1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 22 મેના રોજ રાજસ્થાનની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 22 મેના રોજ રાજસ્થાનની મુલાકાતે જશે. સૌ પ્રથમ, પીએમ મોદી બિકાનેર જશે અને સવારે 11 વાગ્યે દેશનોકમાં કરણી માતા મંદિરમાં દર્શન કરશે. આ ઉપરાંત, પીએમ મોદી સવારે 11:30 વાગ્યે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત દેશનોક સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ તેઓ 26,000 કરોડ […]

સુરતમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં પિસ્તોલના નાળચે લૂંટ, કર્મચારીઓને રૂમમાં દીધા

એક લૂંટારૂ શખસે કર્મચારીઓને ધમકાવીને લૂંટ કરી ધોળે દહાડે લૂંટ થતાં ચકચાર મચી ગઈ પોલીસે સીસીટીવીના કૂંટેજ મેળવીને લૂંટારૂને પકડવા 5 ટીમ બનાવી સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં આજે ભર બપોરે બદુકની અણીએ પોણા પાંચ લાખની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. સફેદ ટોપી પહેરીને લૂંટારૂ શખસે બેન્કમાં પ્રવેશીને કર્મચારીઓને બદુકની […]

મુક્ત અને નિષ્પક્ષ બજાર સુનિશ્ચિત કરવામાં CCIની મહત્ત્વપૂર્ણ ભૂમિકા: નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, મુક્ત અને નિષ્પક્ષ બજારો સુનિશ્ચિત કરવા એ માત્ર આર્થિક જ નહીં પરંતુ લોકશાહી આવશ્યકતા પણ છે અને આ પૃષ્ઠભૂમિમાં ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI) બજારોમાં સ્પર્ધા જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બજાર નિયમનકાર ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના 16માં વાર્ષિક દિવસ સમારોહને સંબોધતા, નાણામંત્રી સીતારમણે જણાવ્યું હતું કે, પ્રતિસ્પર્ધા […]

પાકિસ્તાની જાસૂસી કેસમાં મોટો ખુલાસો, બ્લેકઆઉટ દરમિયાન જ્યોતિ મલ્હોત્રા અને અન્ય ચાર લોકો શું કરી રહ્યા હતા?

ભારતીય સુરક્ષા એજન્સીઓએ ફરી એકવાર યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને અન્ય ત્રણ લોકોની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરીને દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો ઉજાગર કર્યો છે. આ ધરપકડો ઓપરેશન સિંદૂર અને ઉત્તર ભારતમાં બ્લેકઆઉટ જેવી તાજેતરની ઘટનાઓ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓના પગલે કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યોતિ મલ્હોત્રા ઓપરેશન સિંદૂરના એક દિવસ પહેલા […]

પહેલગાંવ કૃત્યનો મક્કમતાથી બદલો લઈ દુનિયાને એકતાની તાકાત બતાવી છેઃ રાજ્યપાલ

રાજભવન ખાતે ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્રના સ્થાપના દિન ઊજવાયો ભારતના તમામ લોકો માતૃભૂમિ માટે સમર્પિત છેઃ રાજ્યપાલ ત્રણેય સેનાની વીરતાને લીધે દુશ્મનો ગણતરીના સમયમાં ઘૂંટણીયે પડી ગયા.  ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લીધો છે અને સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે. આ એટલે થઈ શક્યું કે, ભારતમાં […]

ગુજરાતમાં દ્વારકા, ચોટિલા અને કેવડિયા સહિત 7 સ્થળોએ મ્યુઝિયમ બનાવાશે

મ્યુઝિયમ સંસ્કૃતિને નવો વેગ આપવા ગુજરાત સરકારે કર્યો નિર્ણય મ્યુઝિયમ વિષયની અનુભૂતિ કરાવતું ‘એક્સપિરિયન્સ બેઝ્ડ’ હશે વડનગરમાં સૌપ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ બનશે  ગાંધીનગર:  ગુજરાતમાં દ્વારકા, ચોટિલા, કેવડિયા સહિત સાત સ્થળોએ મ્યુઝિયમ બનાવવાનો સરકારે નિર્ણય લીધો છે. નાગરિકોમાં મ્યુઝિયમ પ્રત્યે વધતી રુચિને ધ્યાનમાં રાખી વડનગર, દ્વારકા, ચોટિલા અને કેવડિયા ખાતે વિષયાધારી મ્યુઝિયમ બનશે. આ મ્યુઝિયમ માત્ર […]

સુરેન્દ્રનગરના માળોદની માઈનોર કેનાલમાં 20 વર્ષથી પાણી ન છોડાતા કેનાલ તૂટી ગઈ

કેનાલ બનાવ્યાને 20 વર્ષ થયા હજુ પાણી છોડાયું નથી કેનાલમાં ઠેર ઠેર ગાબડાં અને ઝાળી-ઝાંખરા ઉગી નિકળ્યા ખેડુતોએ અનેકવાર રજુઆતો કરી છતાંય તંત્રની ઉપેક્ષા સુરેન્દ્રનગરઃ નર્મદા યોજનાનો ઝાલાવાડ પંથકને સારોએવો લાભ મળ્યો છે. નર્મદાના પાણી દરેક ખેતરો સુધી પહોંચાડવા માટે કેનાલો, બ્રાન્ચ કેનાલો અને પેટા કેનાલો બનાવવામાં આવી છે. જેમાં 20 વર્ષ પહેલા વઢવાણ તાલુકાના […]

રાજકોટમાં TRP ગેમ ઝોનના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ રેલી યોજે તે પહેલા નેતાઓની અટકાયત

કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પીડિયોને ન્યાય અપાવવા કોંગ્રેસ 6 દિવસ કાર્યક્રમો યોજશે ઘટનાને વર્ષ વિતી ગયું છતાંયે મૃતકોના પરિવારોને ન્યાય મળ્યો નથી રાજકોટઃ શહેરમાં એક વર્ષ પહેલા એટલે કે, ગઈ તા. 25 મે, 2024ને શનિવારની સાંજે શહેરના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 27 લોકો જીવતા […]

થાનગઢ- ચોટિલા હાઈવે પર ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માતમાં દંપત્તીનું મોત

રોંગ સાઈડમાં આવેલા ટ્રેકટરે કારને ટક્કર મારી કારમાં પ્રવાસ કરી રહેલા રાજકોટના દંપત્તીનું મોત બીજા અકસ્માતમાં મુળી હાઈવે પર ટ્રકની અડફેટે બાઈકસવાર બેનાં મોત સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના બે બનાવો બન્યા હતા. અકસ્માતનો પ્રથમ બનાવ થાનગઢ-ચોટીલા હાઈવે પર પેટ્રોલ પંપ સામે ટ્રેકટર અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં કારમાં […]

અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક કારે બાઈકને અડફેટે લેતા એકનું મોત

અકસ્માતમાં બાઈકચાલક સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે મોત પૂર ઝડપે કાર ડિવાઈર કૂદીને ઝાડ સાથે અથડાઈ બાઈકસવાર એક વ્યક્તિવે ઈજા થતાં અમદાવાદ સિવિલમાં ખસેડાયો અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરફાટ ઝડપે કારેચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કારે બાઈકને ટક્કર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code