1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર સાથે ભણતા 3 વિદ્યાર્થીઓએ કર્યો હુમલો

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો સરકારે વહિવટ સંભાળ્યા બાદ પણ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વધુ એક બનાવ બન્યો છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખીને ત્રણ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને […]

તમિલનાડુ સરકારે મોટી સંખ્યામાં કાગડાઓના મોત બાદ હાઇ એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: તમિલનાડુના અનેક વિસ્તારોમાં કાગડાઓના મોટા પાયે મૃત્યુના અહેવાલો મળ્યા હતા. બર્ડ ફ્લૂની શક્યતાને કારણે સરકારે રાજ્યમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. આ અંગે, પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા કેટલીક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. તમિલનાડુના વિવિધ ભાગોમાં કાગડાઓના મૃત્યુ બાદ એવિયન ઈન્ફલ્યુએન્ઝાના સંભવિત ફાટી નીકળવાના ભયને ધ્યાનમાં રાખીને તમિલનાડુ […]

મોદીએ પુતિનને પરમાણુ હુમલો કરતા રોક્યા હતા: પોલેન્ડના મંત્રીનો દાવો

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે પોલેન્ડના ઉપ વિદેશ મંત્રી અને સેક્રેટરી ઓફ સ્ટેટ વ્લાદિસ્લાવ બાર્ટોશેવ્સ્કી ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરીને તેમને યુક્રેનમાં ન્યૂક્લિયર […]

VIDEO : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મસ્જિદમાં બ્લાસ્ટ, અનેકના મોતની આશંકા

ઈસ્લામાબાદ, 6 ફેબ્રુઆરી 2026: આતંકીઓનું આકા ગણાતા પાકિસ્તાનમાં હવે આતંકવાદી હુમલામાં વધારો થયો છે. દરમિયાન રાજધાની ઈસ્લામાબાદમાં શુક્રવારની નમાજ વખતે એક મસ્જિદમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક રીતે આ આત્મઘાતી હુમલા માનવામાં આવી રહ્યો છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. આ હુમલાની જવાબદારી […]

બસપ નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં આવ્યા, જાણો કેન્દ્ર સરકાર પાસે શું માગણી કરી?

લખનૌ, 6 ફેબ્રુઆરી, 2026 – BSP leader Mayawati came in support of Brahmins બહુજન સમાજ પાર્ટી (બસપ)ના નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે દેશમાં વિવિધ સમુદાય તેમજ ખાસ કરીને મનોરંજન ઉદ્યોગ દ્વારા બ્રાહ્મણોના થઈ રહેલા અપમાન સામે નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન આ વેબ સિરિઝ વિરુદ્ધ આજે એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. બહેન માયાવતીએ તેમના […]

7 વર્ષ સુધીની સજા હોય તેવા ગુનામાં પોલીસ સીધી ધરપકડ નહીં કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જે ગુનાઓમાં મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેમાં પોલીસ કોઈ પણ વ્યક્તિની સીધી ધરપકડ કરી શકશે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, ધરપકડ પહેલા આરોપીને નોટિસ આપવી ફરજિયાત છે અને આ પ્રક્રિયા વગર કરાયેલી ધરપકડ ગેરકાયદે ગણાશે. જસ્ટિસ […]

નાલંદાના રાજગીર ધર્મશાળામાં 4 જૈન પ્રવાસીઓના શંકાસ્પદ સંજોગોમાં મોત

રાજગીર (નાલંદા), 6 ફેબ્રુઆરી 2026: નાલંદા જિલ્લાના રાજગીરમાં આવેલી દિગંબર જૈન ધર્મશાળામાં એક રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાના અહેવાલ મળ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી ત્યારે સનસનાટી મચી ગઈ. રૂમ નંબર 6 AB અંદરથી બંધ હતો. દરવાજો ખોલતાં જ, તેમની સામેનું દ્રશ્ય આઘાતજનક હતું – ચાર મૃતદેહો ફાંસીથી લટકતા મળી આવ્યા હતા. મૃતકોમાં બે પુરુષો અને બે […]

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહનું ફેસબુક આઈડી સાયબર હેકર્સે દ્વારા થયું હેક

અલીગઢ, 6 ફેબ્રુઆરી 2026: સાયબર હેકર્સે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રિંકુ સિંહના ફેસબુક આઈડી હેક કરી છે. હેકર્સ તેમના મોનેટાઈઝ આઈડીમાંથી રકમ ઉપાડી રહ્યા છે, જેના 1.6 મિલિયન ફોલોઅર્સ છે. રિંકુ સિંહના ભાઈએ SSP ને ફરિયાદ કરી છે અને સાયબર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કર્યો છે. પોલીસ સાયબર છેતરપિંડી કરનારાઓની શોધ કરી રહી છે. […]

અરુણાચલ હાઈવે કૌભાંડમાં EDના દરોડામાં લાખોની રોકડ જપ્ત કરાઈ

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: અરુણાચલ હાઈવે જમીન વળતર કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ હાલમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ કૌભાંડ સરકારી કર્મચારીઓ અને ખાનગી લાભાર્થીઓ દ્વારા જમીન સંપાદનના વળતરમાં આચરવામાં આવેલી ગેરરીતિઓ સાથે જોડાયેલું છે. […]

સંરક્ષણ સચિવે ભુજની મુલાકાત લીધી, આંતરમાળખાકીય વિકાસ – ક્ષમતા નિર્માણ પહેલની સમીક્ષા કરી

ભુજ, 06 ફેબ્રુઆરી, 2026 – Defence Secretary visits Bhuj સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંઘે 04-05 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભુજની મુલાકાત લીધી હતી અને સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM) તથા કોણાર્ક કોર્પ્સના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ક્રીક સેક્ટરના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને ઓપરેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code