1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉત્તરપ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર યુવક શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે FIR નોંધી છે અને તેની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. વાયરલ વીડિયોના આધારે સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે પ્રયાગરાજના ગંગાનગરના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506 અને […]

ખેડબ્રહ્માઃ ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને ફટકારી બે વર્ષની સજા

ખેડબ્રહ્માઃ બેંકનો ચેર પરત ફરવાના કેસમાં ખેડબ્રહ્માની કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. તેમજ દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ભરવામાં આરોપી કસુર થાય તો વધુ ચાર માસની કેદની સજાનો પણ હુકમ કર્યો છે, એટલું જ નહીં ફરિયાદીને વળતર ચુકવવા માટે પણ નિર્દેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર, આરોપી કૌશીક જયંતીભાઈચૌહાણ, વાલરણ, તા ખેડબ્રહ્માએ […]

ઈલેક્ટ્રીક વાહનોને લઈને સરકારે ટાસ્ક ફોર્સની રચનાની પ્રક્રિયા શરૂ કરી

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાના પ્રયાસરૂપે, ભારત સરકારે ટાસ્ક ફોર્સની રચના કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે ઉદ્યોગ માટે રોડમેપ તૈયાર કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MHI) એ પ્રક્રિયા શરૂ કરવા માટે વાહન ઉત્પાદકોને પત્ર મોકલ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, MHI આ […]

ઘરે બેઠા-બેઠા થશે ચોરી સહિતના ગુનાની પોલીસ ફરિયાદ, જાણો કેવી રીતે

ડિજીટાઈશને પ્રોત્સાહન આપનારી ભારત સરકારે ડિજિટલ પોલીસની સુવિધા પણ આપી છે પરંતુ બહુ ઓછા લોકો તેનાથી માહિતગાર છે. તમારી વચ્ચે એવા ઘણા લોકો હશે જેમને ડિજિટલ પોલીસ વિશે કોઈ જાણકારી નહીં હોય, પરંતુ તમને નવાઈ લાગશે કે ડિજિટલ પોલીસ સાઇટની શરૂઆત વર્ષ 2017માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા ગૃહ મંત્રાલયના સહયોગથી કરાઈ હતી. આ […]

વાસી ખોરાક આરોગતા હોવ તો સાવધાન જજો, જાણો કેટલું ખતરનાક

શરીરમાં બેડ બેક્ટેરિયાનું પ્રમાણ વધવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. કેટલાક બેક્ટેરિયા જીવલેણ પણ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શરીરમાં રહેલા બેક્ટેરિયા ખતરનાક બ્લડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લોહી ચૂસતા બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે બ્લડ પોઈઝનિંગ માટે જવાબદાર કેટલાક બેક્ટેરિયા લોહીમાં પ્રવેશ કરે છે. […]

ગુજરાતમાં 13600 સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર સશસ્ત્ર પોલીસ અને SRPનો બંદોબસ્ત ગોઠવાશે

ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સુરતની બેઠક બિનહરિફ થતાં બાકીની 25 બેઠકો પર 7મી મેના રોજ ચૂંટણી યોજાશે. લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મતદાન મથકની આસપાસ નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મતદાન મથકો […]

પાલનપુર યાર્ડમાં ઘઉં, બાજરી, સહિત પાકની ધૂમ આવક, વરિયાળી ભાવ મણના 5,650 બોલાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો કૃષિ ક્ષેત્રે એક સમયે પછાત ગણાતો હતો, પણ નર્મદા કેનાલ દ્વારા કેટલાક વિસ્તારોમાં સિંચાઈનો લાભ મળતા તેમજ ગત ચોમાસામાં સારા વરસાદને કારણે બોર-કૂવામાંથી સિંચાઈ માટેનું પાણી મળી રહેતા આ વખતે રવિ સીઝનમાં ખેડુતોને એકંદરે સારૂએવું કૃષિપાક ઉત્પાદન મેળવ્યું હતું. હાલ પાલનપુરના માર્કેટ યાર્ડમાં ઘઉં, બાજરી, ઈસબગુલ, એરંડા અને વરિયાળી સહિતના પાકની ધૂમ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી મેથી બે દિવસ ગુજરાતમાં અડધો ડઝન ચૂંટણી જનસભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે પખવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે. ભાજપે પોતાની રણનીતિ મુજબ સુરતની બેઠક બિનહરિફ મેળવી લીધી છે. બાકીની 25 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.1લીમેથી બે દિવસીય ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને બે દિવસ દરમિયાન અડધો ડઝન […]

સુરેન્દ્રનગરમાં ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયને ક્ષત્રિય સમાજે રાતોરાત ખાલી કરાવ્યુ,

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. ક્ષત્રિય સમાજના વર્ચસ્વવાળા ગામડાંઓમાં ભાજપનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે  ક્ષત્રિય સમાજે સુરેન્દ્રનગરમાં ભાજપનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય રાતોરાત ખાલી કરાવતાં રાજકીય સોંપો પડી ગયો છે. ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ક્ષત્રિય સમાજની જગ્યામાં ખોલવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ […]

વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી શનિવારે કોંગ્રેસની ચૂંટણી જનસભાને સંબોધશે

વલસાડઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે પખવાડિયા કરતા ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી મેથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઉપરાંત અમિત શાહ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો પણ ચૂંટણી સભાઓને સંબોધશે. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી 29મી એપ્રિલે પાટણમાં ચૂંટણી જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code