1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પ્રયાગરાજ પછી, આગામી કુંભ ક્યાં અને ક્યારે યોજાશે?

પ્રયાગરાજ શહેરમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભનો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ દેશ અને દુનિયાના લોકોને આકર્ષી રહ્યો છે. મહાકુંભ 13મી જાન્યુઆરીથી શરૂ થયો છે અને 26મી ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. કુંભ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને પવિત્ર સ્નાન દ્વારા આત્મશુદ્ધિની તક પૂરી પાડવાનો છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દરમિયાન ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, શિપ્રા વગેરે નદીઓનું […]

યાત્રાધામ અંબાજીમાં આજથી ત્રિદિવસીય પરિક્રમા યાત્રાનો પ્રારંભ

એકાવન શક્તિપીઠોના એક જ સ્થાને દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ અઢી થી ત્રણ કલાકમાં પરિક્રમા સંપન્ન કરી શકશે મંત્રી બળવંતસિંહ રાજપુતે ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદઘાટન કર્યું અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજથી […]

થરાદના ખેગારપુરા નજીક નાળાની કામગીરી દરમિયાન રેતી ભરેલું ડમ્પર ખાબકતા 4નાં મોત

નાળાના પ્રોટેક્શન વોલનું કામ ચાલતું હતું ત્યારે ડમ્પરે પલટી ખાધી વોલનું કામ કરી રહેલી ત્રણ શ્રમિક મહિલા અને એક બાળક દટાયા રેતીમાં દટાયેલા ચારેય મૃતદેહ બહાર કઢાયા પાલનપુરઃ થરાદ તાલુકાના ખેગારપુરા ગામ તરફ જતા રોડ પર નાળાની પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. શ્રમિકો વોલના પાયાની કામગીરીકરી રહ્યા હતા. તે દરમિયાન એક રેતી ભરેલુ […]

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ખિસ્સા કાતરૂઓ અને બાઈકચોર ગેન્ગ સક્રિય

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં CCTV  કેમેરા જ નથી  નવીન બસ સ્ટેશન બનાવવા કરોડોનો ખર્ચ કર્યો છતાં CCTV કેમેરા નથી કંડકટરનું બાઈક કોઈ ઉઠાવી ગયું સુરેન્દ્રનગરઃ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે અદ્યત્તન એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પણ એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા નથી. હાલ લગ્નસરાની સીઝનને કારણે પ્રવાસીઓની ભારે ભીડ જાવા મળી રહી છે. ત્યારે ખિસ્સા […]

ગાંધીનગરમાં મેઈન ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી મેટ્રો રેલ તંત્રએ અટકાવી

ગાંધીનગરના સેકટર 19ના છ’ રોડ પર ભૂગર્ભ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે આ જ સ્થળે મેટ્રોની કામગીરી પણ ચાલી રહી છે બન્ને તંત્ર વચ્ચે સંકલનનો અભાવ ગાંધીનગરઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ તેમજ ભૂગર્ભ ગટર યોજના સહિત અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં શહેરના સેક્ટર-19 પાસે મેઇન ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે […]

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરો પકડવા માટે 30 પાંજરા મુકાયા

સિવિલ હોસ્પિટલના PMSSY અને OPD બિલ્ડિંગમાં સૌથી વધુ ઉંદરોનો ત્રાસ 40થી વધુ ઉંદરો પકડીને શહેર બહાર છોડી મુકાયા પેસ્ટ કંટ્રોલ એજન્સીને હોસ્પિટલના સત્તાધિશોએ આપી સુચના રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઉંદરો પરેશાન કરી રહ્યા છે. ખાસ કરીને PMSSY તેમજ OPD બિલ્ડિંગમાં ઉંદરોનો સૌથી વધુ ત્રાસ જોવા મળી રહ્યો છે. તબીબી ઉપકરણોને પણ ઉંદરો નુકશાન પહોંચાડી […]

સોનાના ભાવમાં આગ ઝરતી તેજીને કારણે સોની બજારમાં મંદીનો માહોલ

લગ્નસરાની સીઝનમાં પણ સોનાના આભૂષણોની ઘરાકી ન નીકળી જવેલર્સ દ્વારા મેઈકિંગ ચાર્જમાં ઘટાડાની ઓફર છતાં આભૂષણોની ખરીદીમાં થયો ઘટાડો, 22 કેરેટ સોનાનો ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં 2200 રૂપિયાના વધારો રાજકોટઃ ગુજરાતમાં હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં સોનાના દાગીનાની ખરીદી ઘટી ગઈ છે. સોની બજારમાં મંદીનો માહોલ છવાયો […]

ગુજરાતમાં હવે 7 દિવસ મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેશે

રાતે ઠંડી અને બપોરે ગરમી બે ઋતુ અનુભવાશે આગામી એક સપ્તાહ વાતાવરણ સુકુ રહેશે 15મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા અમદાવાદ: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાતે ઠંડી, વહેલી સવારે ઠંડા પવનો અને બપોર થતાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આગામી 7 દિવસ વાતાવરણ સૂકું […]

મહાકુંભમાં પ્રયાગરાજ જવા ખાસ ટ્રેનો દોડાવાતા ટ્રેક પર ટ્રાફિક જામની સ્થિતિ

ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવતી ટ્રેનો 7 કલાક મોડી પડી ટ્રાફિકની સ્થિતિ નિવારવા વાયા પ્રયાગરાજ થઈ નજીકના 7 સ્ટેશનો પર લઈ જવામાં આવે છે પ્રયાગરાજ રૂટ પર દર 5 મીનિટે એક ટ્રેન પસાર થાય છે અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ગુજરાત સહિત દરેક રાજ્યોમાંથી પ્રયાગરાજ જવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં […]

હાથીપગા રોગ’ નિર્મૂલન માટે તા.10મીથી બે દિવસ દવા વિતરણ કાર્યક્રમ યોજાશે

ચાર તાલુકામાં 5.46 લાખથી વધુ લોકોને રૂબરૂમાં દવા ગળાવવામાં આવશે રોગના જીવાણુંઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોય છે આરોગ્યતંત્ર દ્વારા રાત્રે 8થી 12ના સમયગાળામાં જ દર્દીઓના લોહીના નમૂના લેવાશે ગાંધીનગરઃ  સ્વસ્થ નાગરિક- સ્વસ્થ દેશ’નું નિર્માણ કરે છે. જ્યારે, ગુજરાત ટી.બી., પોલીયો જેવા વિવિધ પ્રકારના ગંભીર રોગોને જડમૂળથી નાશ કરવા રાજ્ય સરકાર હરહંમેશ ખડેપગે રહે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code