code