1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

જળાશયોમાં નવા પાણીની સતત આવક અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભની સાથે જ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો હતો. વલસાડ અને પારડીમાં લગભગ સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ ભારેથી […]

સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે – એસ.જયશંકર

દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ત્રણ વર્ષથી ચાલી રહેલા સૈન્ય અવરોધ વચ્ચે સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. જયશંકરે અહીં ચર્ચા સત્રમાં કહ્યું, ” આજે સરહદ પર સ્થિતિ હજુ પણ અસામાન્ય છે.” યુએસ સાથેના સંબંધો પર તેમણે વડા […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં

શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ બાદ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેર અને […]

હિંસા પીડિતોને મળવા રાહત શિબિરમાં જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાને મણિપુરમાં રોકવામાં આવ્યો

ઈમ્ફાલ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે મણિપુર પહોંચ્યા હતા. અહીંથી ઈમ્ફાલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પોલીસે તેમના કાફલાને અટકાવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાહુલના કાફલાને ઈમ્ફાલ પહેલા લગભગ 20 કિમી દૂર બિષ્ણુપુર જિલ્લામાં રોકી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં હિંસા અને આગચંપીની ઘટનાઓને જોતા પોલીસ તેમને આગળ વધવા દેતી નથી. […]

બાળકો ઉપર સશ્સત્ર સંઘર્ષની અસર પરના સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં ભારતને રાહત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ‘બાળકો પર સશસ્ત્ર સંઘર્ષની અસર’ રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. એન્ટોનિયો ગુટેરેસનું કહેવું છે કે, ભારતે આ દિશામાં ઘણા પગલાં લીધા છે, જેના પછી ત્યાંની સ્થિતિમાં સુધારો થયો છે. ગયા વર્ષે એન્ટોનિયો ગુટેરેસે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ભારત સરકાર અને તેમના વિશેષ પ્રતિનિધિ વચ્ચે વાતચીત ચાલી […]

2024 ની ચૂંટણી પહેલા PM મોદી એક્શનમાં,મંત્રીઓને આપ્યો ‘મંત્ર’

દિલ્હી : કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂરા થવા સાથે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગઈ છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને મંત્ર આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, આગામી ચૂંટણી વંચિતોને ધ્યાનમાં રાખીને થશે, તેથી તમારા મંત્રાલયની નીતિઓ તેમના હેઠળ બનાવો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન […]

વિપક્ષમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે ભાગલાઃ AAP બાદ શિવસેનાનું સમર્થન, NCPનો વિરોધનો ઈન્કાર

નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી પક્ષોએ એક છત નીચે એકત્ર થઈ રહ્યાં છે અને ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે, જો કે, વિપક્ષી પક્ષોમાં પહેલાથી જ કેટલાક મુદ્દાઓને લઈને અંદર અંદર નારાજગી સામે આવી છે, આમ આદમી પાર્ટી અને મમતા બેનર્જીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ મામલો હજુ શાંત પડ્યો […]

અમરનાથ યાત્રા : સાંબા આંતરરાષ્ટ્રીય સરહદના એક કિલોમીટરની અંદર કલમ ​​144 લાગુ,રામબનમાં ડ્રોન પર પ્રતિબંધ

શ્રીનગર : અમરનાથ યાત્રાને કારણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની ભલામણ પર, જિલ્લા વહીવટીતંત્રે આંતરરાષ્ટ્રીય સરહદના એક કિમીના દાયરામાં કલમ 144 લાગુ કરી છે. એ જ રીતે, રામબનમાં પણ ફટાકડા અને ડ્રોનના વ્યવસાયિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ […]

પાકિસ્તાની ડ્રોન ફરી ભારતીય સરહદમાં ઘૂસ્યું,BSF દ્વારા કરાયું ફાયરિંગ

શ્રીનગર :  પાકિસ્તાની ડ્રોનની ભારતીય સરહદમાં ઘૂસવાની ગતિવિધિઓ સતત ચાલુ છે. જેનું તાજેતરનું ઉદાહરણ ગત રાત્રે ફરી જોવા મળ્યું જ્યારે પાકિસ્તાની ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય સરહદ પર ઘુસી ગયું, જે સાંભળીને બી.એસ.એફ. દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ જિલ્લા હેઠળ આવતા ભારત-પાકિસ્તાન સરહદના સેક્ટર અમરકોટમાં બી.ઓ.પી. ધર્મના પિલર નંબર 137/15 દ્વારા ગત […]

ઋષિ સુનકે ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વીક 2023 ઈવેન્ટનું આયોજન કર્યું,કહ્યું- PM મોદી સાથે વિકાસ માટે પ્રતિબદ્ધ

દિલ્હી : બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે ભારત-ઈંગ્લેન્ડ સપ્તાહ 2023 માટે વિશેષ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન, તેમણે મુક્ત વેપાર કરાર (FTA) માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ઈવેન્ટમાં ઋષિ સુનક મેરી કોમ, શંકર મહાદેવન, ઝાકિર હુસૈન અને સોનમ કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓને મળ્યા હતા. પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code