1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાગવતના રસપાન માટે આવેલા દરેક વ્યક્તિને જોઈને મને અપાર આનંદ થયો: ડો.પ્રીતિબેન અદાણી

શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચેલા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણી બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઈશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાં ની વિશેષ ઉપસ્થિતિ. મુંદ્રા-માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતાશ્રી દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. ૮૦૦૦ કરતાં વધુ લોકો […]

ગોવા અગ્નિકાંડ: થાઇલેન્ડે લુથરા બંધુઓને ભારતને સોંપ્યા, આજે પરત લાવવામાં આવશે

નવી દિલ્હી: ગોવા નાઈટક્લબમાં થયેલી ભયાનક આગના આરોપી લુથરા બંધુઓ ટૂંક સમયમાં ભારત આવશે. થાઈલેન્ડમાં તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. થાઇલેન્ડે લુથરા બંધુઓને ભારતને સોંપી દીધા છે. સીબીઆઈની એક ટીમ તેમની સાથે પરત ફરી રહી છે. 6 ડિસેમ્બરની રાત્રે, ગોવાના આર્પોરામાં એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પાંચ પ્રવાસીઓ સહિત 25 લોકો […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત કેસમાં કાઉન્ટર-ઈન્ટેલિજન્સના 12 સ્થળોએ  દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર-ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) ટીમે સવારે કાશ્મીર ડિવિઝનના અનેક સ્થળોએ આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓના કેસમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદ સાથે જોડાયેલી ગતિવિધિઓ અંગેની તપાસના ભાગરૂપે કરવામાં આવ્યા છે. CIK ટીમના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આજે સવારે CIKએ પોલીસ અને CRPFની મદદથી ઘાટીના કુલ સાત જિલ્લામાં […]

ડંકી રૂટથી અમેરિકા મોકલવાના કૌભાંડમાં EDની કાર્યવાહી: એજન્ટોની 5.42 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જલંધર ઝોને કુખ્યાત ‘ડંકી’ રૂટ મારફતે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા મોકલતા મોટા માનવ તસ્કરી રેકેટ પર સકંજો કસ્યો છે. EDએ કાર્યવાહી કરતા આ કૌભાંડમાં સામેલ ત્રણ એજન્ટોની અંદાજે 5.41 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. EDના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલી સંપત્તિઓમાં ખેતીની જમીન, રહેણાંક અને કોમર્શિયલ […]

મણિપુરમાં સુરક્ષા દળોનું 6 જિલ્લામાં સંયુક્ત ઓપરેશન, 14 ઉગ્રવાદીઓની ધરપકડ

નવી દિલ્હીઃ મણિપુરમાં સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ભારતીય સેના, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસે ગુપ્ત માહિતીના આધારે રાજ્યના 6 જિલ્લામાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પહાડી અને ખીણ વિસ્તારોમાં સક્રિય અલગ-અલગ ઉગ્રવાદી સંગઠનોના 14 કેડરની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ આ સફળ ઓપરેશન દરમિયાન 21 હથિયારો, […]

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને સિંધુ જળનો રાગ આલોપ્યો, ભારતે આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે આકરો પ્રહાર કર્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વથાનેનીએ પાકિસ્તાનના ‘ભાગલાવાદી એજન્ડા’ અને ‘આતંકવાદ’ની નીતિને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. ભારતીય રાજદૂતે ભારતના આંતરિક મામલાઓમાં વારંવાર દખલગીરી કરવા બદલ પાકિસ્તાનને આયનો બતાવ્યો હતો. હરીશ પર્વથાનેનીએ કહ્યું કે, પાકિસ્તાન પોતાના લોકોની […]

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “હેલ્થ સમિટ”નું આયોજન: જુઓ Video

અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ GCCI Business Women Committee GCCIની બિઝનેસ વુમન કમિટીએ તારીખ 15 થી 19 ડિસેમ્બર, 2025 દરમિયાન “એલિવેટીંગ હેલ્થ અવેરનેસ વિથ  લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે “હેલ્થ સમિટ”નું આયોજન કર્યું છે. આ સમગ્ર આયોજન GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં આગામી દિવસોમાં સ્તવ્ય […]

Video:ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-૨૦૨૫’ એનાયત

દેશભરની ૭૨૦ શાળાઓમાંથી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે મુંબઈ ખાતે આયોજિત ‘ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ’માં એવોર્ડ અપાયો ગ્રીન સ્કૂલ અંગેના ૧૧ નવા વિચારો-પ્રોજેક્ટના અમલીકરણ માટે વિશેષ સન્માન વિવિધ પ્રકારના અંદાજે ૧,૨૦૦ થી વધુ વૃક્ષોથી શાળાનું  ગ્રીન કેમ્પસ સુશોભિત  ગાંધીનગર, 16 ડિસેમ્બર, 2025ઃ Green School Award-2025  ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય […]

ઉત્તર પ્રદેશના ચાર જિલ્લાઓમાં ધુમ્મસને કારણે માર્ગ અકસ્માતોમાં 14 લોકોના મોત

લખનૌ: ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતો થયા છે. અત્યાર સુધીમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે. મથુરા, બાગપત, ઉન્નાવ અને બસ્તીમાં ધુમ્મસના કારણે અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે. મથુરામાં અકસ્માતમાં અનેક વાહનો અથડાયા, 4 લોકોના મોત યમુના એક્સપ્રેસ વેના આગ્રા-નોઈડા લેન પર ગાઢ ધુમ્મસમાં ઘણી ઝડપે […]

અમ્માન અને ભારત આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે લડવા માટે જોર્ડન અને રાજા અબ્દુલ્લા II બિન અલ-હુસૈનના મજબૂત વલણની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે અમ્માન અને નવી દિલ્લીમાં આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છે. રાજા અબ્દુલ્લા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં બોલતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આતંકવાદ સામે અમારું વલણ સ્પષ્ટ છે. જોર્ડને આતંકવાદ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code