પીએમ મોદી એ યુપીના લખનૌમાં રોજગાર મેળાને સંબોધિત કર્યો – નવનિયુક્ત સબ ઇન્સ્પેક્ટરોને કહ્યું તમારું કર્તવ્ય સમાજપ્રતિ સંવેદનશીલ બનવાનું છે
પીએમ મોદી એ લખનૌમાં રોજગાર મેળાને સંબોધિત કર્યો સીએમ યોગીએ 9055 નિરીક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું લખનૌઃ- આજે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએરોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 9 હજાર 55 નિરીક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ પણ કર્યું હતું. આ દરમિયાન આયોજિત કાર્યક્રમને સીએમ યોગી આદિત્યનાથે સંબોધન કર્યું હતું. તે જ […]