1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદના થલતેજમાં મેટ્રોને લીધે રોડ પહોળો કરવાની દરખાસ્ત

AMCની સ્ટેન્ડિંગ કમિટી મંજુરી આપશે તો 500 દુકાનો-મકાનોની કપાત થશે, મેટ્રો પ્રોજેકટને કારણે રોડ નાનો થઈ જતા ટ્રાફિક સમસ્યા વકરશે રોડને 36 મીટર પહોળો કરવાની દરખાસ્ત અમદાવાદઃ શહેરમાં થલતેજ વિસ્તારમાં એક્રોપોલીસ મોલના મેટ્રો સ્ટેશનથી ગામ સુધી મેટ્રો રૂટ્સને લંબાવવા માટે રોજ સાઈડ પરની મિલ્કતોને કપાત કરવાની નોબત આવી છે. જેમાં 500થી વધુ દુકાનો અને કેટલીક […]

મોરબીમાં પોલીસની ના છતાંયે પ્રતિબંધિત સ્થળે કરાયું ગણેશ વિસર્જન

ભાજપના આગેવાનોએ પોલીસ સામે દાદાગીરી કરીને ગાળો ભાંડી, હાઈવે ચક્કાજામ કરતા વાહનચાલકો થયા પરેશાન, પોલીસે અંતે આગેવાનો સામે ગુનો દાખલ કર્યો મોરબીઃ શહેરના રવાપર રોડ પર ભાજપના એક આગેવાને ગણપતિજીની સ્થાપના કરી હતી ત્યારબાદ રાત્રે ભાજપ આગેવાન પોતાના સમર્થકો સાથે ગણેશજીના વિસર્જન માટે નીકળ્યા હતા. પરંતુ પ્રતિબંધિત સ્થળે મૂર્તિ વિસર્જનની પોલીસે ના કહેતા રાજકીય આગેવાન […]

પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા

21 દિવસના દિવાળી વેકેશનનો ધનતેરસથી થશે પ્રારંભ, ધોરણ 9થી 12ની સત્રાંત પરીક્ષા 14મી ઓક્ટોબરથી લેવાશે, ઉત્તવહીઓનું મૂલ્યાંકન શાળા લેવેલ કરાશે અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ 17મી ઓકટોબરથી થશે. અને તા. 25મી ઓકટોબર સુધી પરીક્ષાઓ ચાલશે. ધોરણ 3થી 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં જ ઉત્તર લખવાના રહેશે. જ્યારે ધોરણ 5થી […]

ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગકારોએ સરકાર સામે બાંયો ચડાવી

ક્વોરીના મોટાભાગની લીઝના ATR લોક કરાયા, GPS સિસ્ટમની અમલીકરણથી પણ નારાજગી, 2જી ઓકટોબરથી સાગમટે હડતાળ પર જવાની ચીમકી અમદાવાદઃ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગકારોએ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્યમાં ક્વોરી ઉદ્યોગમાં મોટા ભાગની લીઝના એટીઆર લોક કરી દેવાતાં છેલ્લા ઘણા સમયથી ક્વોરી ઉદ્યોગો બંધ જેવી હાલતમાં છે. ક્વોરી ઉદ્યોગના પ્રશ્નોના ઉકેલ માટે […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળના 19 લાખ પેકેટ વેચાયા

પ્રસાદમાં ચીકીના માત્ર 40 હજાર પેકેટ વેચાયા ભાવિકોમાં ચીકી કરતા મોહનથાળને પ્રસાદમાં  પ્રથમ પસંદગી,   અંબાજી મંદિરને 500 ગ્રામથી વધુ સોનું ભેટમાં મળ્યું અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂમનના મેળાની ગઈકાલે પૂર્ણ થયો હતો. સાત દિવસના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પ્રસાદરૂપે મોહનથાળના 19 લાખ પેકેટો વેચાયા […]

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાગુ નહીં થવા દઈએ: નરેન્દ્ર મોદી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ કટરામાં પીએમ મોદીએ રેલીને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કટરામાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ પણ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા કલમ 370 પર આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સને લઈને જમ્મુ-કાશ્મીરમાં […]

થરાદમાં આખલાએ મહિલાનો જીવ લીધો

આખલાએ મહિલાને શિંગડે ભેરવીને ફંગોળતા મહિલા બસ નીચે કચડાઈ, જાહેરમાં ઘાસચારો વેચાતો હોવાથી રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો, રખડતા ઢોર પકડવામાં પાલિકા નિષ્ક્રિય થરાદઃ બનાસકાંઠાના પાલનપુર, ડીસા અને થરાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વરકી રહી છે. ત્યારે થરાદમાં હનુમાનજી ગોળાઈ પાસે આખલાએ મહિલાને અડફેટે લેતાં મહિલા બસ નીચે આવી જતાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું […]

વિદેશી વૃક્ષ કોનાકોપર્સ પર પ્રતિબંધ છતાંયે અમલવારી નહીં

કોનાકોપર્સ વક્ષો રોપાઈ રહ્યા છે, અને રોપાનું બેફામ વેચાણ થઈ રહ્યું છે, કોનાકોપર્સથી માનવ જાતને થઈ રહેલું નુકશાન, સરકારે પરિપત્ર કરીને હાથ અદ્ધર કરી દીધા અમદાવાદઃ ગુજરાતમાં વિદેશી પ્રજાતિના કોનાકોપર્સ વૃક્ષોને લીધે નુકાશન થઈ રહ્યું છે. કોનાકોપર્સના વક્ષો ભૂગર્ભ જળનું તો નિકંદન કાઢે જ છે સાથે સાથે તેના ફૂલના રજ માનવજીવન માટે પણ રોગ નોતરી […]

અમદાવાદમાં રોડ-રસ્તાના કામોમાં ચાલતી લાલીયાવાડીથી AMC કમિશનર નારાજ

રોડના પેચવર્ક અને રિ-સરફેસના કામોમાં ધીમી ગતિએ ચાલતી કામગીરી, રોડ પરના દબાણો હટાવવાની કામગીરી પણ અસરકારક થતી નથી, AMCની રિવ્યુ કમિટીની બેઠકમાં કામોની સમીક્ષા કરાઈ અમદાવાદઃ શહેરમાં કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તાના મરામતના કામો શરૂ કરવામાં આવ્યા છે. નવરાત્રી સુધીમાં રોડ પર પડેલા ખાડાઓ પુરીને રોડ મરામતના કામો પૂર્ણ કરવાની […]

ગાઝામાં સ્કૂલ પર ઈઝરાયેલનો હુમલો, 8 લોકોના મોત

નવી દિલ્હીઃ ગાઝા શહેરની પૂર્વમાં વિસ્થાપિત લોકોના એક શાળાના આવાસ પર ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા આઠ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બુધવારે ઇઝરાયલી વિમાનોએ શુજૈયા વિસ્તારમાં વિસ્થાપિત લોકો માટે આશ્રય સ્થાન ‘ઇબ્ન અલ-હૈથમ’ સ્કૂલ પર બોમ્બમારો કર્યો હતો. ગાઝા સિવિલ ડિફેન્સે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી ટીમોએ ઈઝરાયેલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code