1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદીએ ‘છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવું’ વિષય પર યોજાયેલા બજેટ વેબિનારમાં સંબોધન આપ્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવું’ વિષય પર યોજાયેલા બજેટ વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ ચોથો વેબિનાર યોજાયો હતો. વડાપ્રધાનએ આ વેબિનારમાં આપેલા સંબોધનના પ્રારંભમાં સંસદમાં અંદાજપત્ર પરની ચર્ચાનું […]

કમળના ફૂલની તર્જ પર બન્યું એરપોર્ટ,PM મોદી હશે પહેલા પેસેન્જર

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી રાજ્ય કર્ણાટકની મુલાકાતે જશે.આ દરમિયાન, વડા પ્રધાન શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને બેલાગવીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.સત્તાવાર નિવેદન અનુસાર, વડા પ્રધાન શિવમોગાના એરપોર્ટની મુલાકાત લેશે અને તેનું નિરીક્ષણ પણ કરશે.આ એરપોર્ટ પર ઉતરનાર પ્રથમ મુસાફર ખુદ પીએમ મોદી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત તેઓ જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ […]

કેન્દ્રને રાહત – દિલ્હી હાઈકોર્ટે અગ્નિપથ યોજનાને રાષ્ટ્રહિતમાં ગણાવતા સાચી છે ઠેરવી

અગ્નિપથ યોજનાને સરકારે આપી ક્લિનચીટ આ યોજનાને ગણાવી સાચી અને રાષ્ટ્રના હિતમાં દિલ્હીઃ- કેન્દ્રની સરાકરે અગ્નિપથ યોજના વિકસાવી હતી ત્યારે આ મામલે હાઈક્રોટમાં અરજી કરાઈ હતી જો કે હવે કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટમાંથી અગ્નિપથ યોજનાના મામલામાં રાહત મળી  ચૂકી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજીને ફગાવી હતી. દિલ્હી હાઈકોર્ટના ચીફ […]

PM મોદી અને ગૃહમંત્રી શાહે નાગાલેન્ડ અને મેધાલયના લોકોને મતદાન કરવાની કરી અપીલ

પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ આજે નાગાલેન્ડ અને મેધાલયમાં મતદાન થી રહ્યું છે ગૃહમંત્રી શાહે ભર્ષ્ટાચાર મૂક્ત સરકારની પસંદગી કરવા અપીલ કરી દિલ્હીઃ- આજે નાગાલેન્ડ અને મેધાલયમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બન્ને રાજ્યના લોકોને મતદાન કરવાની અપીલ કરી છે સાથે જ ગૃહમંત્રી શાહે પણ લોકોને ભર્ષ્ટાચાર મૂક્ત […]

વિધાનસભાની ચૂંટણી માંટે આજે મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન શરું 

મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાનનો આરંભ વિઘાનસભાની ચૂંટણીને લઈને આજે મતદાન   દિલ્હીઃ- દેશના બે રાજ્યો મેધાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાજી ચૂંટણી આજે 27 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છએ તે માટે આજે સવારથી મતદાન બૂથો પર લોકો મતદાન કરવા આવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અહી બરાબર કમર કસી છે.એડી ચૌંટીનું […]

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ,AAP આજે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન

દિલ્હી:રાજધાની દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયાની ધરપકડથી સમગ્ર રાજકારણમાં હલચલ મચી ગઈ છે.આમ આદમી પાર્ટી આ ધરપકડને તાનાશાહી ગણાવી રહી છે, જ્યારે વિપક્ષ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે જોરદાર વિરોધ પ્રદર્શન કરશે.પાર્ટીના કાર્યકરો આજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન […]

મનીષ સિસોદીયાની ધરપકડ બાદ સીએમ કેજરીવાલ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા – પરિવાર સાથે કરી મુલાકાત 

મનીષ સિસોદીયાની ધરપકડ સીએમ કેજરીવાલ તેમના પરિવારને મળવા પહોચ્યા દિલ્હીઃ- દિલ્હી સરકારના મંત્રી મનિષ સિસોયાદીની વિતેલા દિવસની સાંજે ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા લગભગ 8 કલાક ડેટલો સમય પૂછપરછ  કર્યા બાદ દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આ પછી આમ આદમી પાર્ટી સહિત દેશભરના રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે.આ ધરપકડ […]

હિમાચલ પ્રદેશના રાજ્યપાલે દિલ્હી ખાતે PM મોદી સાથે કરી ખાસ મુલાકાત

હિમાચલ પ્રદેશ અને સિક્કિમના રાજ્યપાલે કરી પીએમ મોદી સાથે મુલાકાત ખાસ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચાઓ દિલ્હીઃ- આજરોજ રવિવારે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ સૌજન્ય મુલાકાતમાં રાજ્યપાલે હિમાચલ પ્રદેશ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર પણ ચર્ચા પણ કરવામાં આવી હતી. હિમાચલના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા આ દિવસોમાં […]

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’નો બીજો તબક્કો ટૂંક સમયમાં થશે શરૂ,આ રાજ્યોમાંથી પસાર થશે યાત્રા

દિલ્હી: ‘ભારત જોડો યાત્રા’ પછી કોંગ્રેસ હવે દેશના પૂર્વ ભાગથી પશ્ચિમ ભાગ સુધી યાત્રા કાઢવાનું વિચારી રહી છે.શક્ય છે કે આ યાત્રા અરુણાચલ પ્રદેશના પાસીઘાટથી ગુજરાતના પોરબંદર સુધી કાઢવામાં આવે.પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આ જાણકારી આપી. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન યાત્રા અંગે સંકેત આપ્યા હતા.રાહુલ ગાંધીએ પાર્ટી […]

રાજકરણમાંથી નિવૃત્તિ મામલે સોનિયા ગાંઘીએ તોડી ચુપ્પી, કહ્યું ‘હું ક્યારેય રિટાર્યડ થઈ નથી અને થવાની પણ નથ

સોનિયા ગાંઘીએ પોતાના રિયાર્ડને લઈને તોડી ચુપ્પી કહ્યું હું રિટાર્ય થી નથી અને એવું વિચાર્યું પણ નથી દિલ્હીઃ- કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી રાજનીતિમાંથી નિવૃત્ત થવાના છે તેવી અનેક અટકળો મીડિયામાં છવાઈ હતી જો કે હવે પોતે સોનિયા ગાંઘીએ આ મામલે ચુપ્પી તોડીને એક નિવેદન આપ્યું છે જેમાં આ બાબતનો તેમણે સાફ ઈનકાર કરી દીધો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code