1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની સામે શખ્સે ખુદનું ગળું કાપીને કર્યો આપઘાતનો પ્રયાસ!

બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટમાં મૈસૂરના એક 51 વર્ષીય શખ્સે ચાકૂથી પોતાનું ગળું કાપવાની કોશિશ કરી. તેના પછી હાઈકોર્ટમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બુધવારે બપોરે લગભગ સવા વાગ્યે કોર્ટ નંબર-1માં બની હતી. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. અંજારિયા અને ન્યાયાધીશ એચ. બી. પ્રભાકર શાસ્ત્રીની ખંડપીઠ એક મામલાની સુનાવણી કરી રહ્યા હતા. મૈસૂરના વિજયનગરના એસ. ચિન્નમ […]

DRDOએ રાત્રે કર્યું અગ્નિ-પ્રાઈમ ન્યૂક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ, જલ્દી સેનામાં થશે સામેલ

નવી દિલ્હી: ડીઆરડીએએ ઓડિશા તટ પર 3 એપ્રિલ, 2024ની રાત્રે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલનું નામ અગ્નિ-પ્રાઈમ છે. આ મિસાઈલ હળવા મટિરિયલથી બનાવવામાં આવી છે. તે અગ્નિ-1 મિસાઈલનું સ્થાન લેશે. તે આગામી પેઢીની મિસાઈલ છે. એટલે કે નેક્સ્ટ જનરેશન મિસાઈલ છે. અગ્નિ-પ્રાઈમનું ડૉ. એપીજે અબ્દુલ કલામ આઈલેન્ડ […]

સાચો સનાતની કોંગ્રેસમાં ન રહી શકેઃ આચાર્ય પ્રમોદ કુષ્ણમ

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા ગૌરવ વલ્લભએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. રામના નામે કોંગ્રેસના આ નેતાએ રાજીનામુ આપતા રાજકારણ ગરમાયું છે. દરમિયાન કોંગ્રેસના પૂર્વ સિનિયર નેતા આચાર્ય પ્રમોદ કુષ્ણમએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં સાચો સનાતની રહી શકે તેવિ સ્થિતિ નથી. અયોધ્યામાં […]

રાહુલ ગાંધીના પ્રેમિકા સાથે લગ્ન થઈ શક્યા નહીં, રાજનીતિમાં બળજબરીથી ધકેલાયા!, કંગના રનૌતનો કોંગ્રેસના નેતા પર વાકપ્રહાર

મંડી: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કંગના રનૌતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર જોરદાર વાકપ્રહાર કર્યો છે. તેની સાથે જ તેમણે પ્રિયંકા ગાંધીને લઈને પણ ટીપ્પણી કરી છે. કંગના રનૌતે ગાંધી પરિવારના બંને નેતાઓને પરિસ્થિતિના માર્યા ગણાવ્યા છે. તેમમે આ બધાં માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના મતા અને કોંગ્રેસના […]

તાઈવાનમાં ગોઝારા ભૂકંપ બાદ 50થી વધુ આફ્ટરશોક્સ અનુભવાયાં

નવી દિલ્હીઃ તાઈવાનમાં આવેલા ગોઝારા ભૂંકપને પગલે ચારેય તરફ તબાહીના દ્રશ્યો સર્જાયાં છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા રાહત-બચાવની કામગીરી કરવીમાં આવી છે. આ વચ્ચે તાઈવાનમાં 24 કલાકના સમયગાળામાં 50થી વધારે આફ્ટરશોક્સ અનુભવાયાં હતા. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. ગોઝારા ભૂકંપમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તાઇવાનમાં આવેલા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ […]

કોંગ્રેસના નેતા સૂરજેવાલાએ હેમામાલિની પર કરી અભદ્ર ટીપ્પણી, ભાજપના સાંસદે કહ્યુ- નારી સમ્માન વિપક્ષ પીએમ મોદી પાસેથી શીખે

નવી દિલ્હી : મથુરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ હેમામાલિનીએ આગામી ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન તેમની સાથે યુપીના મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવસિંહ પણ હાજર હતા. તે દરમિયાન હેમામાલિનીએ રાધે-રાધેના જયકારા પણ લગાવ્યા હતા. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપસિંહ સૂરજેવાલાએ ભાજપના નેતા અને મથુરાના સાંસદ […]

પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કોંગ્રેસ નેતા સંજય નિરુપમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા

મુંબઈઃ કોંગ્રેસ નેતા સંજય નિરુપમને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષમાટે હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોની ફરિયાદોને પગલે સંજય નિરુપમની હકાલપટ્ટીને મંજૂરી આપી દીધી છે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટી વિરોધી નિવેદન આપવાના કારણે નિરુપમ સામે કાર્યવાહી કરાઈ હતી. વાસ્તવમાં […]

જન્મથી હિંદુ છું, રામનું અપમાન સહી શકું નહીં, બોલીને પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌરવ વલ્લભે રાજીનામું આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને એક લાંબી ચિઠ્ઠી પણ લખી છે. તેમણે કહ્યુ છે કે જ્યારે મેં પાર્ટી જોઈન કરી હતી, ત્યારની કોંગ્રેસ અને હાલની કોંગ્રસમાં આસમાન-જમીનનું અંતર આવી ગયું […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાની 88 સીટો માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કામાં બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારની સાથે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. બાહ્ય મણિપુર મતવિસ્તારના એક ભાગમાં પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ તબક્કામાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ-આઠ, મધ્યપ્રદેશની 7, […]

ઉત્તરપ્રદેશઃ બાબા વિશ્વનાથ ધામમાં એક મહિનામાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ

લખનૌઃ ભવ્ય અને વિસ્તૃત કાશી વિશ્વનાથ દરબારમાં આવતા વિક્રમજનક સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે મંદિરની આવકમાં સતત રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે માર્ચ મહિનામાં ભક્તોએ બાબાની હુંડીમાં 3 કરોડથી વધારે રૂપિયાનું દાન કર્યું છે. મંદિર પ્રશાસન અનુસાર, વર્ષ 2023 માટે આ આંકડો 2 કરોડથી વધારે હતો. આ વર્ષે માર્ચ 2024 માં બેંક અને ઓનલાઈન માધ્યમ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code