1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાવભાજી હવે નવા અવતારમાં, ઘરે બનાવો ટેસ્ટી પાવભાજી પરાઠા

જો તમે રોજની રોટલી-શાક ખાઈને કંટાળ્યા હોવ અને કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવા માંગતા હોવ, તો ‘પાવભાજી પરાઠા’ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. મુંબઈની પ્રખ્યાત પાવભાજીનો મસાલેદાર સ્વાદ અને દેશી પરાઠાનું ક્રિસ્પી પડ, આ બંનેનું કોમ્બિનેશન ખાવાની મજા પડી જશે. આ વાનગી નાસ્તામાં, લંચમાં કે બાળકોના ટિફિન માટે પણ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વિકલ્પ […]

VIDEO: U-19 વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડી ખિલન પટેલનું મોડાસામાં ઐતિહાસિક સ્વાગત

મોડાસા, 9 ફેબ્રુઆરી, 2026 – U-19 World Cup winning team player Khilan Patel અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તે ક્ષણ ઐતિહાસિક બની ગઈ જ્યારે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના યુવા ક્રિકેટર ખિલન પટેલ પોતાના વતનમાં પરત ફર્યા. વિશ્વમંચ પર ભારતને ગૌરવ અપાવનાર આ ખેલાડીના સ્વાગત માટે મોડાસામાં જનસાગર ઉમટી પડ્યો હતો અને સમગ્ર શહેર દેશભક્તિના […]

જુનાગઢમાં મહાશિવરાત્રિના 5 દિવસીય મેળાનો બુધવારથી પ્રારંભ થશે

જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026:  શહેર નજીક ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે આગામી તા.11 ફેબ્રુઆરીને બુધવારથી 5 દિવસીય મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. દર વર્ષની જેમ મેળામાં લાખો લોકો ઉમટી પડશે, તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ ક્ષેત્રો, ધર્મસ્થાનકો, અન્નક્ષેત્રો અને જ્યાં લોકો મોટા પ્રમાણમાં રોકાવાના છે, તેવા તમામ […]

અમેરિકાએ ટેરિફ ઘટાડતા ગુજરાતના ટેક્સટાઈલ્સ, કેમિકલ સહિત ઉદ્યોગો માટે સૂવર્ણ તક

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:   વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાની વ્યાપાર સમજૂતી (Interim Trade Agreement) કરવામાં આવી છે. જે દેશના અર્થતંત્ર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે તેમજ ખાસ કરીને ગુજરાતનાં ઉદ્યોગો માટે વિકાસની નવી ક્ષિતિજો ખોલશે. ભારત-અમેરિકા વચ્ચેની આ વ્યાપાર સમજૂતી અંતર્ગત અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ 50 ટકાના આકરા […]

ગાંધીનગરમાં 24 કલાક પાણી વિતરણના દાવા પણ સેકટર 12માં એક કલાક અપાતુ નથી

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં 24 કલાક મીટરથી પાણી આપવાની યોજના અમલમાં છે. અને મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા 24 કલાક નાગરિકોને પાણી મળી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના સેક્ટર-12માં પુરા એક કલાક પણ પાણી  મળતું ન હોવાની ફરિયાદ ઊઠી છે. સેક્ટર-12માં છેલ્લા કેટલાક સમયથી પાણીના વિતરણમાં થયેલા ધરખમ ફેરફારને કારણે સ્થાનિક રહીશોમાં […]

સાયલાનો ક્વોરી ઉદ્યોગ 4 દિવસથી હડતાળ પર જતા 2500 ડમ્પરોના પૈડા થંભી ગયા

સુરેન્દ્રનગર, 9 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગકારોએ પોતાની વિવિધ પડતર માગણીઓના ઉકેલ માટે છેલ્લા ચાર દિવસથી અચોક્કસ મુદ્દતથી હડતાલ પાડી છે. ક્વોરી ઉદ્યોગની હડતાળ સામે સરકાર મક્કમ રહેતા બ્લેક્ ટ્રેપ (કપચી)નું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. તેથી અમદાવાદ, ધોલેરા, વિરમાગામ, સાણંદ સહિતના વિસ્તારોમાં કેટલાક બાંધકામોને અસર થઇ છે. મટીરીયલ સપ્લાય કરતા 2500થી વધુ […]

અમદાવાદમાં પણ ‘હું નાથુરામ ગોડસે નાટક’નો વિરોધ, દીવાલો પર સૂત્રો લખાયા

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના નાટકને લઈને ગુજરાતમાં વિરોધ ઊભો થયો છે. પ્રથમ રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ ‘હું નથુરામ ગોડસે’ નાટકને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના મહિનામાં જ આ નાટકનું આયોજન થતાં કોંગ્રેસ પક્ષની પાંખ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ મેદાને આવી છે. અમદાવાદના બોડકદેવ […]

VIDEO: રાજ્યમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ માટે ગુજરાત સરકાર-સ્ટાર લિંક વચ્ચે સમજૂતી

રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતી વિસ્તારોને ઈ-ગવર્નન્સ સુવિધા અર્થાત કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં વિશ્વાસપાત્ર ડિજિટલ સેવા સુનિશ્ચિત કરાશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિ-મેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને સુદ્રઢ – ઝડપી આરોગ્ય અને શિક્ષણની […]

જામનગરમાં 27 દર્દીઓને કોલેરાના શંકાસ્પદ કેસથી હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર, 9 ફેબ્રુઆરી 2026:  શહેરના ધરારનગર વિસ્તારમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને એક સાથે 27 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરીને બ્લડ-યુરિનના સેમ્પલ લઈને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.  બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીના નમૂના લેવા સહિતની આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે.  જામનગર શહેરની […]

AMC દ્વારા 25 વર્ષથી વધુ જુના 6 રેલવે બ્રિજની 62 કરોડના ખર્ચે મરામત કરાશે

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  શહેરમાં 25 વર્ષ કે તેથી વધુ જુના 6 જેટલા રેલવે બ્રિજને 62 કરોડના ખર્ચે મરામત કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય લીધો છે. જે ઓવરબ્રિજની મરામત કરવામાં આવશે જેમાં ગિરધનગર રેલ્વે ઓવરબ્રિજ, ચામુંડા રેલ્વે ઓવરબ્રિજ, કેડીલા રેલ્વે ઓવરબ્રિજ, ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ, નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રીજ અને ચાંદલોડીયા રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code