1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પુસ્તકોની દુનિયાઃ મુક્તિ વૃત્તાંત –  બહુ ઓછી આત્મકથાઓમાં આવી હિંમત હોય છે

આત્મકથાઓ ઘણી વાંચી છે. ઘણી ગમી છે, તો કોઈક નથી ગમી એવું પણ બન્યું છે. આત્મકથા એટલે જીવનને પાછું વળીને કે દૂર ઊભા રહીને વિતેલા, વહી ગયેલા  સમયને પોતાના સંદર્ભમાં ફરી એકવાર વાગોળી જોવાનું જીવનકાર્ય. “સત્યના પ્રયોગો” ગાંધીજી લખી શકે. સામાન્ય માનવીનું એ ગજું, હિંમત નહિ. પોતાની જાતને તદ્દન નિવસ્ત્ર કરવી, યથાતથા  ઉઘાડી પાડવી એ […]

કુદરતી નિખાર માટે ઘરે જ અજમાવો આ અકસીર ઉપાય

ખૂબસૂરત દેખાવું કોને ન ગમે? આજકાલ ચહેરાની રંગત નિખારવા માટે લોકો અવનવા મોંઘા બ્યુટી ટ્રીટમેન્ટ્સ અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણીવાર આ મોંઘી વસ્તુઓ ફાયદો કરવાને બદલે ત્વચાને નુકસાન પહોંચાડે છે અથવા રિએક્શન આપે છે. જો તમે તમારી ત્વચાને હેલ્ધી, ગ્લોઈંગ અને ડાઘ-ધબ્બા રહિત રાખવા માંગતા હોવ, તો આપણા જૂના અને જાણીતા ઘરેલું […]

હરિયાણા પોલીસની ડિજિટલ સ્ટ્રાઈક: 1000થી વધુ આપત્તિજનક લિંક્સ બ્લોક

ચંદીગઢ, 17 જાન્યુઆરી 2026: સોશિયલ મીડિયા પર વધતી જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણીજનક પોસ્ટ્સ સામે હરિયાણા પોલીસે લાલ આંખ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સહયોગથી શરૂ કરાયેલા એક વિશેષ ડિજિટલ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,018 જેટલી આપત્તિજનક લિંક્સ અને પ્રોફાઈલની ઓળખ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 583 લિંક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી […]

શિયાળાની ઠંડીમાં માણો ગરમાગરમ પાલક ખીચડીની લિજ્જત: જાણો રેસીપી

શિયાળાની ઋતુમાં બપોરના ભોજનમાં જો ગરમાગરમ અને પૌષ્ટિક ખીચડી મળી જાય તો આખો દિવસ સુધરી જાય છે. ઠંડીના દિવસોમાં પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે, ત્યારે તમે આ સિઝનમાં ‘પાલક ખીચડી’ ટ્રાય કરી શકો છો. આ ખીચડી બનાવવામાં જેટલી સરળ છે, ખાવામાં તેટલી જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. તમે તેને પાપડ, […]

ગુજરાત ભાજપ અધ્યક્ષે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં હિંસાને વખોડી કાઢી, જાણો શું કહ્યું?

TMC એટલે T= તુષ્ટિકરણની રાજનીતિ, M= માફિયા તેમજ ગુંડારાજ અને C= ક્રાઈમ કલ્ચરઃ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026ઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળ અને પંજાબની હિંસક ઘટનાઓને વખોડી કાઢતા બંને રાજ્ય સરકારની નીતિ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ […]

દિલ્હી-યુપીમાં આતંકી હુમલાનું એલર્ટઃ ખાલિસ્તાની, બાંગ્લાદેશી જૂથો પર નજર

નવી દિલ્હી, 17 જાન્યુઆરી, 2026: Terror attack alert in Delhi-UP પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુઆરી) પૂર્વે દેશની રાજધાની દિલ્હી અને પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ, કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડાલા અને બાંગ્લાદેશી કટ્ટરપંથી સંગઠનો ભારતમાં મોટા પાયે આતંકી હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ આશંકાને […]

કર સંધિઓ વિદેશી દબાણમાં નહીં પણ રાષ્ટ્રહિતમાં હોવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: આંતરરાષ્ટ્રીય કરારો અને ટેક્સ સંધિઓને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે વિદેશી સરકારો કે કોર્પોરેટ કંપનીઓના દબાણમાં આવીને નહીં, પરંતુ રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીને જ આંતરરાષ્ટ્રીય સંધિઓ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ભારત જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કરાર કરે ત્યારે […]

VIDEO: કોંગ્રેસના ધારાસભ્યનો બફાટઃ બળાત્કારીઓનો બચાવ કરવા આપ્યા ઘૃણાસ્પદ તર્ક, જાણો શું કહ્યું?

ભોપાલ, 17 જાન્યુઆરી, 2026: Congress MLA defend rapists મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાના એક વિવાદાસ્પદ નિવેદને રાજકીય તોફાન ઊભું કર્યું છે. ભાજપે આ નિવેદનને બળાત્કાર જેવા ગંભીર ગુનાનું જોખમી રીતે સરળીકરણ અને અત્યંત “પ્રદૂષિત” અને “વિકૃત” માનસિકતા ગણાવીને તેની સખત શબ્દોમાં ટીકા કરી છે. શું છે સમગ્ર વિવાદ? એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન બરૈયાએ બળાત્કારના […]

હવે બંગાળમાં સુશાસન આવશે, પીએમ મોદીએ વ્યક્ત કર્યો દ્રઢ વિશ્વાસ

કોલકાતા, 17 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન તેમણે વિકાસના અનેક કામોનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કર્યું હતું. માલદામાં વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત 2027 સુધી વિકસિત થવાના લક્ષ્યાંક ઉપર કામ કરી રહ્યો છે, વિકસિત ભારતના નિર્માણ માટે પૂર્વીય ભારતનો વિકાસ પણ ખુબ જરૂરી છે. દશકો સુધી પૂર્વીય ભારતને નફરતની […]

મણિકર્ણિકા ઘાટ વિવાદઃ AI દ્વારા ભ્રમ ફેલાવાતો હોવાની સીએમ યોગીની સ્પષ્ટતા

વારાણસી, 17 જાન્યુઆરી, 2026: Manikarnika Ghat controversy ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 17 જાન્યુઆરી (શનિવાર) ના રોજ વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. કાશીના મણિકર્ણિકા ઘાટના વિકાસકાર્યોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો આ પ્રવાસ અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. સીએમ યોગીએ આ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક લોકો કાશીની વિરાસતને બદનામ કરવા માટે AI […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code