1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી એ યુપીના લખનૌમાં રોજગાર મેળાને સંબોધિત કર્યો – નવનિયુક્ત સબ ઇન્સ્પેક્ટરોને કહ્યું તમારું કર્તવ્ય સમાજપ્રતિ સંવેદનશીલ બનવાનું છે

પીએમ મોદી એ લખનૌમાં રોજગાર મેળાને સંબોધિત કર્યો સીએમ યોગીએ 9055 નિરીક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું લખનૌઃ- આજે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએરોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 9 હજાર 55 નિરીક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ પણ કર્યું હતું.  આ દરમિયાન આયોજિત કાર્યક્રમને સીએમ યોગી આદિત્યનાથે સંબોધન કર્યું હતું. તે જ […]

સરાકર પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાના પૈસા આવતી કાલે ખાતામાં જમા કરશે

પીએમ કિસાન યોજનાના 13મો હપ્તો થશે જમા આવતી કાલે આ પૈસા ખાતામાં જમા કરાવાશે દિલ્હીઃ- દેશની સરકાર ખેડૂતો માટે અનેક લાભ આપે છે ત્યારે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવવામાં આવતી હોય છે ત્યારે હવે પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો સરકાર  રિલીઝ કરવા જઈ રહી છે. PM Sri @narendramodi Ji will […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં કાશ્મીરી પંડિત પર આતંકીઓએ કર્યું ફાયરિંગ,આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી   

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો છે. આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આ ઘટનાને અંજામ આપ્યો છે.સંજય નામના વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ સંજય શર્મા નામના લઘુમતી પર ગોળીબાર કર્યો હતો.તે પુલવામા જિલ્લાના અચાનનો રહેવાસી છે.આ ઘટના બની ત્યારે સંજય […]

‘મને લાગે છે કે પીએમ મોદી પાકિસ્તાનને મદદ કરશે’,ભારતીય ગુપ્તચર એજન્સીના પૂર્વ ચીફનો દાવો

દિલ્હી:ભારતીય જાસૂસી એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ ચીફ અમરજીત સિંહ દુલતે પાડોશી દેશને લઈને નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે,આ વર્ષના અંત સુધીમાં પીએમ મોદી કોઈપણ સમયે પાકિસ્તાન તરફ શાંતિનો હાથ લંબાવશે. દુલતે એવો પણ દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનને પણ મદદ કરશે જે રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દુલતે […]

ડેનમાર્કના રાજકુમાર પરિવાર સહીત આજથી ભારતની 5 દિવસીય મુલાકાતે- રાષ્ટ્રપતિને પણ મળશે

ડેનનાર્કના રાજકૂમાર આજથી ભારતના પ્રવાસે પરિવાર સહીત 5 દિવસ ભારતની યાત્રા કરશે દિલ્હીઃ- ભારત દેશ સતત વિશ્વસ્તરે દરેક મોર્ચે આગળ વધી રહ્યો છે જેને લઈને વિદેશના નેતાઓનો રસ હવે ભારતમાં વધ્યો છે આજ શ્રેણીમાં વિદેશી નેતાઓની ભારતની મુલાકાત વધતી જઈ રહી છએ ત્યારે હવે ડેનમાર્કના રાજકુમરા પમ આજથી 5 દિવસ ભારતની મુલાકાતે પોતાના પરિવાર સહ […]

કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા અત્યાર સુધી 1.25 લાખ યાત્રીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

ચારધામ યાત્રા માટેની નોંધણી શરુ અત્યાર સુધી 1.25 લાખ લોકોનું રજીસ્ટ્રેશન દિલ્હીઃ- કેન્દ્ર સરકાર દ્રારા આ વર્ષથી ચારધામ યાત્રા માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની પ્રકિયા શરુ કરવામાં આવી છે કારણ કે દરવર્ષે ભક્તોની ભારે ભીડને લઈને સુરક્ષા વ્યસત્થા કરવી મુશ્કેલ બને છએ સાથે જ અનેક અપ્રિય ઘટનાઓ સર્જાય છે જેથી આ વર્ષથી આ યાત્રા માટે નોંધણી શરુ […]

કોંગ્રેસ અધિવેશનના સમાપન પર આજે યોજાશે મેગા રેલી,રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ કરશે સંબોધન  

રાયપુર:છત્તીસગઢના નવા રાયપુરમાં કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનનો આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ છેલ્લો દિવસ છે.સંમેલનના સમાપન સમયે બપોરે 3 કલાકે મેગા રેલી કાઢવામાં આવશે.જોરા ગામમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવશે.આમાં રાજ્યમાંથી લગભગ 2 લાખ લોકો આવવાની આશા છે. આજનો કાર્યક્રમ- કૃષિ, ખેડૂત કલ્યાણ, યુવા રોજગાર અને શિક્ષણ અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ પર ચર્ચા […]

પીએમ મોદી આજે 11 વાગ્યે રેડીયો પર  ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોઘિત કરશે – G 20 બાબતે થઈ શકે છે ચર્ચા

પીએમ મોદી કરશે મન કી બાત આજે આ કાર્યક્રમનો 98મો એપિસોડ રિલીઝ થશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત લોકો સાથે સંપર્કમાં રહે છે આ સાથે જ તેઓ જનતાના પડખે રહીને તેમની વાતો અને વ્યથા સાંભળે પણ છે આ સહીત તેઓ દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો થકી દેશવાસીઓને સંબોધિત કરે છે. આજે […]

કેદારનાથ-બદ્રીનાથમાં યુટ્યુબર્સ નહીં બનાવી શકશે રીલ,પુજારીઓ પણ નહીં લઇ શકે દક્ષિણા  

દહેરાદુન:ચારધામ યાત્રા એપ્રિલમાં શરૂ થવાની છે. ગત વર્ષની ચારધામ યાત્રા દરમિયાન અનેક વિવાદો સામે આવ્યા હતા.ગયા વર્ષે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં મોબાઈલ અને કેમેરાથી રીલ બનાવવાને લઈને વિવાદ થયો હતો.એટલું જ નહીં, યાત્રાના રૂટ પર થતી બોલાચાલીને લઈને કેટલાક યુટ્યુબ વીડિયો પણ સામે આવ્યા હતા.આ વખતે પ્રશાસને યાત્રા દરમિયાન કડક નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો […]

PM મોદીએ જર્મન ચાન્સેલરને ખાસ શાલ ભેંટમાં આપી – મેધાલય અને નાગાલેન્ડની છે આ શાલ

PM મોદીએ જર્મન ચાન્સેલરને ખાસ શાલ ભેંટમાં આપી મેધાલય અને નાગાલેન્ડની છે આ શાલ દિલ્હીઃ- જર્મનીના ચાંસલર ઓલાફ સોલ્ઝ ભારતની મુલાકાતે છે ગઈકાલે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેઓને ભેંટમાં એક ખાસશાલ ગીફ્ટ કરી હતી.આ શાલની ખાસિયતો કંઈક ખાસ છે.મેઘાલયની શાલમાં વપરાતી ડિઝાઇન અત્યંત પ્રતીકાત્મક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code