1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

PM મોદી 10-11 જાન્યુ.એ સોમનાથની મુલાકાત લેશે, સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. 10 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે, ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે. 11 જાન્યુઆરીએ સવારે લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે […]

કરૂણા અભિયાન: 8500 સ્વયંસેવકો પક્ષીઓના બચાવ માટે કાર્યરત રહેશે

ગાંધીનગર, 09 જાન્યુઆરી 2026: રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી […]

સુરતમાં બાઈક સ્લીપ થતાં પાછળ આવતી સિટી બસની અડફેટે બાઈકચાલકનું મોત

સુરત, 9 જાન્યુઆરી 2026: શહેરના કતારગામ વિસ્તારમાં ફુલપાડા નજીક રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલા બાઈકચાલકને બચાવવા જતા સામે આવી રહેલા બાઈકચાલકે બ્રેક મારતા બાઈક રોડ પર સ્લીપ ખાતા બન્ને બાઈક સવારો રોડ પર પટકાયા હતા. આ સમયે પાછળ આવી રહેલી સિટી બસે અડફેટે લેતા 29 વર્ષીય બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું.  શહેરના કતારગામ વિસ્તારમાં […]

સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા

સોમનાથ, 9 જાન્યુઆરી 2026: સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ […]

યંગ ઈન્ડિયા (Yi) ચળવળઃ પાયાનાં સેવાકાર્યોથી લઈને નેતૃત્વ વિકાસ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ

[અલકેશ પટેલ] અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 – Young India (Yi) Movement: A vision for a developed India ભારતની જેન-ઝી (Gen-Z) પેઢી પાસે સકારાત્મકતાનાં અનેક કારણ છે. ભારતની જેન-ઝી પેઢી પાસે યોગ્ય નેતૃત્વ છે. ભારતની આ પેઢીને રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક મૂલ્યો તરફ વાળી શકે તેવા વિદ્વાનો સમયાંતરે દેશને મળતા રહ્યા છે. અને એ જ કારણ છે કે, […]

દિલ્હી: સાકેત કોર્ટના કર્મચારીએ ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી

નવી દિલ્હી, 09 જાન્યુઆરી 2026: રાજધાની દિલ્હીના સાકેત કોર્ટ સંકુલમાં એક સ્ટાફ મેમ્બરે આત્મહત્યા કરી છે. અત્યાર સુધીની પોલીસ તપાસ મુજબ, કોર્ટના એક સ્ટાફ મેમ્બરે ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. દિલ્હીની રાજધાનીમાં સાકેત કોર્ટ સંકુલમાં એક સ્ટાફ સભ્યએ ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે તેમની પ્રાથમિક તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી […]

ઇન્દોરમાં માર્ગ અકસ્માતમાં ભૂતપૂર્વ સાંસદ ગૃહમંત્રીની પુત્રી સહિત ત્રણ લોકોના મોત

નવી દિલ્હી 09 જાન્યુઆરી 2026: ઇન્દોરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક ઝડપી ગતિએ આવતી કાર ટ્રક સાથે અથડાઈ. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચનની પુત્રી પ્રેરણા સહિત ત્રણ લોકોના મોત થયા. રાલામંડલ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર છે. કારમાં સવાર બીજી એક છોકરીને ઈજાઓ થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અત્યાર […]

દિલ્હી વિધાનસભામાં વિપક્ષનો હોબાળો, AAP ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કરાયા

નવી દિલ્હી, 09 જાન્યુઆરી 2026: દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્રના પાંચમા દિવસની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો કરવાનો પ્રયાસ કર્યો. જેના પર, ચેતવણી આપ્યા પછી, વિધાનસભા અધ્યક્ષે AAP ધારાસભ્યો જરનૈલ સિંહ અને કુલદીપ કુમારને આખા દિવસ માટે માર્શલથી બહાર કાઢ્યા. ગૃહમાં, માલવિયા નગરના ભાજપના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે તેમના વિસ્તારમાં ગટરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે […]

PM મોદીના ફોન ન કરવાથી ભારત પર 50 ટકા ટેરિફ લદાયો? ટ્રમ્પના મંત્રીનો ખુલાસો

વોશિંગ્ટન, 9 જાન્યુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સામાન પર ટેરિફ (આયાત શુલ્ક) વધારવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે, આ વિવાદ પાછળ માત્ર રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ જ નથી, પરંતુ પીએમ મોદી દ્વારા ફોન ન કરવામાં આવતા ટ્રમ્પની ‘ઈગો’ હર્ટ […]

ઓપરેશન સિંદૂરમાં NCC કેડેટ્સનું યોગદાન પ્રશંસનીય: વાયુસેના પ્રમુખ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે એનસીસી (NCC) પ્રજાસત્તાક દિવસ શિબિર દરમિયાન કેડેટ્સને સંબોધતા દેશભક્તિનો જુસ્સો જગાડ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’માં એનસીસી કેડેટ્સના અમૂલ્ય યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર પૈસા કમાવવા કે વ્યક્તિગત પ્રગતિ કરવી એ જ બધું નથી, પરંતુ દેશ માટે કંઈક કરવું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code