1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મનીષ સિસોદીયા કેસને લઈને કેજરીવાલ, મમતા બેનર્જી સહીત વિપક્ષના 9 નેતાઓએ લખ્યો પ્રધાનમંત્રી મોદીને પત્ર

મનિષ સિયાદાના કેસમાં 9 નેતાઓનો પીએમ મોદીને પત્ર પત્રમાં સુરક્ષા એજન્સીઓના દૂરઉપયોગની કહી વાત  દિલ્હીઃ- મનીષ સિસોદિયા કેસને લઈને લોકો વિરોધ કરતા જોવા મળ્યા છે દિલ્હીની સરકારી સ્કુલોની બહાર સિસોદયાના નામના બેનરો પણ લગાવવવામાં આવ્યા છે ત્યારે હવે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડના મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી  એરવિંદ કેજરીવાલ સહીત 9 […]

ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે 

દિલ્હી:ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે.આ ટ્રેન દ્વારા લોકો વિસ્તારની મુલાકાત લઈ શકશે.આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયનો 15 દિવસના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવશે, એમ રેલવે મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “બહુપ્રતીક્ષિત ટ્રેન પ્રવાસ કાર્યક્રમ “નોર્થ ઈસ્ટ ડિસ્કવરીઃ બિયોન્ડ ગુવાહાટી” આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

પૂર્વ લદ્દાખની નિયંત્રણ રેખા પર અચાનક હિલચાલ વધી – ભારતીય સેનાએ શરુ કર્યું પ્રેટોલિંગ

ચીનને કરી ફઆરી નાપાક હરકત ગલવાન ઘઆટીમાં હલચલ જોવા મળી ભારતીય સેના બની સતર્ક દિલ્હીઃ- ચીન સતત ભારતની નિયંતર્ણ રેખઆ પર મીટ માંંડિને બ્સયું છે પૂર્વ લદ્દાખમાં તેની હલચલ વધતી જઈ રહી છે ત્યારે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાપર અચાનક હલચલ મચી ગઈ છે. ચીનને ગલવાન ખીણમાં તૈનાત સૈનિકો ઘોડા અને ખચ્ચર સાથે સરહદી વિસ્તારોમાં […]

ભાજપે શરૂ કરી ‘લાડલી બહના યોજના’,મહિલાઓના ખાતામાં દર મહિને આવશે 1000 રૂપિયા

ભોપાલ:મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા મહિલા મતદારો પર મોટો દાવ લગાવતા રાજ્યની શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળની ભાજપ સરકાર રવિવારથી ‘લાડલી બહના યોજના’ શરૂ કરવા માટે તૈયાર છે, જે હેઠળ રાજ્યની લાયકાત ધરાવતી મહિલાઓને 1,000 રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે.અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે,ભોપાલના જંબુરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી ઓછામાં […]

8 માર્ચે ત્રિપુરામાં યોજાશે ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ,PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ના ગઠબંધનની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 60માંથી 32 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી IPFTએ એક બેઠક જીતી હતી. […]

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવાર-રવિવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી.ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.ભૂકંપના આંચકા રાત્રે 12.45 કલાકે આવ્યા હતા.તેનું કેન્દ્ર જમીનમાં 5 કિલોમીટર ઊંડે હતું. આ પહેલા 13 જાન્યુઆરીએ પણ ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી, […]

શા માટે હોળીમાં ભાંગ પીવાઈ છે,જાણો હોળી સાથે છે ભાંગનું આ ખાસ મહત્વ

હોળી અને ભાંગ નો છે ઈતિહાસ વર્ષોથી હોળીમાં ભાંગ પીવાનું છે મહત્વ થોડા દિવસમાં જ દેશભરમાં હોળીનો પર્વ આવી રહ્યો છે,હોળીમાં મોટાભાગના લોકો ભાંગ પીતા હોય છે તમે સાંભળ્યું હશે કે હોળી માં ભાંગનું વિશેષ મહત્વ છે તો ચાલો જાણીએ હોળી અને ભાંગ છે શું લેવાદેવા છએ અને ક્યારથી આ ભાગનો રિવાજ આવ્યો.હિંદુ ધર્મમાં ઘણી […]

ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીના પિતાના નિધનને લઈને પીએમ મોદીએ લખ્યો પત્ર

દિલ્હીઃ- ભારતની ટીમ હાલ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમી રહી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ બાદ પિતાને ગુમાવ્યા છે. દિલ્હી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ ઉમેશ યાદવના પિતાનું નિધન થયું હતું. જાણકારી પ્રમાણે આ દુઃખદ ઘટના બાદ પણ તે દેશ માટે ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ મેચ રમવા […]

દિલ્હી સરકારી શાળાના શિક્ષકો તાલીમ માટે ફિનલેન્ડ જશે – ઉપરાજ્યપાલે આપી મંજૂરી

દિલ્હી સરકારી શાળાના શિક્ષકો ફિનલેન્ડ જશે ઉપરાજ્યપાલે આપી મંજૂરી દિલ્હીઃ- દેશની રાજધાનીના શિક્ષકો હવે ટ્રેનિંગ માટે વિદેશ જશે,  દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીની સરકારી શાળાઓના શિક્ષકોને ફિનલેન્ડમાં ટ્રેનિંગ માટે મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જાણકારી પ્રમાણે આ સાથે લેફ્ટનન્ટ ગવર્નરે ટ્રેનિંગ માટે જતા પ્રાથમિક ઈન્ચાર્જની સંખ્યા પણ 52 થી વધારીને 87 કરી છે. […]

રામ નગરી અયોધ્યામાં પંચકોશી પરિક્રમા સાથે હોળીની શરૂઆત, જોવા મળ્યો હોળીનો ઉત્સાહ

રામનગરી અયોધ્યામાં પંચકોશી પરિક્રમા સાથે હોળીનો આરંભ અયોધ્યામાં જોવા મળ્યો હોળીનો ઉત્સાહ દિલ્હીઃ રામનગરી અયોધ્યામાં હોળી હોય દિવાળી હોય કે પછી રામનવમી હોય દરેક તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે મનાવાઈ છે ત્યારે હવે હોળીના 2 દિવસ બાકી છે  ત્યારે લોકોમાં અહી ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની નગરીમાં અવધની હોળીનો આરંભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code