વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર બ્રસેલ્સમાં EU ના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 17 માર્ચ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી. તેમણે ઈરાન અને યુક્રેનમાં સંઘર્ષ અને યુરોપ સાથે ભારતના સંબંધોને ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી. વિદેશ મંત્રી ડૉ. જયશંકરે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને જર્મની, ગ્રીસ અને બેલ્જિયમના વિદેશ મંત્રીઓ સાથે અલગ-અલગ બેઠકો કરી. […]


