1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ માટે વિશ્રામગૃહ બનાવવામાં આવશે

વિશ્રામગૃહ બનાવવા માટે અમદાવાદના સેવાદાન ફાઉન્ડેશનને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025: Rest houses for relatives રાજ્યની ૧૪ સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવા માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે. આ વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીએ કેબીનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય […]

ઘરે જ બનાવો ઉત્તર ભારતની સ્વાદીષ્ટ ડીશ છોલે ભટુરે, જાણો રેસીપી…

છોલે ભટુરે ઉત્તરભારતની ખુબ લોકપ્રિય અને સ્વાદીષ્ટ ડીશ છે અને તેને લોકો સવારે નાસ્તામાં અને બપોરે જમવામાં પણ આરોગવાનું પસંદ કરે છે. મસાલેદાર છોલે અને ફુલેલા ભટુરેનો લોકોને ખુબ પસંદ આવે છે. હવે તો અમદાવાદમાં પણ અનેક સ્થળો ઉપર છોલે ભટુરે મળે છે અને ખાવાના શોખીન અમદાવાદીઓ અવાર-નવાર છોલે ભટુરેનો સ્વાદ માણે છે. તમે પણ […]

નવાં પ્રવાસન સ્થળ વિકસાવવા ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચનાઃ જુઓ વીડિયો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય પ્રવાસન વિકાસ માટે વર્ષ દરમિયાન દરેક જિલ્લામાં રૂ. ૧૦ કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025ઃ District Tourism Development Society રાજ્ય સરકાર દ્વારા “જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી”ની રચના કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં પ્રવાસન સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે તથા […]

ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના આક્ષેપો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જે વિદેશીઓ હોય તેમને શોધી-શોધીને ડીલીટ કરવા એ જ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) છે, અને દેશના વડાપ્રધાન કોણ હશે તે ઘૂસણખોરો નક્કી કરે તે […]

રાજ્યના સંતુલિત વિકાસ માટે રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન (EMP)ને મંજૂરી: નોડલ અધિકારીઓ નિમાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય આ માસ્ટર પ્લાન રાજ્યના તમામ જિલ્લાઓમાં સમાન આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનો મહત્ત્વપૂર્ણ રોડમેપ પૂરવાર થશે માસ્ટર પ્લાનના સરળ અમલીકરણ માટે રિજન-વાઈઝ એક ઉચ્ચ અધિકારીની EMP કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક થશે GRITની ભલામણો અને રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન “વિકસિત ગુજરાત @ ૨૦૪૭” અને “ગુજરાત @ ૨૦૩૫”નો રોડ મેપ […]

ગુજરાત વીજળી નિયમન પંચના ચેરમેન તરીકે પંકજ જોશીની નિયુક્તિ

ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025ઃ Pankaj Joshi  રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પંકજ જોશીને ગુજરાત વીજળી નિયમન પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત વીજળી નિયમન પંચના અધ્યક્ષની નિમણૂક માટે યોગ્ય નામોની ભલામણ કરવા માટે રાજ્ય સરકારે એક પસંદગી સમિતિની રચના કરી હતી. પસંદગી સમિતિએ યોગ્ય પ્રક્રિયા બાદ આ હોદ્દા ઉપર નિયુક્તિ માટે રાજ્ય સરકારને વિચારણા […]

દાહોદના જંગલ વિસ્તારમાં વાઘે રહેઠાણ કરતા હવે સરકારે કેન્દ્ર સમક્ષ વાઘણની માગ કરી

ગુજરાત સરકારે વાઘ સંરક્ષણ અભિગમ આગળ વધારવા વાઘણની માગણી કરી, ગુજરાતમાં સ્થાયી થયેલા વાઘની ઉંમર અંદાજે 5 વર્ષની હોવાનું તારણ રતનમહાલનો જંગલ વિસ્તાર વાઘનું નવું રહેઠાણ બન્યું ગાંધીનગર: રાજ્યના દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પર આવેલા રતનમહાલના જંગલ વિસ્તારમાં વાઘએ નવુ રહેઠાણ બનાવ્યું છે. લગભગ બે દાયકા પછી ફરી એક વખત રોયલ બંગાળ વાઘ દેખાયો હોવાની […]

ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસનો ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કરી વદ્ધ પાસે 20 લાખ પડાવ્યા

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા વૃદ્ધ સાબર માફિયાની જાળમાં ફસાયા, સીબીઆઈના અધિકારીની ફેક ઓળખ આપીને સિનિયર સિટિઝનને ધમકી આપી, ગભરાયેલા વૃદ્ધે મ્યુચ્યુઅલ ફંડ્સ વેચીને કુલ રૂ. 20,53,986ની રકમ ટ્રાન્સફર કરી દીધી અમદાવાદઃ  ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની જાળમાં ફસાય રહ્યા છે. સાયબર માફિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝન્સને વધુ ટાર્ગેટ […]

મહિસાગરના બાલાસિનોરમાં કમળના 126 કેસ નોંધાયો, આરોગ્ય વિભાગની ટીમ પહોંચી

બાલાસિનોરના 34 વિસ્તારમાં કમળાના કેસનો ઉપદ્રવ માત્ર સરકારી જ નહીં ખાનગી દાવાખાનામાં પણ કમળાના કેસ નોંધાયા પાણીની લાઈનમાં ગટરના પાણી ભળતા રોગચાળો ફેલાયો બાલાસિનોરઃ મહીસાગરના બાલાસિનોર શહેરમાં કમળાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડી આવ્યું છે. શહેરના  34 વિસ્તારમાં કમળાના 126 કેસ નોંધાયા છે. આ કેસ માત્ર સરકારી દવાખાનામાં નોંધાયેલા છે. જ્યારે ખાનગી દવાખાનામાં પણ […]

રાજસ્થાનમાં ગુજરાતના યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત, 4નો મોત 28ને ઈજા

રાજસ્થાનમાં સીકરના ફતેહપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ગુજરાતના યાત્રાળુઓ વિષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ગુજરાતના વલસાડના યાત્રાળુઓ ખાનગી બસમાં પ્રવાસ કરી રહ્યા હતા અમદાવાદઃ રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર પાસે ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગુજરાતના 4 યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં 28 લોકો ઈજાગ્રસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code