1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કર્ણાટકની મુલાકાત દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂંકનો મામલો, યુવક દોડતો પીએમ પાસે આવ્યો

પીએમ મોદીની સુરક્ષામાં ચૂંક એક યુવક દોડતો પીએમ પાસે આવતો જોવા મળ્યો દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી વિતેલા દિવસને 25 માર્ચે કર્ણાટકની મુલાકાતે હતા આ દરમિયાન પીેમ મોદીની સુરક્ષામાં ચૂંકનો મામલો સામે આવ્યો છે.પીએમ મોદી જ્યારે શનિવારે દાવણગેરેમાં  રોડ શો કરી રહ્યા હતા ત્યારે આ મામલો બન્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે એક યુવક પીેમ મોદીના  કાફલા તરફ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકના પ્રવાસે,ઘણા કાર્યક્રમોમાં લેશે ભાગ

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે એટલે કે આજે કર્ણાટકના પ્રવાસે છે.બિદર જિલ્લાના ગોરાટા મેદાન ખાતે 103 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને ગોરાટા મેદાનમાં ‘ગોરટા શહીદ સ્મારક’ અને સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા રાયચુર જિલ્લાના ગબ્બુર જશે જ્યાં તેઓ બપોર પછી એક જાહેર સભાને સંબોધશે […]

અરુણાચલ પ્રદેશમાં 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ, રાજસ્થાનની ઘરતી પણ ઘ્રુજી તીવ્રતા 4.2 નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 માપવામાં આવી ઈટાવાઃ- છેલ્લા કેટલાક સમયથી પાડોશી દેશ સહીત ભારતના જૂદા જૂદા વિલસ્તારોમાં ભૂતંપના સામાન્ય થી ભારે આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, મહિનામાં ભાગ્યે જ કોઈ સપ્તાહ હશે કે જ્યારે કોઈ સ્થળે ભૂકંપ ન આવ્યો હોય ત્યારે અરુણાચલ પ્રદેશની ઘરતી ફરી એક વખત ઘ્રુજી […]

PM મોદી આજે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોધિત કરશે – આજે 99મો એપિસોડ

PM મોદીનો આજે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ પ્રસારિત થશે આ કાર્યક્રમનો આજે  99મો એપિસોડ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત જનતાના સંપર્કમાં રહે છે તેઓ દેશના લોકો સુધી પહોંચી શકે અને તેમના મનની વાત લોકો સુધી પહોંચાડી શકે તે હતુથી મનકી બાત કાર્યક્રની શરુઆત કરી હતી જે દર મહિનાના છેલ્લા રવિવારે 11 વાગ્યે […]

પીએમ મોદીએ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નવી ઉદ્ઘાટન કરાયેલ મેટ્રોમાં સવારી પણ કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું: “PM નરેન્દ્ર મોદી બેંગલુરુ મેટ્રોમાં સવાર છે, જીવનના વિવિધ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે.”   વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા પછી, પ્રધાનમંત્રીએ પહેલા ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ […]

કર્ણાટક:પીએમ મોદીએ મધુસુદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચિક્કાબલ્લાપુર ખાતે મધુસૂદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. SMSIMSR તબીબી શિક્ષણ તેમજ તમામ લોકોને સંપૂર્ણ વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડશે. આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2023થી તેની કામગીરી શરૂ કરશે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા વડાપ્રધાનએ નોંધ્યું હતું કે, ચિકબલ્લાપુર આધુનિક ભારતના આર્કિટેક્ટ પૈકી એક તરીકે ગણાતા, સર […]

આસામઃ બિહુને ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધવાની તૈયારી,PM મોદી પણ કાર્યક્રમમાં લેશે ભાગ

દિસપુર : આસામ સરકાર આગામી રોંગાલી બિહુના અવસર પર એક મેગા ઈવેન્ટનું આયોજન કરશે જેમાં 11,000 નર્તકો અહીં 14 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પ્રદર્શન કરશે. 10,000 થી વધુ બિહુ નર્તકો ભાગ લેતા પૂર્વોત્તરમાં આ સૌથી મોટી ઇવેન્ટ હોઈ શકે છે. તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવે તેવી અપેક્ષા છે. ગુવાહાટીના સરુસજાઈ […]

પાકિસ્તાનમાં રમઝાન માસમાં જ જનતા પર મોંઘવારીનો બેવડો માર, દરેક વસ્તુના ભાવ સાતમા આસમાને

પાકિસ્તાનમાં મોંધવારીએ માજા મૂકી રમઝાન જેવા પવિત્ર માસમાં જનતાને હાલાકી દરેક ચીજ વસ્તુના ભાવ આસમાને પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંધવારી સાતમાઆસમાને પહોંચી છે. એક તરફ ઈસ્લામ ઘર્મનો પવિત્ર મહિનો રમજાન શરુ થી ગયો છે ત્યારે બીજી તરફ રોજામાં ખાવામાં આવતી ચીજ વસ્તુઓના જ ભાવ સાતમાઆસમાને પહોંચી જતા જનતાએ હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. પાકિલસ્તાન હાલ નાણાકિંય […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા, સક્રિય કેસો 8 હજારને પાર

દેશમાં ફરી સતાવતો કોરોનાનો ભય છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ નવા કેસ નોંધાયા સક્રિય કેસો પણ 8 હજારને પાર પહોચ્યા દિલ્હીઃ- દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસની સંખ્યા 1ને પાર જોવા મળી રહી છે ત્યારે કેન્દ્ર અનેક રાજ્યોને પતચ્ર લખીને ચેતવણી આપી છે તો પ્રધાનમંત્રી […]

પીએમ મોદી ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂર્ણ થવા પર ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરશે  

 ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ થશે પૂર્ણ પીએમ મોદી ત્રિદિવસીય કાર્યક્રમનો  શરુ કરશે 9 એપ્રિલે કર્ણાટકના મૈસુરમાં યોજાશે કાર્યક્રમ દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી  ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂર્ણ થવા પર ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરશે.’પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂરા કરવા અને વાઘ સંરક્ષણમાં ભારતની સફળતા વિશે વિશ્વને માહિતગાર કરવા માટે 9 એપ્રિલે કર્ણાટકના મૈસુરમાં ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code