જીવનઝરૂખો: છોડીએ લાલસા સામા કાંઠાના સુખની…
નીલમ દોશી Life’s reflections સુખ એટલે શું? એ કેવી રીતે મળી શકે? કયાંથી મળી શકે? કોને મળી શકે? કેટલું મળી શકે? આ બધા પ્રશ્નોનોના જવાબ દરેક વ્યક્તિ માટે અલગ હોઇ શકે..કેમ કે પોતપોતાના સુખની વિભાવના દરેકની અલગ હોવાની. આ સાથે એક જાણીતી વાત યાદ આવે છે. એક દિવસ છગન નદીકાંઠે બેઠો હતો. ત્યાં સામે કાંઠેથી તેના […]


