1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદના નરોડા વિસ્તારમાં સામાન્ય બાલોચાલીમાં બે જુથ વચ્ચે પથ્થરમારો

બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો પોલીસે બળ પ્રયોગ કરીને ટોળાંને વિખેરી નાંખ્યા પોલીસે ગુનો દાખલ કરીને સઘન બંદોબસ્ત ગોઠવી દીધો અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે જુથો બાખડી પડ્યા હતા. પત્તા રમી રહેલા લોકો વચ્ચે બાલાચાલી થયા બાદ બે જુથો સામસામે આવી ગયા હતા. અને પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું […]

ગુજરાતમાં ઉત્તરાણના પર્વમાં 16ના મોત, 4256 ઈમરજન્સી કોલ મળ્યા, 1400થી વધુ પશુ-પંખી ધાયલ

પતંગની દોરીએ 9 લોકોનો ભોગ લીધો દહોદ અને ખેડા જિલ્લામાં 7 લોકોના મોત 108ને 4256 ઈમજરજન્સી કોલ મળ્યા, અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાણના દિવસે અલગ અલગ જગ્યાએ દોરીથી ગળુ કપાતા અને કરંટ લાગતા કુલ 9 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં દાહોદ અને ખેડામાં અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 108 ઈમરજન્સીને 4256 કોલ મળ્યા હતા. […]

દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત

ગુજરાતમાં અત્યાર સુધીમાં 12500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા, રાજ્યને સતત 4 વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત ભારત કુલ 118 યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું ગાંધીનગરઃ દેશમાં વર્ષ 2016માં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”ની પહેલ કરી હતી. પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગસાહસિક, નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારતને વિશ્વની […]

ભારતીય મીડિયા જગતના દિગ્ગજ ભાસ્કર દાસનું નિધન

નવી દિલ્હીઃ ભારતીય મીડિયા ઉદ્યોગના દિગ્ગજ અને બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડ (પીસીસીએલ)માં રિસ્પોન્સના પૂર્વ અધ્યક્ષ ભાસ્કર દાસનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. બીસીસીએલમાં 3 દાયકાથી વધારે સમય કામ કરનાર ભાસ્કર દાસને બીસીસીએલને પોતાના અભિનવ રણનીતિથી નવી ઉંચાઈ ઉપર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભાસ્કર દાસના નિધનને પગલે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ INS સૂરત, INS નીલગિરી અને INS વાગશીર દેશને સમર્પિત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે મુંબઈમાં ભારતીય નૌકાદળના ડોકયાર્ડ પહોંચ્યા હતા. અહીં તેમણે ત્રણ નૌકાદળના યુદ્ધ જહાજો – INS સુરત, INS નીલગિરી અને INS વાગશીર – રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “નૌકાદળનો ભવ્ય ઇતિહાસ છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતમાં બનેલા છે, જે દેશની સુરક્ષાને નવી તાકાત આપશે. આ સમગ્ર ક્ષેત્રને આતંકવાદ […]

એસ. જયશંકરે સ્પેનિશ વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેસ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પેનિશ વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેસ સાથે મુલાકાત કરી હતી. બંને મહાનુભાવો મળેલી બેઠક દરમિયાન બેઠક દરમિયાન, જયશંકરે બંને રાષ્ટ્રો વચ્ચે બે મુખ્ય કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી – જેમાં એક રમતગમત પર કેન્દ્રિત અને બીજો ટકાઉ શહેરી વિકાસ પર કેન્દ્રિત એમ બે કરારો પર હસ્તાક્ષર કર્યા છે […]

રાજૌરીમાં નિયંત્રણ રેખા નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં છ સૈનિકો ઘાયલ

નવી દિલ્હીઃ અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC)નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં છ સૈનિકો ઘાયલ થયા હતા. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં આ વિસ્ફોટ થયો હતો. આ ઘટના સવારે 10.45 વાગ્યે બની હતી જ્યારે LoCના નૌશેરા સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા એક સૈનિકે આકસ્મિક રીતે લેન્ડમાઇન પર પગ મૂક્યો હતો જે ફાટ્યો હતો અને છ સૈનિકો […]

સબરીમાલા મંદિરમાં બે લાખ શ્રદ્ધાળુઓએ ‘આકાશી પ્રકાશ’ ને નિહાળ્યો

મંદિરના નગરમાં સ્વામી સરનીઅપ્પાના નારા ગુંજી ઉઠ્યા હતા પવિત્ર 18 પગથિયાં ચઢીને ‘સન્નિધનમ’ સુધી જવાની મંજૂરી નથી ઉત્તરાયણની સાંજે સબરીમાલા મંદિરમાં રેકોર્ડ બે લાખ શ્રદ્ધાળુઓએ આકાશી રોશનીનો અનુભવ કર્યો હતો. મકરા વિલુક્કુ નામનો આ આકાશી પ્રકાશ તીર્થયાત્રા દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. નવેમ્બરમાં શરૂ થતા બે મહિનાના તહેવારની મોસમ દરમિયાન આ પ્રકાશ ત્રણ […]

ભારતનું આ રાજ્ય વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બન્યું

ભારત એક એવો દેશ છે જે વિશ્વભરના પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ જ કારણ છે કે દર વર્ષે લાખો વિદેશીઓ અહીં ફરવા આવે છે. ભારતના દરેક ખૂણામાં હાજર સુંદર દૃશ્યો લોકોને આકર્ષિત કરે છે. હવે દેશના એક રાજ્યએ વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે અને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે […]

શું દવા લીધા વિના ખોરાક દ્વારા બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે? જાણો શું છે આખું સત્ય

હાઈ બીપી એક એવી સ્થિતિ છે જેમાં હૃદયની નળીઓની દિવાલો પર બ્લડ પ્રેશર ખૂબ વધારે હોય છે. તેનો અર્થ એ કે દબાણ વધે છે અને તેના કારણે હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. જેના કારણે હાઈપરટેન્શનની સમસ્યા ઊભી થાય છે. જો આ સ્થિતિની સમયસર સારવાર ન કરવામાં આવે તો. તેથી તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code