1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગરના તળાજા તાલુકામાં મેઘરાજાને ખમૈયા કરવા ખેડુતો કરી પ્રાર્થના

ખેડૂતો વરાપ નિકળવાની રાહ જોઈ રહ્યા છે, ખેતરોમાં પાણી ભરાય જતાં અગાઉ વાવેતર કરેલા પાકને નુકશાન, તાલુકામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થશે ભાવનગરઃ જિલ્લામાં સપ્તાહ પહેલા અને ત્યારબાદ પડેલા ઘોઘમાર વરસાદને કારણે જે ખેડૂતોએ આગોતરા વાવેતર કર્યું હતું તેને નુકશાન થયું છે. જિલ્લાના તળાજા તાલુકામાં ભારે વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા છે. તાલુકાના […]

રાજકોટ શહેર – જિલ્લામાં સ્ટેપ ડ્યુટીની ચોરી પકડવા ઝૂબેશ, 1.07 કરોડનો દંડ કરાયો

દરેક વિસ્તારના જંત્રી દર નક્કી છતાં સ્ટેમ્પ ડ્યુટી બચાવવા છટકબારી, રાજકોટ શહેર-જિલ્લાના 18 લોકોએ સ્ટેમ્પ ડ્યૂટી ચોરી કરતા ડેપ્યુટી કલેક્ટરની કાર્યવાહી, સ્ટેમ્પ ડ્યુટી વધુ ન ભરવી પડે તે માટે દસ્તાવેજમાં ઓછું બાંધકામ બતાવ્યું રાજકોટઃ શહેર અને જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની આવક વધારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક મિલકધારકો પોતાની મિલ્કતોનું ઓછું […]

રથયાત્રાઃ ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલા ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો

અમદાવાદઃ રથાયાત્રાની આગેવાની કરતા ગજરાજો રથાયત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રથયત્રામાં 18 ગજરાજોએ રથયાત્રાની આગેવાની કરી હતી. ગજરાજને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. નિર્વિઘ્ન રથયાત્રા પૂર્ણ થાય તે માટે ગજરાજોને રથયાત્રામાં આગળ રાખવામાં આવે છે. ભગવાન જગન્નાથની 148મી રથાત્રામાં ભજન મંડળીઓ જોડાઈ.  કુષ્ણ મંડળની મહિલાઓએ રથની મૂર્તિ માથે રાખી કર્યા ભજન. અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં […]

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 16 તળાવોમાંથી માત્ર 7 તળાવ ઊંડા કરાયા

શહેરના 16 તળાવો તો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઇ ગયા, ચોમાસાનો પ્રારંભ છતાં હજુ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અધૂરી, ભારે વરસાદ પડશે તો મુશ્કેલી પડશે વડોદરાઃ  શહેરમાં ગયા વર્ષે વિશ્વામિત્રીના પૂરને લીધે ખાના-ખરાબી સર્જાઈ હતી. ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના પાણીને નિયંત્રિત કરી શકાય તે માટે ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં […]

મણિપુર: સુરક્ષા દળોએ એક મહિલા સહિત ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ કરી

ઇમ્ફાલઃ સુરક્ષા દળોએ મણિપુરમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન આર્મીની એક મહિલા સભ્યને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના હાઓબામ માર્ક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તે કથિત રીતે ખંડણી પ્રવૃત્તિઓમાં સામેલ હતી અને ઇમ્ફાલ વિસ્તારમાં અધિકારીઓ અને કુરિયર […]

પંજાબઃ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા અને સંબંધીની ગોળી મારીને હત્યા કરાઈ

બટાલાઃ પંજાબના બટાલામાં કુખ્યાત ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા હરજીત કૌર અને તેના બોડીગાર્ડ કરણવીરની બે અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના મોડી રાત્રે બટાલાના કાદિયન ટોલ બેરિયર પાસે બની હતી. મળતી માહિતી મુજબ, કરણદીપ સિંહ અને હરજીત કૌર સ્કોર્પિયોમાં જઈ રહ્યા હતા. દરમિયાન બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની કાર પર […]

ઉત્તરપ્રદેશમાં હથિયાર બનાવવાનું કારખાનુ ઝડપાયું, મોટી સંખ્યામાં ગન અને કારતુસ જપ્ત કરાયાં

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના મલીહાબાદના મિર્ઝાગંજમાં પોલીસે હાકીમ નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી મોટી માત્રામાં હથિયારો, કારતૂસ, ગનપાઉડર જપ્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે સલાઉદ્દીન ઉર્ફે લાલાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલી રહી છે. પોલીસે ગઈકાલે રાત્રે ઘરમાં હાજર પરિવારના 3 અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી. […]

ઉધમપુરમાં 3 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા, સર્ચ ઓપરેશન શરૂ કરાયું

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી, આતંકવાદીઓ ફરી એકવાર સક્રિય થઈ રહ્યાં છે. ગુરુવારે, સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. તેમજ, ત્રણ અન્ય આતંકવાદીઓ હજુ પણ ઘેરાયેલા છે. એક અહેવાલ મુજબ, છેલ્લા એક વર્ષથી આ ચાર આતંકવાદીઓની શોધ ચાલી રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકવાદી […]

આસારામને હાઈકોર્ટમાંથી રાહત, કામચલાઉ જામીન લંબાવાયા

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે 2013ના બળાત્કાર કેસમાં આસારામને મોટી રાહત આપી હતી. તેમના કામચલાઉ જામીન 7 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા હતા. તેઓ આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. અરજીની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ ઈલેશ વોરા અને સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે આસારામના કામચલાઉ જામીન ત્રણ મહિનાથી લંબાવી દીધા હતા, જે અગાઉ 28 માર્ચે મંજૂર કરવામાં […]

અમેરિકામાં રહેતા મિત શાહ સામે છેતરપિંડીની કરાયેલી ફરિયાદ ઉપર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

• અભિનેત્રી નીતુ ચંદ્રા દ્વારા છેતરપિડીની ફરિયાદ કરવામાં આવી હતી • મિત શાહ અમેરિકામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે, • અમરિકામાં સર્જાયેલા ડિસ્પ્યુટની અમદાવાદમાં ફરિયાદ કરી અમદાવાદઃ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેત્રી/પ્રોડ્યુસર અને હોલીવુડ અભિનેત્રી મિસ. નીતુ ચંદ્રા શ્રીવાસ્તવ ધ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા મિત મયંક શાહ સામે ડીસીબી પોલીસ સ્ટેશન અમદાવાદમાં કરાયેલી છેતરપીંડી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code