1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નિવૃત પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરી 7 કરોડનો ફ્રોડ કરનારા 12 આરોપી પકડાયા

અમદાવાદ, 4 જાન્યુઆરી 2026:  12 accused arrested for defrauding Rs 7 crore by digitally arresting retired professor  શહેરમાં એક નિવૃત્ત પ્રોફેસરને અજાણ્યા શખસોએ ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 7.12 કરોડ પડાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઈમે સાયબર ગઠિયાઓને એકાઉન્ટ અને ફ્રોડના નાણા કમિશન લઈ ક્રિપ્ટો કરન્સીમાં મોકલનારા એજન્ટ અને એકાઉન્ટ હોલ્ડરની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમે […]

ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે રોગચાળો વકર્યો, ત્વરિત પગલા લેવા કોંગ્રેસની માગ

ગાંધીનગર, 4 જાન્યુઆરી 2026: Epidemic due to contaminated water in Gandhinagar  શહેરના જૂનાં સેક્ટરોમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાવાથી સ્થાનિક દવાખાનાં અને હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.  સ્માર્ટ સિટી અંતર્ગત 24 કલાક પાણી આપવાની ગુલબાંગો વચ્ચે નાગરિકોને નળમાં ગંદું અને પીવા માટેનું અયોગ્ય પાણી મળી રહ્યું છે, જે શાસકો અને વહીવટી […]

કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, 4 જાન્યુઆરી 2026: A comprehensive review of 10 major health-related schemes મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. રાજ્યમાં રાજપીપળા, મોરબી, નવસારી, ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ,  હોસ્પિટલ્સ અને હોસ્ટેલ્સના નિર્માણ કાર્યો આ 2026ના વર્ષના ડિસેમ્બર માસ […]

ઓડિશામાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ, અનેક લોકોના મોતની આશંકા

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: ઓડિશાના ધેંકનાલ જિલ્લામાં પથ્થરની ખાણમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ ખડકો ધસી પડતાં કાટમાળ નીચે દટાયેલા અનેક કામદારોના મોતની આશંકા છે. કેટલાક અહેવાલોમાં ઓછામાં ઓછા ચાર કામદારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘણા અન્ય ફસાયેલા હોવાના અહેવાલ છે. આ ઘટના મોટાંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોપાલપુર ગામ નજીક એક ખાણમાં બની હતી, […]

ગુજરાતમાં ટાઢાબોળ પવનએ લોકોને ધ્રૂજાવ્યા, નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયુ

અમદાવાદ, 4 જાન્યુઆરી 2026:  Cold weather increases in Gujarat ગુજરાતમાં અડધો શિયાળો પૂર્ણ થયા બાદ કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અને ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રુજાવ્યા છે. ઠંડીને લીધે લોકોના જનજીવન પર અસર પડી છે. આજે નલિયામાં સૌથી ઓછૂ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પોરબંદરમાં 11 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, અમદાવાદમાં […]

પટનાની શાળાઓ 8 જાન્યુઆરી સુધી બંધ, ડીએમએ મોટો આદેશ આપ્યો

પટના 04 જાન્યુઆરી 2026: પટના જિલ્લામાં તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે 8 જાન્યુઆરી, 2026 સુધી ધોરણ 8 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ, પ્રિ-સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ધોરણ 9 થી ઉપરનો અભ્યાસ મર્યાદિત સમય માટે લેવામાં આવશે, જ્યારે બોર્ડ પરીક્ષાઓ સંબંધિત પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. પટના જિલ્લામાં સતત વધતી ઠંડી […]

ટ્રમ્પના નિર્દેશ પર વેનેઝુએલા પર લશ્કરી કાર્યવાહી કરવામાં આવી

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમના નિર્દેશ પર વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ફ્લોરિડામાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે અમેરિકન સૈન્યએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે કારાકાસમાં એક કિલ્લેબંધ લશ્કરી થાણાને નિશાન બનાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે જ્યાં સુધી સુરક્ષિત, ન્યાયી અને કાયદેસર […]

પ્રયાગરાજના સંગમ ખાતે માઘ મેળાનો પ્રારંભ, શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: પ્રયાગરાજના સંગમ ખાતે પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે 43 દિવસ ચાલનાર માઘ મેળાનોગઇકાલે પ્રારંભથયો છે ગઇકાલે 4 વાગ્યા સુધીમાં 21 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.  મેળાવિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટેવહીવટીતંત્રે વ્યાપક વ્યવસ્થા કરી છે.તબીબી કટોકટી માટે 20 બેડ ધરાવતી બેહોસ્પિટલો સ્થાપિત કરવામાં […]

ચૂંટણી પંચે ECI-Net એપમાં સુધારા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચે ECI-Net એપમાં સુધારા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે. નાગરિકો આ એપ પર તેમના પ્રતિભાવો 10 જાન્યુઆરી સુધી સબમિટ કરી શકો છો. પંચે મતદારોને વધુ સારી સેવાઓ અને ચૂંટણી સંબંધિત માહિતી પૂરી પાડવા માટે આ ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, એપનું પરીક્ષણ સંસ્કરણ મતદાન પૂર્ણ […]

શ્રીલંકાની જેલમાં બંધ માછીમારોને મુ્ક્ત કરાવવા કેન્દ્ર સરકારને વિનંતી કરી

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ શ્રીલંકાની જેલોમાં અટકાયતમાં રાખેલા તમામ માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા તાત્કાલિક પગલાં લે. વિદેશ મંત્રી ડૉ. જયશંકરને લખેલા પત્રમાં, તેમણે ભારતમાંથી માછીમારોની ધરપકડની ઘટનાઓ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે હાલમાં, 73 માછીમારોની કુલ 251 માછીમારી બોટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code