મનીષ સિસોદીયા કેસને લઈને કેજરીવાલ, મમતા બેનર્જી સહીત વિપક્ષના 9 નેતાઓએ લખ્યો પ્રધાનમંત્રી મોદીને પત્ર
મનિષ સિયાદાના કેસમાં 9 નેતાઓનો પીએમ મોદીને પત્ર પત્રમાં સુરક્ષા એજન્સીઓના દૂરઉપયોગની કહી વાત દિલ્હીઃ- મનીષ સિસોદિયા કેસને લઈને લોકો વિરોધ કરતા જોવા મળ્યા છે દિલ્હીની સરકારી સ્કુલોની બહાર સિસોદયાના નામના બેનરો પણ લગાવવવામાં આવ્યા છે ત્યારે હવે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડના મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી એરવિંદ કેજરીવાલ સહીત 9 […]


