ચાબહાર પોર્ટ ભારત-ઈરાન મિત્રતાનો ગોલ્ડન બ્રિજ: યુદ્ધના તણાવ વચ્ચે પણ બંને દેશોના સંબંધો વધુ મજબૂત બન્યા
તેહરાન, 10 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષની સ્થિતિ વચ્ચે પણ ભારત અને ઈરાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો અકબંધ રહ્યા છે. ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે ચાબહાર પોર્ટની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને આ પોર્ટને ભારત-ઈરાન મૈત્રીના ‘સુવર્ણ પુલ’ (ગોલ્ડન બ્રિજ) તરીકે ઓળખાવ્યો છે. ઈરાન […]


