1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યુનિફોર્મ સિવિલ કોડ પર મોદી સરકારને મળ્યું મોટું સમર્થન,આમ આદમી પાર્ટીએ કહ્યું- લાગુ થવું જોઈએ

દિલ્હી : યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે મોદી સરકારને આ મુદ્દે આમ આદમી પાર્ટીનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું છે કે, આમ આદમી પાર્ટી (AAP) સૈદ્ધાંતિક રીતે સમાન નાગરિક સંહિતા (UCC)નું સમર્થન કરે છે. સંદીપ પાઠકે કહ્યું છે કે કલમ 44 એ પણ કહે […]

CBI માં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે IPS અજય ભટનાગરની નિમણૂક કરાઈ, તેઓ નવેમ્બર 2024 સુધી કાર્યભાર સંભાળશે

 દિલ્હી –   સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન સ્પેશિયલ ડાયરેક્ટરની નિમણુક કરવામાં આવી ચૂકી છે જે પ્રમાણે  કર્મચારી મંત્રાલયના આદેશ અનુસાર વરિષ્ઠ IPS અધિકારી અજય ભટનાગરને વિશેષ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર અજય ભટનાગર કે જેઓ ઝારખંડ કેડરના 1989 બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી રહી ચૂક્યા છે જેઓ હાલમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં […]

મુંબઈના વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બલાયું – વીર સાવરકર સેતુથી હવે ઓળખાશે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને પણ મળ્યું નવું નામ

મુંબઈઃ- વિતેલા મહિનાની એટલે કે મે ની 28 મી તારીખે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એવા એકનાથ શિંદેની સરકારે મહત્વના જાહેરાત કરી હતી આ નિર્ણય અનુસાર  પશ્ચિમ મુંબઈમાં બાંધવામાં આવનાર બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે હવે આજરોજ 29 જૂનના દિવસે છેવટે મહારાષ્ટ્રમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ […]

સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરુ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે,આ વખતે પણ ભારે હોબાળો થવાની સંભાવના

દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય આગામી થોડા દિવસોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળનારી CCPA બેઠકમાં લેવામાં આવશે. માનવામાં આવે છે કે આ વખતે મોનસૂન સત્રમાં દિલ્હીમાં અધિકારીઓની બદલી નિમણૂક માટે વટહુકમ બનાવવાની […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં સારા વરસાદને પગલે 20 ડેમમાં નવા પાણીની સતત આવકઃ 2 ડેમ છલકાયાં

સિંચાઇ વિભાગ દ્રારા તમામ ડેમ સાઇટ પર સતત મોનિટરીંગ સૌરાષ્ટ્રના 31 જેટલી ડેમસાઇટ વિસ્તારમાં વરસાદ નોંધાયો અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ચાર દિવસ પહેલા જ ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયા બાદ ચોમાસાનો માહોલ જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી […]

પીએમ મોદીના યુનિફોર્મ સિવિલ કોડ પર નિવેદન બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડેની ઈમરજન્સી બેઠક મળી, લીધો આ ખાસ નિર્ણય

દિલ્હીઃ- તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  યુનિફોર્મ સિવિલ કોડને લઈને એક નિવેદન આપ્યું હતુ જેમાં પીએમ મોદીના આ નિવદેન બાદ તાત્કાલિક ઘોરણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ગઈકાલે રાત્રેબેઠક બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરનારાઓ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ કેટલાક લોકોને તેમના હિત માટે […]

આ રાજ્યમાં ટામેટા થશે સસ્તા:સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની સરકારની ચેતવણી

ચેન્નાઈ : તમિલનાડુમાં મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી  પેરિયાકરુપ્પને કહ્યું કે ભાવ તપાસવા માટે ટામેટાં 68 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ટામેટાંના ભાવ રૂ.100 સુધી પહોંચી ગયા છે. ઘણી જગ્યાએ તે 100 રૂપિયાથી વધુમાં મળી રહ્યા […]

પાકિસ્તાન વર્લ્ડકપ માટે ભારત આવશે, કરાર ઉપર પીસીબીના હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફરી આનાકાની શરૂ કરી દીધી છે. પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને પાકિસ્તાન સરકાર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) મળ્યું નથી. એટલા માટે વર્લ્ડ કપ માટે ભારત જવા અંગે તેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ICCએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આઈસીસીએ […]

રાષ્ટ્રપતિ મુર્મુએ દેશના 84 સૈન્ય અધિકારીઓને વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત કર્યા – કાર્યક્મમાં પીએમ મોદીની પણ હાજરી રહી

  દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારને 27 જૂનના રોજ દેશના 48 જેટલા સૈન્ય અધિકારીઓને ખઆસ પુરસ્કારથઈ સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગત પ્રામણે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો અને ભારતીય કોસ્ટ ગાર્ડના 84 વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને વિશિષ્ઠ સેવા પુરસ્કાર એનાયત કર્યા હતા અને આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી. વધુ વિગત […]

અભ્યાસ માટે 15 મિનિટ અને નહાવા માટે 30 મિનિટ,બાળકનું ટાઈમ ટેબલ સોશિયલ મીડિયા પર છવાયું,વાંચીને લોકો ખુશ થયા

બાળપણ એ આપણા બધા માટે સૌથી કિંમતી સમય છે. આ એકમાત્ર એવો સમય છે જ્યાં કોઈ જવાબદારીઓ નથી, કોઈ ચિંતા નથી, કોઈ દબાણ નથી. બધુ જ ધ્યાન મોજ-મસ્તી કરવા પર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેને વાંચીને તમારા બાળપણની યાદો તાજી થઈ જશે. આ પોસ્ટ @Laiiiibaaaa દ્વારા ટ્વિટર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code