1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનનું મુંબઈમાં ભવ્ય સ્વાગત

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2026: ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન મંગળવારે ભારત પહોંચ્યા છે. મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર-ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન આજે મુંબઈના લોક ભવનમાં […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઘુસણખોરીને અટકાવવાના એક્શન પ્લાન વિશે શું કહ્યું જાણો

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે દિલ્હી પોલીસ કમિશનર શ્રી સતીશ ગોલછા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેની સ્થાપનાથી […]

બાંગ્લાદેશમાં નવી સરકારનો શપથ ગ્રહણ, ભારત તરફથી ઓમ બિરલા હાજરી આપશે

ઢાકા, 16 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે નવી સરકારના ગઠન માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ સાંજે 4:00 કલાકે ઢાકા સ્થિત રાષ્ટ્રીય સંસદ ભવનના સાઉથ પ્લાઝામાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના ચેરમેન તારિક રહેમાન વડાપ્રધાન તરીકે શપથ લેશે, જેની સાથે […]

ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન, ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે કર્યો‘ સૂત્રોચ્ચાર

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. બજેટ સત્રના પ્રથમ દિવસે આજે રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા મફ કરોનો સૂત્રોચ્ચાર કરાયો હતો. જ્યારે વિધાનસભા પરિસરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યાં હતાં. ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે […]

સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાને ફરી ચિઠ્ઠી લખીને ભારતને કરી ખાસ વિનંતી

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. આતંકવાદના મુદ્દે ભારતની સામે આકરી કાર્યવાહી કરીને સિંધુ જળ સંધિને રદ્દ કરી હતી. આ નિર્ણયનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો. દરમિયાન હવે પાકિસ્તાને ભારત સરકારને પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર ભારતને ચિઠ્ઠી લખીને ચેનાબ નદી […]

બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાતની જનતાના ન્યાય માટે કોંગ્રેસ ૧૬ ફેબ્રુઆરીએ યોજશે ‘જન આક્રોશ સભા’

અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – Congress to hold ‘Jan Aakrosh Sabha’ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાનો આક્રોશ, પીડાઓ, દર્દ, સમસ્યાઓને ઉજાગર કરવા માટે, જનતાના અવાજને બુલંદ અવાજે ઉઠાવવા માટે ગાંધીનગર ખાતે […]

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની ભવ્ય જીત, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ તારિક રહેમાનના નેતૃત્વમાં પક્ષે મેળવેલી નિર્ણાયક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પાડોશી દેશમાં સત્તાના આ મોટા પરિવર્તન બાદ ભારત તરફથી મળેલી આ શુભેચ્છા બંને દેશોના ભવિષ્યના સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ […]

બાંગ્લાદેશ ચૂંટણીમાં રાજકીય અથડામણમાં એક નેતાની હત્યા કરાઈ

ઢાકા, 12 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં 299 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે. ખુલના વિસ્તારમાં વોટિંગ દરમિયાન બીએનપી (BNP) અને જમાત-એ-ઈસ્લામીના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક નેતાની હત્યા કરવામાં આવી છે. સત્તાવાર રીતે મતદાનના દિવસે થયેલી આ પ્રથમ હત્યાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે […]

સરકારે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર બજેટ ચર્ચા દરમિયાન લોકસભામાં પાયાવિહોણા નિવેદનો આપવા અને ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરશે. મીડિયા સાથે વાત કરતા રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પાયાવિહોણા અને ખોટા આરોપો […]

જુઓ VIDEO: નાની દીકરીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અગર આપ ના હોતે તો ક્યા ક્યા ન હોતા

કાલોલ, 11 ફેબ્રુઆરી, 2026 – Prime Minister Narendra Modi ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે એક ભાવવાહી દૃશ્ય સર્જાયું હતું. માંડ દસ વર્ષની એક દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક ગીતની રજૂઆત કરી હતી. (જુઓ વીડિયો) આ સાંભળી ત્યાં ઉપસ્થિત જગદીશભાઈ વિશ્વકર્મા સહિત સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા. દરમિયાન, ભાજપા પ્રદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code