1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : ૨ થી ૩૦૩ બેઠકો સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

પ્રશાંત વાળા, પૂર્વ પ્રદેશ કન્વીનર – ભાજપ મીડિયા સેલ- ગુજરાત ૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા […]

ભાજપના સાંસદના મરવાની દુઆ કરી રહ્યા હતા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા? વાયરલ વીડિયોથી હડકંપ

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવિસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલે પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક વીડિયો શેયર કરીને દાવો કર્યો છે કે પટોલે એક સાંસદની મોતની કામના કરે છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ અકોલા અને મહારાષ્ટ્રની જનતાની માફી માંગે. ખાસ વાત એ છે કે આ વિવાદનો પ્રારંભ એવા સમયે થયો છે કે […]

કેજરીવાલ સરકારને મોટી રાહત, 3 દિવસમાં બીજીવાર સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા ગુડ ન્યૂઝ

નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ફરી એકવાર ગુડ ન્યૂઝ મળ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવ (નાણાં)થી જળાપૂર્તિ સંબંધિત એકમને ચુકવણી માટે જરૂરી ધનરાશિ જાહેર કરવાનું જણાવ્યું છે. સૌથી મોટી અદાલતે દિલ્હી જળ બોર્ડને નોટિસ પણ જાહેર કરી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 10 એપ્રિલે થશે. કેજરીવાલ સરકારે આ કહેતા સુપ્રીમ […]

ચંદીગઢ મેયર ચૂંટણીના અધિકારી રહેલા અનિલ મસીહે હવે સુપ્રીમ કોર્ટની માફી માંગી લીધી છે, ગડબડનો હતો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત ચંદીગઢના મેયરની ચૂંટણીમાં અધિકારી રહેલા અનિલ મસીહે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી લીધી છે. તેમના પર આરોપ હતો કે મેયર ચૂંટણી દરમિયાન તેમણે બેલેટ પેપર્સ સાથે છેડછાડ કરી દીધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હારેલા ઘોષિત કર્યા હતા. તેમના આ નિર્ણયને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, તેના પછી કોર્ટે ચુકાદો […]

રાહુલ ગાંધીનું પસંદગીનું થાઈલેન્ડ, કોંગ્રેસના ન્યાયપત્ર પર ભાજપે કહ્યું- વિદેશની તસવીરો છાપી દીધી

નવી દિલ્હી: કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે. તેમાં 5 ન્યાય આપવાના વાયદા અને તેના હેઠળ 25 ગેરેન્ટીઓની ઘોષણા કરવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસના ન્યાયપત્રના આવતાની સાથે જ ભાજપે તેના પર તીખો વાકપ્રહાર કર્યો છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં વિદેશની તસવીરો પ્રકાશિત કરવામાં આવી છે. ભાજપના પ્રવક્તા […]

હવે શાળાના બાળકો નહીં ભણે બાબરી ધ્વંસની ઘટના, NCERTએ બદલ્યો 12મા ધોરણનો સિલેબસ

નવી દિલ્હી: દેશના 12મા ધોરણના સ્ટૂડન્ટ્સ રાજનીતિ શાસ્ત્રના પુસ્તકોમાં બાબરી ઢાંચાના ધ્વંસને નહીં ભણે. એનસીઈઆરટીએ પુસ્તકમાં ત્રણ સ્થાનો પર પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે, જ્યાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી ઢાંચાના વિધ્વંસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના સ્થાને રામમંદિર આંદોલનને વિસ્તારપૂર્વક ભણાવવામાં આવશે. તેના સિવાય ક્યાં આધારે સુપ્રીમ કોર્ટે રામમંદિરને લઈને નિર્ણય લીધો હતો, તે […]

અમેઠી માંગે બદલાવ, રોબર્ટ વાડ્રાની ચૂંટણી લડવાની ચર્ચા વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યું છે પોસ્ટર

અમેઠી: અમેઠીની રાજનીતિમાં અચાનકથી પ્રિયંકા ગાંધીના પતિ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ચર્ચાઓ વધી છે. એક દિવસ પહેલા રોબર્ટ વાડ્રા દ્વારા ઈન્ટરવ્યૂમાં અમેઠીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેના બીજા દિવસે સોશયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં રોબર્ટ વાડ્રાને અમેઠીમાં બદલાવના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં […]

મેં મુસ્લિમ પરિવારોની જિંદગી બચાવી, રાજસ્થાનમાં પીએમ મોદીએ શા માટે કરી આ ટીપ્પણી?

ચુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજસ્થાનના ચુરુમાં ચૂંટણી રેલી કરી છે. પીએમ મોદીએ ત્રીજા કાર્યકાળ માટે જનતા પાસે મોકો માંગતા પોતાની સરકારોના કામકાજ ગણાવ્યા હતા. પીએમ મોદીએ એમ પણ કહ્યુ કે અત્યાર સુધી તેમણે કામ કર્યું છે, તે માત્ર ટ્રેલર છે. તેમણે આને ભોજનની થાળી પહેલા પિરસવામાં આવતા એપિટાઈઝર જેવું ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

કોંગ્રેસ મેનિફેસ્ટો 2024: મહિલાઓને 1 લાખ વાર્ષિક, 30 લાખ નોકરીઓ, એમએસપી કાયદાનો વાયદો

નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેને ન્યાય પત્ર નામ અપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોમાં 5 ન્યાય અને 25 ગેરેન્ટી આપવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુખ્યમથક ખાતે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. તેના બીજા દિવસે જયપુર અને […]

સંદેશખાલીમાં જે થયું તના માટે 100% ટીએમસી જવાબદાર, કોલક્ત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની સરકારને આપ્યો ઠપકો

કોલક્ત્તા: સંદેશખાલી મામલા પર કોલકત્તા હાઈકોર્ટે બંગાળ સરકારને ઠપકો આપ્યો છે. મામલાને બેહદ શર્મનાક ગણાવતા હાઈકોર્ટે કહ્યું છે કે જો રાજ્યમાં નાગરિકોની સુરક્ષા ખતરામાં છે, જે તેમની જવાબદારી રાજ્ય સરકારની છે. હાઈકોર્ટે કહ્યું છે કે સંદેશખાલીમાં જે થયું જો તેમાં એક ટકા પણ સચ્ચાઈ છે, તો આ બેહદ શર્મનાક છે, કારણ કે બંગાળના સાંખ્યિકી રિપોર્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code