1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પંજાબ સરકારની જાહેરાત,ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને મળશે જંગી ડિસ્કાઉન્ટ 

ચંડીગઢ:ભારતમાં કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો પણ ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા પર ભાર આપી રહી છે.તે જ સમયે, પંજાબ સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (PEVP) 2022 ને પણ મંજૂરી આપી છે.પ્રકૃતિની સાથે સાથે સામાન્ય લોકોને પણ આ પોલિસીનો લાભ મળશે.તેનો લાભ પંજાબના લોકોને પહેલા આવો અને પહેલા મેળવોના આધારે આપવામાં આવશે. EV ના પ્રથમ એક લાખ ખરીદનારને […]

ઉત્તર પ્રદેશની સરકાર ગર્ભવતી મહિલાઓની પડખે આવી – હવેથી ખાનગી હોસ્પિટલોમાં મફતમાં થશે તપાસ

ઉત્તરપ્રદેશમાં  ગર્ભવતી હિલાઓને ખાસ સુવિધા પ્રાઈવેટ દવાખાનાઓમાં પણ તપાસ થશે ફ્રીમાં દિલ્હીઃ- ઉત્તરપ્રદેશની સરાક સતત મહિલાઓ માટે મદદરુપ સાબિત થઈ રહી છે ત્યારે હવે ગર્ભવતી મહિલાઓની પડખે ઉત્તરપ્રદેશની સરકાર આવી છે.રાજ્ય સરકાર ગર્ભવતી મહિલાઓને સુવિધાની મોટી ભેટ આપવા જઈ રહી છે. જો સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય, તો તેમને […]

ગુવાહાટી જી-20 અંતર્ગત પ્રથમ યુથ20 ઇન્સેપ્શન મીટિંગ 2023ની યજમાની કરશે

દિસપુર:ગુવાહાટી જી-20 અંતર્ગત 6થી 8 ફેબ્રુઆરી, 2023 સુધી પ્રથમ યુથ20 (વાય 20) ઇન્સેપ્શન મીટિંગ 2023ની યજમાની કરશે.આ બેઠક આઈઆઈટી-ગુવાહાટી કૅમ્પસમાં યોજાશે.આ સમિટ વિદ્યાર્થીઓને વિશ્વભરના પ્રેક્ષકો માટે તેમનાં મંતવ્યો વ્યક્ત કરવાની તક પૂરી પાડશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર વાય૨૦ પ્રતિનિધિઓ સાથે ‘યુવા સંવાદ’ યોજશે, ત્યારબાદ વિવિધ થીમ્સ પર શ્વેતપત્રનું લોકાર્પણ કરશે. આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા શર્મા આસામના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોના સંશોધન પત્રો પણ […]

પીએમ મોદી આજે બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી વિકનો કરશે આરંભ…E 20 પેટ્રોલનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી  ઇન્ડિયા એનર્જી વીકનો કરશે આરંભ E 20 પેટ્રોલનું કરશે ઉદ્ઘાટન બેંગલુરુઃ-  દેશના  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આજરોજ  સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરાશે.  આ પ્રસંગે સૌર અને પરંપરાગત ઉર્જા સંચાલિત રસોઈ પ્રણાલીનું અનાવરણ  પણ પીએમ મોદી કરશે ઉપરાંત 20 ટકા ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલનું ઉદ્ઘાટન કરશે.  આ  એનર્જી વિકની ઉજવણીમાં ઊર્જા ક્ષેત્રની અગ્રણી […]

Tripura Election: અમિત શાહ આવતીકાલે ત્રિપુરામાં 2 ચૂંટણી રેલી કરશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ આ જાણકારી આપી.વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, શાહ રવિવારે 11.30 વાગ્યે એમબીબી એરપોર્ટ પહોંચશે અને સોમવારે ખોવાઈ જિલ્લાના ખોવાઈ અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સંતિર બજારમાં બે રેલીઓને સંબોધિત કરશે.આ પછી તેઓ અગરતલામાં રોડ શોમાં હાજરી આપશે. બીજેપી નેતાએ કહ્યું કે,ગૃહમંત્રીની રેલીઓને […]

પીએમ મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું હતું.આ પ્રસંગે તેમણે કબડ્ડી મેચ પણ નિહાળી હતી. જયપુર ગ્રામીણથી લોકસભાના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ વર્ષ 2017થી જયપુર મહાખેલનું આયોજન કરી રહ્યા છે. જનમેદનીને સંબોધતા વડાપ્રધાન આ મેગા કૉમ્પિટિશનમાં મેડલ જીતનારા ખેલાડીઓ, કોચીસ અને પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે, ખેલાડીઓએ માત્ર ભાગ લેવા […]

સુપ્રીમ કોર્ટના પાંચ નવા જજ 6 ફેબ્રુઆરીએ લેશે શપથ

સુપ્રીમ કોર્ટના જજ લેશે શપથ પાંચ નવા જજ કાલે લેશે શપથ ચીફ જસ્ટિસ લેવડાવશે શપથ દિલ્હી:કેન્દ્ર દ્વારા શનિવારે સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરાયેલા પાંચ નવા ન્યાયાધીશો 6 ફેબ્રુઆરીએ શપથ લેશે.સુપ્રીમ કોર્ટના સૂત્રોએ આ માહિતી આપી છે.તેમણે કહ્યું કે,ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટ પરિસરમાં એક સમારોહ દરમિયાન પાંચ જજોને શપથ લેવડાવશે. આ પહેલા દિવસે કાયદા મંત્રી કિરેન […]

ભારત સરકારની તાબડતોડ કાર્યવાહી,લોન અને સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ,ચીન સાથે હતી સબંધિત!

દિલ્હી:ભારત સરકારે ચાઈનીઝ કનેક્શન સાથે લોન અને સટ્ટાબાજી માટે લગભગ 125 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ એપ્સ પર કાર્યવાહી કરી છે.ભારત સરકારે 138 સટ્ટાબાજીની એપ અને 94 લોન આપતી એપ પર પ્રતિબંધ મૂક્યો છે જે ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે ખતરો છે. આ એપ્સ વિશે કહેવામાં આવી રહ્યું છે કે […]

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન

દિલ્હી:પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું રવિવારે નિધન થયું છે.સ્થાનિક મીડિયાએ આ માહિતી આપી છે.યુનાઈટેડ અરબ અમીરાતની અમેરિકન હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, તેઓ અમાયલોઇડોસિસ રોગથી પીડિત હતા. મુશર્રફને અમાયલોઇડોસિસની ફરિયાદ બાદ ગયા વર્ષે 10 જૂનના રોજ યુએઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે ધીમે ધીમે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરમાં ફેરવાઈ ગઈ હતી.ગયા […]

આજે સંત શિરોમણી ગુરુ રવિદાસ જયંતિ,PM મોદી,CM યોગી સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે સંત રવિદાસજીની જન્મજયંતિ છે.સંત રવિદાસજીએ કહેલા સૂત્રોનો જીવનમાં અમલ કરવાથી આપણી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને આપણે સુખ-શાંતિ મેળવી શકીએ છીએ.આજે સંત રવિદાસજીની જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ તેમને નમન કર્યા છે. સંત રવિદાસજીને તેમની જન્મજયંતિ પર વંદન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંકલ્પને પુનરાવર્તિત કરવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code