1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જયપુર અકસ્માત પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, સહાયની જાહેરાત કરી

નવી દિલ્હીઃ જયપુરના હરમારાના લોહામંડી વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટમાં લખ્યું કે, “રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં જાનમાલના નુકસાનથી હું દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા […]

જયપુરમાં અનેક વાહનોને અટફેટે લેનાર ડમ્પર ચાલક નશામાં ચકચૂર હોવાનું ખૂલ્યું, 14ના મોત

નવી દિલ્હી: રાજસ્થાનના જયપુરમાં નશામાં ચકનાચૂર ડમ્પર ચાલકે રસ્તા પર અનેક ગાડીઓને અડફેટે લીધી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી વપેલા એક કારને ટક્કર મારી અને પછી બીજા ઘણા વાહનોને કચડતો ગયો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા, […]

એસ.જયશંકરે બેહરીનના વિદેશ મંત્રી અબ્દુલ લતીફ બિન અલજીયાની સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે નવી દિલ્હીમાં બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલ લતીફ બિન રશીદ અલઝયાનીને મળ્યા અને 5મી ભારત-બહેરીન ઉચ્ચ સંયુક્ત કમિશન બેઠકમાં ફળદાયી ચર્ચાઓ થવાની આશા વ્યક્ત કરી. વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું, “મને નવી દિલ્હીમાં બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલ લતીફ બિન રશીદ અલઝયાનીનું સ્વાગત કરતાં […]

ગીર-સોમનાથ, જુનાગઢમાં ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાનીનું સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ, ખેડૂતોની વ્યથા સાંભળી

જૂનાગઢઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયાથી શરુ થયેલા કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની અણધારી કુદરતી આફતના સમયે સંપૂર્ણ સંવેદના સાથે રાજ્યના ખેડૂતોની પડખે ઉભા રહીને નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને […]

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સતત બગડી રહી છે, AQIનું સ્તર વધ્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સતત બગડી રહી છે. મંગળવારે (4 નવેમ્બર) સવારે આકાશ પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)અનુસાર, મંગળવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં નોંધાયો હતો. દિલ્હીના આશરે 17 વિસ્તારોમાં આ સ્થિતિ યથાવત છે. CPCBના ડેટા અનુસાર, આઇટીઓમાં અને તેની આસપાસના […]

ગુજરાત સહિત 12 રાજ્યમાં મતદાર યાદીનું SIR અભિયાન આજથી શરૂ

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ (ECI)એ મંગળવાર(4 નવેમ્બર)થી નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં રાષ્ટ્રવ્યાપી મતદાર યાદી સફાઈ અભિયાન, ખાસ સઘન સુધારણા (SIR)ના બીજા તબક્કાની શરૂઆત કરી છે. મોટાપાયે મતદાર યાદી સુધારણાનો હેતુ આગામી ચૂંટણીઓ પહેલા દેશના મતદાર ડેટાબેઝમાં વધુ ચોકસાઈ, પારદર્શિતા અને કાયદેસરતા સુનિશ્ચિત કરવાનો છે. SIR 2.0 કવાયત બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ […]

સવારે વહેલા ઉઠવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરવાની સાથે આત્મવિશ્વાસ વધે છે

સૂર્યોદય પહેલાં ઉઠવું સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આ આદત ઘણી સમસ્યાઓ હલ કરી શકે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ભારત સરકારના આયુષ મંત્રાલયે જણાવ્યું છે કે સવારે વહેલા ઉઠવાના ફાયદા તાજી હવાથી લઈને માનસિક શાંતિ સુધી અસંખ્ય છે. આયુષ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી, “સૂર્યોદય પહેલાં ઉઠીને અવિશ્વસનીય […]

શેરબજારઃ ત્રણ મહિનાના સતત ઉપાડ પછી વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરમાં મજબૂત વાપસી કરી

મુંબઈઃ વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાં પાછા ફર્યા હોવાનું સામે આવ્યું છે. ત્રણ મહિનાના સતત ઉપાડ પછી વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરમાં મજબૂત વાપસી કરી છે. જેમાં રૂ. 14,610 કરોડના રોકાણ સાથે ભારતીય બજારમાં ચોખ્ખા ખરીદદારો બન્યા છે. મજબૂત કોર્પોરેટ કમાણી, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને યુએસ-ભારત વેપાર વાટાઘાટો ટૂંક સમયમાં આગળ વધવાની શક્યતા અંગે વધતા આશાવાદને […]

પહેલી મેડ-ઇન-ઇન્ડિયા 28-90 nm ચિપ ટૂંક સમયમાં બજારમાં આવવાની અપેક્ષા

ગાંધીનગરઃ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં પાયલોટ ઉત્પાદન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આઇટી મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે મળીને ગુજરાતમાં વિકસિત થઈ રહેલા ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા, વૈષ્ણવે કહ્યું કે, […]

સવારની શરૂઆત કરો આમળા-હળદરના પાણીથી: શરીર બનશે એનર્જીથી ભરપૂર

આ ભાગદોડભર્યા જીવનમાં દરેક વ્યક્તિ સવારના સમયે ખૂબ જ વ્યસ્ત રહે છે. કામકાજના તણાવ વચ્ચે શરીર અને મનને તાજગી આપવી મુશ્કેલ બની જાય છે. પરંતુ આયુર્વેદ કહે છે કે દિવસની શરૂઆત જો યોગ્ય રીતે કરવામાં આવે તો આખો દિવસ ઉર્જાસભર અને સકારાત્મક બની શકે છે. શિયાળો નજીક આવી રહ્યો છે અને આ ઋતુમાં આમળાનું સેવન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code