1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મારો દીકરો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહ્યાં છેઃ સરિતા ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જીત રહી છે. મહાયુતિમાં ભાજપાને 125થી વધારે બેઠકો મળી રહી છે. જેથી મહારાષ્ટ્ર ભાજપના મોટાભાગના નેતાઓ અને કાર્યકરો આગામી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બને તેવી આશા રાખી રહ્યાં છે. એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસ પણ આગામી સીએમ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, મહાયુતિના નેતાઓ સાથે […]

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વિકારી

મુંબઈઃ મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો ઉપર મતગણતરી હાથ ધરાઈ હતી. દરમિયાન 225 બેઠકો ઉપર મહાયુતિ આગળ ચાલી રહી છે જ્યારે મહા વિકાસ અઘાડી 50 જેટલી બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીતને પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી(અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.  બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સન્નાટો છવાયો […]

વર્ષ 2019માં ઉદ્ધવ ઠાકરેએ BJP સાથે કરેલા વિશ્વાસઘાતનો જનતાએ આપ્યો જવાબઃ કિરીટ સોમૈયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો ઉપર મતગણતરી ચાલી રહી છે અને હાલ ભાજપાની આગેવાની હેઠળ મહાયુતિ જીતી રહી છે. જેના પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ મહા વિકાસ અઘાડી દ્વારા મતગણતરીને લઈને સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભાજપાના સિનિયર નેતા કિરીટ સોમૈયાએ મહાવિકાસ […]

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મહાયુતિ 26મી નવેમ્બરે દાવો કરશે

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ હવે ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે. મહાયુતિ હાલ હરિફ મહાવિકાસ અઘાડીથી ખુબ આગળ છે. દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. દરમિયાન ભાજપાએ તા. 25મી નવેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. એટલું જ નહીં મહાયુતિ 26મી નવેમ્બરના રોજ સરકાર રચવા માટે દાવો કરે તેવી […]

મહાયુતિના નેતાઓ સાથે મળીને આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાશેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ જીત તરફ આગળ વધી રહી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે, મહાયુતિની ત્રણેય પાર્ટીઓ સાથે મળીને નવા સીએમ અંગે નિર્ણય લેશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો ઉપર એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. મહારાષ્ટ્રમાં લગભગ 60 […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડી ગઠબંધન બહુમત તરફ આગળ

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી. હાલની સ્થિતિએ ઈન્ડી ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ભાજપા બહુમતથી હજુ દૂર છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, જેએમએમ, રાજદ અને સીપીઆઈએ ઈન્ડી ગઠબંધન હેઠળ ઝંપલાવ્યું હતું. 81 બેઠકોવાળી વિધાનસભામાં બે તબક્કામાં મતદાન યોજાયું હતું. આજે સવારથી […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ મતગણતરીમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ આગળ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયા બાદ આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તારણોથી ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના મહા વિકાસ અઘાડી ગઠબંધનનું ભારે ધોવાણ થયું છે. મહાયુતિ મતગણતરીમાં આગળ હોવાથી ભાજપા, શિવસેના (એકનાથ શિંદે) તથા એનસીપી (અજીત પવાર)ના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીમાં ફેલાઈ […]

સંસદમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી BJP-NDAની મુશ્કેલીઓ વધારશેઃ સચિન પાયલટ

નવી દિલ્હીઃ વાયનાડ લોકસભા બેઠક ઉપર પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતની ભવિષ્યવાણી કરતા કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, સંસદમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી હોવાથી ભાજપા અને એનડીએની રાતની ઉંઘ ઉડી જશે. ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા સચિન પાયલટે જણાવ્યું હતું કે, અમે વાયનાડમાં […]

મણિપુરની હિંસા મામલે રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસના બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ  

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસાએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા મણિપુરમાં તોફાનીઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન મણિપુર હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેમજ મણિપુરની સ્થિતિને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રપતિને […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAPએ બનાવી ખાસ રણનીતિ, 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે હવે આગામી 3 મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code