હવે ઉગ્રવાદ નહીં પરંતુ વિકાસ-આત્મવિશ્વાસની ઓળખ છે બસ્તરઃ મોદી
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: છત્તીસગઢના બસ્તરની ઓળખ હવે ધીમે-ધીમે બદલાઈ રહી છે. લાંબા સમયથી આ વિસ્તારને માઓવાદ, હિંસા અને પછાત તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે આ જ વિસ્તાર હવે પોતાની સમૃદ્ધ જનજાતિય સંસ્કૃતિ, પરંપરા અને આત્મવિશ્વાસ માટે સમગ્ર દેશમાં ઓળખાય છે. આ પરિવર્તનનું સૌથી મોટુ ઉદાહરણ છે બસ્તર પંડુમ, જેનું આયોજન ભારે ઉત્સાહ સાથે […]


