1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જી.ટી.યુ.માં ગુણવત્તાયુક્ત કેમિકલ અને ગેસ પર સેમિનાર યોજાયો

કેમિકલ અને ગેસની જરૂરિયાત સમજી મૂલ્યાંકન કરવા હિમાયત, સેમિનારમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સહભાગી બની, અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા “સેમી કન્ડક્ટર મેન્યુફક્ચરીગમાં વપરાતા ઉચ્ચ ગુણવત્તાવાળા કેમીકલ્સ અને ગેસ અંગે મૂલ્યાંકનની જરૂરિયાત” અંગે એક સેમિનારનું આયોજન શનિવારે યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારનના ચર્ચાના વિષયો  (1) કેમિકલ અને ગેસની જરૂરિયાત સમજીને તેનું મૂલ્યાંકન કરવું, […]

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન બન્યુ જન આંદોલન

ચાર દિવસમાં 25 લાખ લોકોએ 27 લાખથી વધુ કલાકનું શ્રમદાન કર્યું, એક લાખ કિલો કચરો અને 60 હજાર કિલો પ્લાસ્ટિકનો નિકાલ કરાયો, શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લા, તાલુકા અને ગામોને પુરસ્કાર અપાશે ગાંધીનગરઃ મહાત્મા ગાંધીજીના 2જી ઑક્ટોબરના જન્મદિનને  સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન‘ના […]

પાલનપુરમાં થ્રી લેગ એલિવેટેડ બ્રિજ પર 10 દિવસમાં ત્રણ અકસ્માતો સર્જાયા

ઉદ્ઘાટનના દિવસે બે અકસ્માતો સર્જાયા હતા, ટ્રેલર બ્રિજ પર ખોટવાતા ટ્રાફિક જામ થયો, ટાયર ફાટતા કાર બાઈક સાથે અથડાતા બાઈકચાલક ઘવાયો પાલનપુરઃ શહેરમાં નવ નિર્મિત થ્રિ લેગ એલિવેટેડ બ્રિજ પર ઉદઘાટનના 10 દિવસમાં ત્રણ અકસ્માતોના બનાવો બન્યા છે. જેમાં ઉદઘાટનના દિવસે જ અકસ્માતના બે બનાવો બન્યા હતા. ત્યારબાદ દારૂના નશામાં એક ટ્રેલરચાલકે ટ્રેલરને ગફલતરીતે ચલાવતા […]

ગાંધીનગરના રૂપાલમાં પલ્લીનો મેળો 11મી ઓક્ટોબરે યોજાશે

મેળાના આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી, મેળામાં નકલી ઘીનું વિતરણ ન થાય તેની તકેદારી રખાશે, મેળામાં પોલીસને સઘન બંદોબસ્ત ગોઠવાશે ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલ ગામે વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે  દર વર્ષની જેમ આ વર્ષે પલ્લીનો મેળો તા. 11મી ઓકટોબર 2024ના રોજ યોજાશે.  પલ્લીના મેળાના સુચારું આયોજન માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ […]

રાજકોટમાં નવરાત્રિના આયોજકોએ હવે આકરી શરતોનું પાલન કરવું પડશે

એનઓસી, ફાયર અને ગ્રુપ ઈન્સ્યોરન્સ ફરજિયાત, તમામ આયોજકોએ ટિકિટ બુકિંગ માટે લાઇસન્સ મેળવવું પડશે, સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે   રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યના ફાયર વિભાગ અને પોલીસ પણ સક્રિય બની છે. ત્યારે રાજકોટમાં જ નવરાત્રીના આયોજકો માટે પોલીસે કડક ગાઈડ લાઈન જાહેર કરી છે. નવરાત્રિના આયોજકો પાસે સરકારની એનઓસી, અને લાયસન્સ […]

સુરતમાં નકલી નોટો છાપવાનું મીની કારખાનું પકડાયું

પોલીસે એક લાખની નકલી નોટો સાથે ત્રણ શખસોની કરી ધરપકડ, સરથાણામાં કાપડ વેચાણની ઓફિસમાં નકલી નોટો છાપવામાં આવતી હતી, આરોપીઓ એક અસલી નોટ સામે 3 નકલી નોટ્સ આપતા હતા સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં નકલી ચલણી નોટો છાપવાનું મીની કારખાનું એસઓજી પોલીસે પકડી પાડ્યુ છે. અને 1 લાખની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઇલ વગેરે મળી 2 […]

CBI અને મુંબઈ પોલીસના નામે ઓનલાઈન ફ્રોડ કરતાં 5 શખસો પકડાયા

અમદાવાદના સિનિયર સિટિઝનને ધમકી આપી 79 પડાવી લીધા હતા, રૂપિયા 79 લાખના સાયબર ફ્રોડનું પગેરું સુરતમાં નીકળ્યુ, ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને ઓનલાઈન રૂપિયા પડાવતા હતા, અમદાવાદઃ લોકોને લાલચ આપીને કે ધમકી આપીને ઓનલાઈન ફ્રોડના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ વોટ્સએપ પર ફોન કરીને પોતે સીબીઆઈના અધિકારી કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને ધમકીની અવનવી […]

પ્રાકૃતિક ખેતીથી જમીનને બંજર બનતી અટકાવી શકાશેઃ રાજ્યપાલ

આણંદ જિલ્લાના ઈસરવાડા ખાતે કિસાન સંમેલન યોજાયું, ગુજરાતમાં ૧૦ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છેઃ આચાર્ય દેવવ્રતજી, 150 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની કીટનું વિતરણ કરાયુ આણંદઃ  જિલ્લાના ઈસરવાડા ખાતે યોજાયેલા મૈસી કિસાન સંમેલનને સંબોધતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન  કરતાં જણાવ્યું હતું કે, ધરતી માં ને બંજર બનતી અટકાવવી હશે તો ધરતી પુત્રોએ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉબડ-ખાબડ રોડ-રસ્તાઓનું મરામત કામ હાથ ધરાયું

જિલ્લામાં વરસાદને લીધે ડામરના રોજ ધોવાઈ ગયા છે, રોડ પરના ખાડા પુરવા રાત-દિવસ ચાલતું કામ, પખવાડિયામાં કામો પૂર્ણ કરી દેવાશે સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ તૂટી ગયા છે. મોટાભાગના રોડ-રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. અને ઉબડ ખાબડ રોજને લીધે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે મેઘરાજાએ વિદાય લેતા માર્ગ અને મકાન […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ ટેસ્ટના આધારે જ પીએચ.ડીમાં પ્રવેશ અપાશે,

UGCના નિયમની અમલવારી આ વર્ષથી નહીં, માસ્ટર ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે, એક મહિનામાં D. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે રાજકોટઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ, પીએચ.ડી.માં એડમિશન માટે વિદ્યાર્થીઓએ NET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પીએચડીમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લઈને એના મેરીટને આધારે પ્રવેશ આપવામાં આવશે. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code