1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમીરગઢમાં રોડ પર ભૂરાંટા થયેલા આખલાંએ આધેડને સિંગડે ફરાવી ફંગોળતા ગંભીર

અમીરગઢમાં રખડતા ઢોરનો ત્રાસ, ગંભીર ઘવાયેલા આધેડને પાલનપુર ખસેડાયા, રખડતા ઢોર સામે પગલાં લેવાની માગ ઊઠી પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર સહિત તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ત્યારે જિલ્લાના અમીરગઢમાં રોડ પર રખડતા આખલાંએ એક આધેડ વ્યક્તિને સિંગડે ભરાવીને ફંગોળતા આધેડ વ્યક્તિ રોડ પર પટકાયા હતા. આથી ગંભીર ઈજા થતાં આધેડ વ્યક્તિને પાલનપુર હોસ્પિટલમાં […]

કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ પહોંચી, અગ્નિકાંડના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

પીડિતોને ન્યાય આપવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશુઃ મેવાણી, કોંગ્રેસના નેતાઓને કેન્ડલ માર્ચ યોજી, કોંગ્રેસે ભારત માતા કી જયના નારા લગાવ્યા રાજકોટઃ કોંગ્રેસ દ્વારા રાજકોટના અગ્નિકાંડ અને વડોદરાના હરણીકાંડ, સહિતના પીડિતોને ન્યાય આપવા માટે મોરબીથી શરૂ થયેલી ન્યાય પદયાત્રા રાજકોટ આવી પહોચી હતી. ન્યાયયાત્રા કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં […]

ઓસ્ટ્રેલિયામાં હોટલની છત સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર ક્રેશ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં હેલીકોપ્ટર ક્રેશની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ દૂર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પોલીસે તપાસ આરંભી છે. એક હોટલની છત સાથે હેલિકોપ્ટર અથડાયા બાદ ક્રેશ થયું હતું. ઓસ્ટ્રેલિયાના ફાર નોર્થ ક્વીન્સલેન્ડમાં સોમવારે એક હોટલની છત સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર […]

વડોદરામાં લકઝરી બસ ટ્રાફિકના સિગ્નલ સાથે અથડાતા પોલ તૂટી પડ્યો

ટ્રાફિક સિગ્નલના પોલને ભારે નુકસાન કારને બચાવવા જતાં બસ પોલ સાથે અથડાઈ, વહેલી સવારે ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી વડોદરાઃ શહેરમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના નટુભાઈ સર્કલ નજીક સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી લકઝરી બસના ચાલકે કારને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ટ્રાફિકના સિગ્નલના […]

સરહદ ઉપર બાંગ્લાદેશી નાગરિકોની ઘુસણખોરીના પ્રયાસો વધ્યા

અસમ પોલીસે ચાર નાગરિકોને અટકાવ્યાં સીએમ હિંમતા બિસવા સરમાએ વ્યક્ત કરી ચિંતા ભારત-બાંગ્લાદેશ સરહદ પર ‘હાઈ એલર્ટ’ ગુવાહાટીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે પોલીસે ચાર બાંગ્લાદેશી નાગરિકોને કરીમગંજ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા અટકાવ્યા હતા. શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. જો કે, પોલીસે અસરકારક […]

ઉધના-ભાવનગર વચ્ચે 27મી ઓગસ્ટ સુધી દોડશે સ્પેશ્યલ ટ્રેન

ઉધના-ભાવનગર સ્પેશિયલ ટ્રેન દર સોમવારે ઉધનાથી 05 કલાકે ઉપડશે, ભાવનગર – ઉધના સ્પેશિયલ ટ્રેન દર મંગળવારે 00 કલાકે ઉપડશે, ટ્રેન અમદાવાદ,ધોળકા-ધંધુકાના રૂટસ પર દોડશે  ભાવનગરઃ સુરત શહેરમાં સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાના હજારોની સંખ્યામાં પરિવારો વસવાટ કરી રહ્યા છે. અને સૌરાષ્ટ્રવાસીઓ જન્માષ્ટમીના તહેવારોમાં માગદે વતન આવતા હોય છે. ઉપરાંત ભાવનગરનો હીરા ઉદ્યોગ […]

અમદાવાદના SP એરપોર્ટ પર સ્વાતંત્ર પર્વને લીધે સિક્યોરિટી ટાઈટ

*  અમદાવાદ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી, *  સ્વતંત્રતા દિવસને કારણે સિક્યોરિટી વધારાઈ,  *  સિક્યોરિટી પર્પઝથી વહેલું એરપોર્ટ પહોંચવું જરૂરી  અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર સ્વાતંત્ર પર્વને લીધે સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પ્રવાસીઓ માટેની એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં પ્રવાસીઓને તેના નિર્ધારિત સમય કરતા વહેલા એરપોર્ટ […]

2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

  ખાનગી શાળાઓના વળતા પાણી, માત્ર બનાસકાંઠામાં 10 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી સ્કુલ છોડી, મોંઘવારીમાં ખાનગી સ્કુલની ફી વાલીઓને પરવડતી નથી, ગાંધીનગરઃ ગુજરાતમાં વાલીઓમાં પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવાનો ક્રેઝ ઘટતો જાય છે. ખાનગી શાળાઓની અસહ્ય ફી વાલીઓને મોંઘવારીને લીધે હવે પોસાતી નથી. બીજી બાજુ સરકારી શાળાઓમાં શિક્ષણના સ્તરમાં ઘણો બધો સુધારો થયો છે. તેથી નવા […]

મહારાષ્ટ્ર: હિન્દુ સંગઠનોની કેન્દ્રને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ

મુંબઈઃ  હિંદુ સંગઠનોએ કેન્દ્ર સરકારને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરવાની માંગ કરી હતી. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ યથાવત છે. સ્વતંત્રવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, માનવ સેવા પ્રતિષ્ઠાન, વજ્ર દળ, યોગ વેદાંત સમિતિ, સુયશ મિત્ર મંડળ, શ્રી શિવરાજ્યભિષેક દિનોત્સવ સમિતિ, સનાતન સંસ્થા અને હિન્દુ જનજાગૃતિ સમિતિ […]

બિહારના સિદ્ધનાથ મંદિરમાં નાસભાગ સાત શ્રદ્ધાળુઓના મોત, 16 ઘાયલ

પટનાઃ બિહારના જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધનાથ મંદિરમાં મોડી રાત્રે થયેલી નાસભાગમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું જાણવા મળે છે, અને 16 અન્ય ઘાયલ થયા હતા. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકોમાં મોટાભાગના કાવડિયા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા અધિકારી અલંકૃતા પાંડેએ જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કંવરિયાઓ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code