ડૉ.ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિ પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
આજે ભીમરાવ આંબેડકરની આજે 133મી જન્મજયંતી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ ઉજવણીમાં ભાગ લીધો દિલ્હી – દેશભરમાં આજે ડૉ. ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે,દરેક સ્થળોએ તેમની પ્રતિમા પર પુશ્પાંજલિ કરવામાં આવી વરહહી છએ તો કેટલાક સ્થળોએ રેલી કાઢવામાં આવી રહી છે ત્યારે આ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી પ્રસંગની ઉજવણીનું આયોજન સંસદભવનના […]