ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત
નવી દિલ્હી 03જાન્યુઆરી 2026: ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઈજામાંથી વાપસી કરી રહેલા શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. શ્રેયસ ઐયરને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને T20 વર્લ્ડ કપ માટે આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈએ માહિતી આપી BCCI દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, સિનિયર […]


