1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મૂળ ભારતીય અજય બંગાની વિશ્વ બેંકના આગામી પ્રમુખ પદ પર નિમણૂક કરવામાં આવી

મૂળ ભારતીય અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ  બન્યા જોબાઈડને તેમને શુભેચ્છાઓ પાઠવી દિલ્હીઃ- ભારતીય અમેરિકન અને માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ એવા અજય બંગાને વિતેલા દિવસને બુધવલારના રોજ વિશ્વ બેંકના 14મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ 2જી જુનથી શરુ થશે જે  આગામી પાંચ વર્ષ સુધી ચાલશે. પ્રાપ્ત વિગત પ્રમાણે 25-સભ્ય એક્ઝિક્યુટિવ બોર્ડે 2011માં શેરધારકો […]

પંજાબ-જમ્મુ કાશ્મીર સરહદ પાસે સેનાનું ઘ્રુવ હેલિકોપ્ટર ક્રેશ, 1 જવાન શહીદ બે લોકો ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્નમીર અને પંજાબ સરહદ પર સેનાના હેલિકોપ્ટર ક્રેશ હેલિકોપ્ટત તળાવમાં જઈને પડ્યું ઘ્રુવ હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં એક જવાન શહીદ બે લોદો ઈજાગ્રસ્ત હોવાની માહિતી શ્રીનગરઃ- છેલ્લા કેટલાક સમયથી સેનાના હેલિકોપ્ટરમાં ખઆમી સર્જવાની અથવાતો ક્રેશ થવાની ઘટના દિવસેને દિવસે લવધતી જતી જોવા મળી રહી છે આ શ્રેણીમાં હવે વધુ એક સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના […]

વાયુસેનાના નવા વાઇસ ચીફ બન્યા એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા, એરફોર્સના આધુનિકીકરણનો હવાલો સંભાળશે

વાયુસેનાના નવા વાઇસ ચીફની નિમણૂક નવા ચીફ બન્યા એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા એરફોર્સના આધુનિકીકરણનો હવાલો સંભાળશે દિલ્હીઃ-  વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે એર માર્શલ આશુતોષ દીક્ષિતને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વાયુસેનાના આધુનિકીકરણની જવાબદારી સંભાળતા જોવા મળશે. આ સહીત એર માર્શલ  આશુતોષ દીક્ષિતને 06 ડિસેમ્બર 1986ના રોજ 138 કોર્સના ભાગ રૂપે કમિશન્ડ કરવામાં આવ્યા […]

ઉત્તરખાંડના ચમોલીમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ

ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સેક્લ પર તીવ્રતા 3.3 નોંધાઈ દિલ્હીઃ- દેશના કેટલાક ભાગોમાં અવાન નવાર ભૂંકપના આચંકાઓ આવતા હોય છે આજે વહેલી વસારે મ્યાનમારની ઘરા ઘ્રુજી ઉઠી હતી તો અવાર નવાર ઉત્તરાખંડની ઘરા પણ ઘ્રુજતી હોય છએ ત્યારે હાલ એક કલાક પહેલા જ ફરી ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત […]

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસીય ઓડિશાની મુલાકાત, સિમીપાલ નેશનલ પાર્કની મુલાકાત લેશે

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની  આજથી ઓડિશાની મુલાકાત સિમીપાલ નેશનલ પાર્કની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત વતન જશે દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમ વખત ઓડિશામાં તેમના ગૃહ જિલ્લા મયુરભંજની મુલાકાત લેશે. જાણકારી અનુસાર  આ મુલાકાત દરમિયાન તે સિમીપાલ નેશનલ પાર્કની પણ મુલાકાત […]

ગોવામાં આજથી SCO વિદેશ મંત્રીઓની બે દિવસયી બેઠક શરુ , અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

ગોવામાં આજથી એસસીઓ વિદેશમંત્રીઓની બેઠક આ બેઠક બે દિવસ ચાલશે દિલ્હીઃ- આજરોજ ગુરુવારથી દેશના કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠક  યોજાવા જઈ રહીછે આ 2 દિવસીય બેઠકનું અહી ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે ભારત એવા સમયે આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખમાં ચીન […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા, 24 કલાકમાં બીજી વખત થયેલી અથડામણમાં બે આતંકીઓ ઢેર

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા સેના સાથે થયેલી અથડામણમાં 2 આતંકીઓનો ખાતમો શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ ઘુસમખોરીના પ્રયાસોમાં હોય છએ જો કે સેનાના જવાનો ખડેપગે રહીવને તેમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવને છે ત્યારે એજરોજ ગુરુવારની સવારે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કાશ્મીરના બારામુલાના વાનીગામમાં બુધવારે મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા […]

વહેલી સવારે મ્યાનમારમાં ભૂકંપના આચંકાઓ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2 નોંધાઈ

દિલ્હીઃ- દેશભરમાં અનેક વખત ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી જઈ રહી છે ખાસ કરીને પહાડી વિસ્તારોથી લઈને અનેક રાજ્યોમાં ભૂકંપ આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે પણ મ્યાનમારમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મ્યાનમારમાં  આજરોજ ગુરુવારે સવારે હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર […]

મણીપુરમાં આદિવાસી આંદોલન વખતે હિંસા ફાટી નીકળી, 8 જીલ્લાઓમાં કર્ફ્યૂ લાગુ

મણીપુરમાં હિંસા ફઆટી નીકળી અનેક જીલ્લાઓમાં કર્ફ્યુ લાગૂ મણીપુર- વિતેલા દિવસને બુધવારે મણીપુરમાં આદિવાસી આંદોલન ચાલી રહ્યું હતું આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી આદિવાસી આંદોલન દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને બુધવારે મણિપુરના આઠ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો. આ હિસંાને લઈને ઈન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ હતી  પૂર્વોત્તર રાજ્યમાં  ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત […]

શરીરને સ્વસ્થ રાખવા શાકભાજીની સાથે સાથે લીલા મરચાનું પ્રમાણમાં સેવન જરુરી, જાણીલો તેને ખાવાથી થતા ફાયદાઓ વિશે

 લીલા મરચામાં અનેક ગુણો સમાયેલા છે મરચા પણ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક જે રીતે શરીરને દરેક પોષક તત્વ મળી રહે તે માટે શાકભાજી કઠોળ જરુરી છે તે જ રીતે પ્રમાણમાં લીલા મરચા ખાવા પણ ખૂબ જ જરુરી છે. લીલા મરચા આમતો જો વધારે પડતા ખાઇ લઈએ તો શરીરને નુકશાન કરે છે પરંતુ જો રોજ દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code