2026 માં તેમની છેલ્લી IPL રમશે આ ચારેય દિગ્ગજ ખેલાડીઓ, ટુર્નામેન્ટ પછી લઈ શકે છે નિવૃત્તિ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 19મી આવૃત્તિ શરૂ થવામાં બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. પહેલી મેચ ગયા વર્ષના ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 28 માર્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. ચાહકો વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોની જેવા દિગ્ગજોને મેદાન પર જોવા માટે ઉત્સુક છે. ધોની ફક્ત આઈપીએલમાં […]


