1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઢાકામાં કટ્ટરપંથીઓએ ઈસ્કોન મંદિર ઉપર કર્યો હુમલો, મૂર્તિઓની તોડફોડ કરી આગચાંપી

નવી દિલ્હીઃ રાજકીય સંકટમાં પસાર થઈ રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે અને કટ્ટરવાદી તત્વોના હાથમાં સત્તા હોય તેમ લધુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર અત્યાચાર મામલે ભારત અને અમેરિકા સહિતના દેશોએ દુઃખ વ્યક્ત કરીને કાર્યવાહી કરવાની માંગણી કરવા છતા બાંગ્લાદેશમાં સ્થિતિ કાબુમાં આવી રહી નથી. દરમિયાન ફરી […]

તેલંગાણામાં કાર રોડ ઉપરથી ઉતરીને તળાવમાં ખાબકી, પાંચના મોત

હૈદરાબાદઃ તેલંગાણાના યાદાદ્રી ભુવનગિરી જિલ્લામાં સવારે એક કાર તળાવમાં ખાબકી હતી.. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ ઘટના આજે સવારે ભૂદાન પોચમપલ્લી સબ-ડિવિઝનના જલાલપુર વિસ્તારમાં બની હતી. છ વ્યક્તિઓનું એક ગ્રુપ કાર દ્વારા હૈદરાબાદથી ભૂદાન પોચમપલ્લી જઈ રહ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તેજ […]

છત્તીસગઢમાં પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે 147.26 કરોડ રૂપિયા મંજૂર કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છત્તીસગઢના પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે 147.26 કરોડ રૂપિયાની જંગી રકમ મંજૂર કરી છે. PM Modi ની સરકારે નેશનલ હાઈવે નંબર 130 પર હાઈ લેવલ બ્રિજ બનાવવા અને નેશનલ હાઈવે નંબર NH 153 અને નેશનલ હાઈવે નંબર 130 પર ફોર લેન રોડના અપગ્રેડેશન માટે કુલ 147 કરોડ 26 લાખ રૂપિયાની રકમ […]

કેન્દ્રીય મંત્રી સંજ્ય શેઠને ધમકી આપીને અસામાજીક તત્વોએ રૂ. 50 લાખની ખંડણી માંગી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સંજય સેઠને ધમકીભર્યો સંદેશ મળ્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીકતત્વોએ તેમની પાસેથી રૂ. 50 લાખની ખંડણી પણ મેસેજમાં માગી હોવાનું ચર્ચાય રહ્યું છે. સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રીએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ જે મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં […]

પાકિસ્તાને આતંકવાદી મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અઝહર 2001માં ભારતીય સંસદ પર હુમલા અને 2019માં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે પાકિસ્તાનના બહાવલપુરમાં એક સભાને સંબોધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “મસૂદ અઝહર યુએન દ્વારા નિયુક્ત કરાયેલો આતંકવાદી છે. અમે માંગ કરીએ છીએ […]

આઇવરી કોસ્ટ: બે વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 26 લોકોના મોત

આબિદજાનઃ આઇવરી કોસ્ટમાં બે બસો વચ્ચેની ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા છે. પરિવહન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશના મધ્ય-પશ્ચિમમાં બ્રોકોઆ ગામમાં બે વાહનો અથડાયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અથડામણ બાદ લાગેલી આગમાં […]

સીરિયામાં સ્થિતિ વણસીઃ ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી

નવી દિલ્હી: સીરિયામાં દિવસેને દિવસે બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરી સીરિયાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આવી છે. હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી છે. વિદેશ મંત્રાલયના […]

દિલ્હી બન્યું ક્રાઈમ કેપિટલ, વેપારીની સરાજાહેર ગોળીમારીને કરાઈ હત્યા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તેમ ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈને અરવિંદ કેજરિવાલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે ફરી એકવાર દિલ્હીમાં ગંભીર ઘટના બની હતી. મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીની ગોળીમારીને હત્યા કરતા ખળભળાટ મચી […]

સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનની સાતમી એડિશન 11 ડિસેમ્બરથી શરૂ થશે

નવી દિલ્હીઃ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન (એસઆઈએચ)ની સાતમી એડિશન 11 ડિસેમ્બર, 2024ના રોજ રાષ્ટ્રવ્યાપી 51 કેન્દ્રો પર એકસાથે શરૂ થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. SIH. એ રાષ્ટ્રવ્યાપી પહેલ છે જે વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં આપણે સામનો કરી રહેલી કેટલીક અગત્યની સમસ્યાઓને હલ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે […]

કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ખેડૂત આઇડી જનરેટ કરવામાં ગુજરાત આગળ

અમદાવાદઃ ભારત સરકારે 2 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેર થયેલા ડિજિટલ કૃષિ મિશન અંતર્ગત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)ની રચનામાં આગળનો માર્ગ દર્શાવવામાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 5 ડિસેમ્બર 2024ના રોજ, રાજ્યમાં લક્ષ્યાંકિત સંખ્યાના 25% ખેડૂતો માટે ખેડૂત આઈડી ઉત્પન્ન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ સફળતા ભારત સરકારની ‘એગ્રી સ્ટેક પહેલ’ના ભાગરૂપે એક વ્યાપક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code