1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મોટા-મોટા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ બનાવવા આતુરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્વાત ઉપર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મોટા-મોટા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ બનાવવા માટે ખુબ આતુર છે. યુરોપિય યુનિયનની ટ્રેડ ડીલ હોય, અમેરિકા સાથેની ટ્રેડ ડીલ હોય, સમગ્ર દુનિયાન આ ટ્રેડ ડીલની પ્રશંસા કરી રહ્યાં છે. આજે મારો દેશ પુરુ સમર્થન આપી […]

બંગાળમાં SIRનો ખોફ: મતદાર યાદી સુધારણાના ડરથી 107 લોકોના મોતનો દાવો

કોલકાતા, 5 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026ના રોજ એક ચોંકાવનારો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મમતા બેનર્જીની સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) એટલે કે મતદાર યાદીની ખાસ ચકાસણીના ડર અને ગભરાટને કારણે અત્યાર સુધીમાં 107 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટીએમસી સરકારે આ પ્રક્રિયાને એનઆરસી (એનઆરસી) લાવવાનો […]

વડાપ્રધાન સાથે બુધવારે લોકસભામાં કંઈપણ થઈ શકતઃ અધ્યક્ષ ઓમ બિરલાનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી, 2026 – Speaker Om Birla’s shocking revelation – વડાપ્રધાન સાથે બુધવારે લોકસભામાં કંઈપણ થઈ શકત તેવો ચોંકાવનારો ખુલાસો અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યો છે. રાષ્ટ્રપતિના સંયુક્ત સત્રને સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ ઉપર બે દિવસની ચર્ચા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે બુધવારે સાંજે તેમનો જવાબ આપવાના હતા. જોકે, વિપક્ષી સાંસદોએ અને ખાસ કરીને વિપક્ષી […]

T20 વિશ્વકપઃ ભારત મુદ્દે પાકિસ્તાનની નીતિ પર બાંગ્લાદેશ ભડક્યું

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: ટી20 વિશ્વકપ 2026ની શરૂઆત પહેલા જ ક્રિકેટ જગતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 15 ફેબ્રુઆરીએ ભારત સામે રમાનારી હાઈવોલ્ટેજ ગ્રુપ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનનો આ નિર્ણય માત્ર આઈસીસી (ICC) માટે જ નહીં, પરંતુ તેના સાથી ગણાતા બાંગ્લાદેશ માટે પણ […]

તેલંગાણામાં મંદિરો પરના હુમલા મામલે નીતિન નબીનની કોંગ્રેસને ચેતવણી

હૈદરાબાદ, 5 ફેબ્રુઆરી 2026: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેલંગાણામાં વધતી જતી સાંપ્રદાયિક તંગદિલી અને મંદિરો પર થઈ રહેલા કથિત હુમલાઓને મુદ્દે કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી છે. એક જનસભાને સંબોધતા તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અનેક મંદિરોને નિશાન બનાવી તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં […]

UP: ચાઈનીઝ દોરીથી મોતના બનાવમાં હત્યાના ગુના હેઠળ કાર્યવાહી થશે

ચાઈનીઝ દોરી મામલે CM યોગીએ અધિકારીઓને કર્યા નિર્દેશ દોરીને ઝડપી લેવા માટે વિશેષ અભિયાન શરૂ કરવા આદેશ પ્રતિબંધિત દોરીના વેચાણને લઈને અધિકારીઓને CM એ ખખડાવ્યાં લખનૌ, 5 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સતત બની રહેલી ઘટનાને ગંભીરતાથી લઈને સીએમ યોગીએ આ નિર્ણય લીધો છે. હવે ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ ઉપર […]

PM મોદી મલેશિયાના પ્રવાસે જશે: રણનીતિક ભાગીદારીને નવી ઊંચાઈ મળશે

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 ફેબ્રુઆરી, 2026ના રોજ મલેશિયાની સત્તાવાર મુલાકાતે જશે. ભારત અને મલેશિયા વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર આ મુલાકાત લઈ […]

કોંગ્રેસ દ્વારા પ્રખર વક્તાઓની ભરતી માટે પ્રતિભા શોધ અભિયાન

અમદાવાદ/નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી, 2026 – Congress launches talent search campaign કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સહિત રાષ્ટ્રીય સ્તરે પ્રખર વક્તાઓની ભરતી કરવા માટે ટેલેન્ટ હંટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે અમદાવાદમાં આ અંગે જાહેરાત કરતા ‘પ્રતિભા શોધ અભિયાન’ના ગુજરાત પ્રભારી હરિશંકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે દેશભરમાં પોતાની વિચારધારાને વધુ મજબૂત રીતે રજૂ […]

ઉપેન્દ્ર કુશવાહાએ રાજ્યસભામાં પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ કરી

પટના, 04 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન, રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય લોક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ ઉઠાવી. તેમણે તેને ફક્ત નામ પરિવર્તન તરીકે જ નહીં પરંતુ ભારતના ભવ્ય ભૂતકાળ સાથે જોડાવાના પ્રતીક તરીકે વર્ણવ્યું. ‘ભૂતકાળથી પ્રેરિત વિકસિત ભારતનો માર્ગ’ ઉપેન્દ્ર કુશવાહાએ રાષ્ટ્રપતિના નિવેદનનો ઉલ્લેખ કર્યો […]

વૈશ્વિક વેપારમાં ભારતનો દબદબો: ચીન સાથે દ્વિપક્ષીય વેપાર 155 અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત અત્યારે વૈશ્વિક વેપારના કેન્દ્રમાં છે. એક તરફ અમેરિકા સાથે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વિવાદનો અંત આવ્યો છે અને ટેરિફ ઘટીને 18 ટકાથયો છે, તો બીજી તરફ ચીન સાથેના વેપાર સંબંધોમાં પણ નવો પ્રાણ ફૂંકાયો છે. વર્ષ 2025માં ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 155.6 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code