1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી

વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેપિટોલ યહૂદી સંગ્રહાલય પાસે કરવામાં આવી હતી, જે FBI ફિલ્ડ ઓફિસથી થોડા જ પગલાં દૂર છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીએ આ અંગે માહિતી આપી છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે બુધવારે સાંજે વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની યહૂદી સંગ્રહાલય નજીક […]

ભારત જેનેરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર , ફાર્મા ક્ષેત્રમાં એપ્રિલમાં 7.8 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે એક વિશાળ છે, જે વોલ્યુમની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે અને મૂલ્યની દ્રષ્ટિએ 14મા ક્રમે છે. તે જેનેરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે, જે વૈશ્વિક પુરવઠાના 20 ટકા પૂરો પાડે છે, અને સસ્તી રસીઓનો મુખ્ય સપ્લાયર છે. ૨૦૨૩-૨૪માં, આ ક્ષેત્રનું ટર્નઓવર રૂ. ૪,૧૭,૩૪૫ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે, જે […]

ગુજરાતમાં AI આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટીબદ્ધ છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગિફ્ટ સિટીમાં કોગનીઝન્ટ-ઈન્ડિયાના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનો CMએ શુભારંભ કરાવ્યો વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારત નોલેજ બેઝ્ડ ઇકોનોમીનું નેતૃત્વ કરવા સજ્જ ભારતને નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં ગુજરાત લીડ લઈ રહ્યું છે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપના પરિણામે ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને […]

‘ઓપરેશન સિંદૂર’ એ આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા: PM મોદી

જયપુરઃ પ્રધાનમંત્રીએ ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં એક સભાને સંબોધિત કરતી વખતે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લઈ લીધો હતો. પ્રધાનમંત્રી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “22 એપ્રિલના હુમલાના જવાબમાં, અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 સૌથી મોટા ઠેકાણાઓનો નાશ કર્યો હતો. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું […]

પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરનો કટ્ટરપંથી ચહેરો દુનિયા સામે ભારતે ખુલ્લો પાડ્યો

નવી દિલ્હીઃ 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ પાકિસ્તાનનો અસલી ચહેરો ઉજાગર કરી દીધો છે. આતંકવાદીઓએ 26 લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા. આ બાબતે વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના નેતૃત્વ અને ખાસ કરીને તેના સેના પ્રમુખ અસીમ મુનીરને અત્યંત કટ્ટરપંથી ગણાવ્યા હતા. નેધરલેન્ડ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું […]

પાકિસ્તાનમાં અજ્ઞાત શખ્સોનો ખોફ યથાયત, ત્યાર સુધીમાં 32 દુશ્મનોનો સફાયો થયો

નવી દિલ્હીઃ એક તરફ, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં સરહદ પારથી હુમલો કર્યો અને સેંકડો ખતરનાક આતંકવાદીઓને મારી નાખ્યા, તો બીજી તરફ, પાકિસ્તાનમાં છુપાયેલા ગુનેગારોને એક પછી એક ખતમ કરવામાં આવી રહ્યાં છે. આ કામ એવા ‘અજ્ઞાત શખ્સો’ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમના વિશે કોઈને કંઈ ખબર નથી. પરંતુ કોઈ અજાણ્યા સંકેત પર, આ ‘અજાણ્યા’ […]

તમિલનાડુમાં તંજાવુર-તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત, પાંચ લોકોના મોત

બેંગ્લોરઃ તમિલનાડુમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતા. તંજાવુર-તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સેંગકીપટ્ટી પુલ નજીક સરકારી બસ અને ખાનગી ટેમ્પો વાન વચ્ચે સામસામે ટક્કરમાં પાંચ લોકોના મોત થયા છે. તંજાવુર જિલ્લા કલેક્ટર પ્રિયંકા બાલાસુબ્રમણ્યમે આ અકસ્માત અંગે માહિતી આપી છે. તંજાવુર જિલ્લા કલેક્ટર પ્રિયંકા બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે અકસ્માત રાત્રે 8 વાગ્યાની આસપાસ થયો હતો. […]

તમિલનાડુમાં સરકારી નિગમ અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે ઈડીની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં દારૂના છૂટક વેપાર સાથે સંકળાયેલા સરકારી નિગમ, TASMAC સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈની આગેવાની હેઠળની બેન્ચે સુનાવણી દરમિયાન EDના વલણ પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું કે એજન્સીએ બધી હદો પાર કરી દીધી છે. તમિલનાડુ સરકારે જણાવ્યું […]

જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાય ત્યારે શું થાય છે તે દુનિયાએ જોયું: PM મોદી

જયપુરઃ રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલા પર મોટું નિવેદન આપ્યું છે. રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, “મેં રાજસ્થાનમાં પહેલા કહ્યું હતું કે, હું આ ધરતી પર શપથ લઉં છું કે અમે દેશને ઝૂકવા નહીં દઈએ.” પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે તે […]

ઓપરેશન સિંદૂરમાં ભારત સામે પરાસ્ત બાદ પાકિસ્તાન ચીન પાસેથી J-35A ફાઈટર જેટ ખરીદશે

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરમાં ભારત સામે કારમી હારનો સામનો કર્યા બાદ, પાકિસ્તાને યુદ્ધ સામગ્રી એકઠી કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં પાકિસ્તાનને મિત્ર ચીન મદદ કરી હતી. ચીને પાકિસ્તાનને તેના પાંચમી પેઢીના J-35A સ્ટીલ્થ ફાઇટર જેટની ડિલિવરીને ઝડપી બનાવી છે. આ શસ્ત્રો પાકિસ્તાનને ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અને લવચીક ચુકવણી શરતો સાથે આપવામાં આવી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code