રાંધણ ગેસ માટે LPG બાટલા બંધ થઈ જશે, જાણો સરકારી આદેશમાં શું કહ્યું છે?
નવી દિલ્હી, 25 માર્ચ, 2026: અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ઊભી થયેલી રાંધણગેસના બાટલા LPGની કથિત કટોકટીને પગલે હવે પાઈપ દ્વારા ઉપલબ્ધ ગેસ (PNG) ફરજિયાત કરવું પડે એવા સંજોગોનું નિર્માણ થયું છે. કેન્દ્ર સરકારે આ માટે આદેશ પણ જારી કરી દીધો છે. દેશમાં, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પાઈપ દ્વારા રાંધણ ગેસની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં અનેક લોકો […]


