1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જૂની ગાડીના સ્ક્રેય સર્ટિફિકેટ આપનાર ગ્રાહકને નવા વાહનની ખરીદીમાં વધારાનું ડિસ્કાઉન્ટ આપવું જોઈએ

નવી દિલ્હીઃ કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ઓટોમોબાઈલ ઉદ્યોગને અપીલ કરી છે કે, જે ગ્રાહકો પોતાની જૂની ગાડીના સ્ક્રેપ સર્ટિફિકેટ આપી નવી ગાડી ખરીદે છે, તેમને વધારાની છૂટ (ડિસ્કાઉન્ટ) આપવી જોઈએ. ગડકરીએ જણાવ્યું કે, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ પણ વિનંતી કરી છે કે, જૂની ગાડી સ્ક્રેપ કરીને નવી […]

સાઈબર ફ્રોડથી બચવા જરૂરી ચાર મંત્ર: પાસવર્ડથી લઈને બેકઅપ સુધી અપનાવો આ ટીપ્સ

ડિજિટલ યુગમાં હેકિંગ અને સાઈબર ક્રાઈમ સૌથી મોટી પડકારરૂપ સમસ્યા બની ગઈ છે. સામાન્ય ઇન્ટરનેટ યુઝર્સથી લઈને મોટી કંપનીઓ સુધી હેકર્સના નિશાને છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, થોડી સાવચેતી રાખવાથી મોટા નુકસાનથી બચી શકાય છે. ચાલો જાણીએ સાઈબર ફ્રોડથી સુરક્ષિત રહેવા માટેના આ ચાર સ્ટેપસ… મજબૂત પાસવર્ડ અને 2FAનો ઉપયોગઃ નબળા પાસવર્ડ હેકર્સ માટે સૌથી સહેલું […]

થોડું ચાલ્યા પછી શ્વાસ લેવામાં તકલીફ થાય, તો આ ટેસ્ટ ચોક્કસ કરાવો

જો તમને થોડું ચાલ્યા પછી થાક લાગે અને શ્વાસ લેવામાં તકલીફ થાય, તો તેને સામાન્ય નબળાઈ માનવાની ભૂલ ન કરો. તે ઘણી ગંભીર બીમારીઓની નિશાની હોઈ શકે છે. લોકો ઘણીવાર તેને અવગણે છે, પરંતુ જો સમયસર તેની તપાસ અને સારવાર ન કરવામાં આવે તો આ સમસ્યા વધી શકે છે. ડોકટરો કહે છે કે શ્વાસ લેવામાં […]

અંબાજી-દાંતા રોડ પર ત્રિશુલિયા ઘાટ નજીક એક જ દિવસે ત્રણ અકસ્માત સર્જાયા : બેનાં મોત

અંબાજીઃ બનાસકાંઠા જિલ્લાના અંબાજી-દાંતા રોડ પર આવેલા ત્રિશુલિયા ઘાટ નજીક શનિવારે અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી. ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં બે જણાનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવોને કારણે સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ અકસ્માત મોડી રાત્રે દાંતા તાલુકાના પુંજપુર પેટ્રોલ પંપ પાસે બન્યો હતો. […]

સીએમ સુખવિંદર સુખુએ ટાંડામાં રોબોટિક સર્જરી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શુક્રવારે ચંદીગઢથી કાંગડા જિલ્લાના ટાંડા સ્થિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરકારી મેડિકલ કોલેજમાં 30 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત રોબોટિક સર્જરી સુવિધાનું વર્ચ્યુઅલી લોન્ચિંગ કર્યું. મુખ્યમંત્રી પોતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ત્યાં ઉતરી શક્યું નહીં. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યના લોકોને તેમના […]

પાકિસ્તાનના દક્ષિણ વઝીરીસ્તાનમાં આતંકી હુમલો : 12 સૈનિકોના મોત, 4 ઘાયલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે. શનિવારે વહેલી સવારે દક્ષિણ વઝીરીસ્તાન જિલ્લામાં પાકિસ્તાની તાલિબાન (ટીટીપી) દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલામાં ઓછામાં ઓછા 12 સૈનિકોના મોત થયા છે, જ્યારે 4 અન્ય ઘાયલ થયા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સવારે લગભગ 4 વાગ્યે સેનાનો કાફલો […]

નર્મદા ડેમ ભરાવાની આરે, સપાટી 136.33 મીટરે પહોંચી

અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે. હાલ ડેમની સપાટી 136.33 મીટર સુધી પહોંચી છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી ફક્ત 2.35 મીટર દૂર છે. આ સીઝનમાં બીજી વાર ડેમની સપાટી 136 મીટરનો આંકડો પાર કરી ચુકી છે. હાલ ડેમમાં 93.69 ટકા પાણીનો સંગ્રહ છે, જેના […]

નારોલમાં વીજ કરંટથી દંપતીના મોત મામલે AMCના બે ઈજનેર સહિત 5ની ધરપકડ

અમદાવાદ: શહેરમાં ચોમાસા દરમિયાન AMCની બેદરકારીના અનેક કિસ્સા સામે આવ્યા છે. નારોલ વિસ્તારમાં બે દિવસ પહેલા વરસાદી પાણીમાં કરંટ લાગવાથી દંપતીના મોતના મામલે હવે કાર્યવાહી હાથ ધરાઈ છે. નારોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસએ AMCના બે ઈજનેર સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે. માહિતી મુજબ, નારોલની મટન ગલીમાં રાત્રિના સમયે દંપતી મોપેડ પર […]

ટ્રમ્પે સ્વીકાર્યું કે વધારે ટેરિફ લગાવવાથી ભારત સાથેના સંબંધોમાં તણાવ ઉભો થયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. પરંતુ તેમણે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર સકારાત્મક વલણ અપનાવ્યું. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત પર 50 ટકા ટેરિફ લાદવો એ અમેરિકા […]

ભોપાલમાં લવ જેહાદ અને બળાત્કારના આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી, મોહન યાદવ સરકારની મોટી કાર્યવાહી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર, લવ જેહાદ અને બ્લેકમેઇલિંગના ગંભીર કેસમાં પ્રશાસને આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપીઓના ઠેકાણાઓ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસમાં, વહીવટીતંત્રે આરોપી સાદ અને સાહિલના ઘરો તોડી પાડ્યા હતા અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. આરોપીઓ પર એક ખાનગી એન્જિનિયરિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code