1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

PM મોદી આજે દેશની 8મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે,દક્ષિણ ભારતને બીજી ટ્રેન ભેટ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે.વડાપ્રધાન કાર્યાલય (PMO) એ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. PMOએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે […]

તમારા બાળકની સારી પરવરીશ માટે  તેને સાચા અને ખોટાનો તફાવત સમજાવો, જાણો કઈ રીતે કરશો આ કામ

દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક સારા માર્ગ પર ચાલે,બાળકને આ માટે માતા પિતા સાચા ખોટાનો પણ તફાવત સમજાવતા હોય છે. બાળકને હંમેશાથી નાની નાની બાબતો જો ખબર હશે તો મોટા થઈને બાળકોને હેરાન ન થવું પડે. બાળકોને તમે તમારા વચ્ચે રાખીને પ્રેમથી આ બધી જ બબાતો શીખવી શકો છો બસ આ માટે તમારે […]

ગણતંત્ર દિવસ પહેલા કડક સુરક્ષા,26 જાન્યુઆરી સુધી ગુરુગ્રામમાં ડ્રોન, લાઇટ એરક્રાફ્ટ, ગ્લાઈડર, પતંગ ઉડાડવા પર પ્રતિબંધ

દિલ્હી:ગુરુગ્રામ જિલ્લા પ્રશાસને પ્રજાસત્તાક દિવસ પહેલા કડક સુરક્ષા વચ્ચે ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે.શુક્રવારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કમિશનર નિશાંત કુમાર યાદવ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ડ્રોન, માઇક્રોલાઇટ (અલ્ટ્રા-લાઇટ) એરક્રાફ્ટ, ગ્લાઇડર્સ, હોટ એર બલૂન, પતંગ અને ચાઇનીઝ માઇક્રોલાઇટ વાહનોના ઉડ્ડયન પર 26 જાન્યુઆરી સુધી પ્રતિબંધ રહેશે. […]

ઉત્તરાયણ આજે કે કાલે? જાણો અહીં ઉત્તરાયને લગતી અનેક બાબતો, શુભ મહૂર્તથી લઈને દાનની વિશેષતાઓ સુધી

ઘણા લોકો આવતી કાલે ઉત્તરાયણ મનાવશે જો કે આજે પણ ઉત્તરાયણનો દિવસ છે દેશભરમાં 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિનો તહેવાર ઉજવવામાં આવે છે , હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ એ વર્ષનો પ્રથમ તહેવાર છે. જ્યારે […]

આતંકીઓના દેશમાં જ આતંકી હુમલો -પાકિસ્તાનના પેશાવરમાં આતંકીઓ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, ત્રણ પોલીસ કર્મીઓના મોત

પાકિસ્તાનમાં પોલીસની ટૂકડી પર હુમલો 3 પોલીસ કર્મીઓના થયા મોત દિલ્હીઃ- પાકિસ્તાન કે જે આતંકવાદ માટે જાણીતો દેશ છે વિશઅવભરમાં પાકિસ્તાનની આતંકવાદને સમર્થન આપવા મામલે નિંદા થઈ રહી છે ત્યારે પાકિસ્તાન પરણ હવે આતંકીઓનો શિકાર બનતું જઈ રહ્યું છે.પાકિસ્તાનમાં પણ આતંકીઓ હુમલાઓ કરી રહ્યા ચે એટલે કે આતંકવાદીઓના ઘરે જ આતંકવાદ ફેલાતો જોવા મળ્યો છે […]

હિમાચલ પ્રદેશના ઘર્મશાલામાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોધાઈ

હિમાચલ પ્રદેશની ઘરતી ઘ્રુજી ઉઠી હિમાચલના ઘર્મશાલામાં ભૂકંપના આચંકા અનુભવાયા શિમલા- દેશના કેટલાક પહાડી વિસ્તારોમાં અનેક વખત ભૂકંપના આંચકાઓ આવતા હોય છે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક દિવસ પહેલા જ મોડી રાતે ભૂકંપ આવ્યો હતો ત્યારે હવે હિમાચલ પ્રદેશની ઘરતી પણ ફરી એક વખત ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિહત પ્રમાણે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારની વહેલી સવારે  […]

ચાલો પતંગ ઉડાવીએ.પણ પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ..

રાજકોટ:રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે.પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને તેના મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આથી, રાજ્યભરમાં ‘જીવો, જીવવા દો અને જીવાડો’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે કરુણા અભિયાન કાર્યરત કરાયું છે. […]

દિલ્હીમાં ઠંડીનો કહેર – આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

દિલ્હીમાં ઠંડીનો કહેર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું દિલ્હીઃ- દેશભરમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં ભઆરે ઠંડી અને શીતલહેર જોવા મળી રહી છે,લોકો ઠંડીમાં કાપી રહ્યા છે ત્યારે આગામી 3 દિવસ સુધી ઠંડીમાં રાહતની કોઈ જ સંભાવના નથી. ઉલ્લેખનીય છે કે પહાડી પ્રદેશોમાં ભારે બરફ વર્ષાની અસર મેદાની વિસ્તારો પર ઠંડીના […]

હવેથી આ રાજ્યની શાળાઓમાં ભણાવતાઓને સર કે મેડમ નહી પરંતુ માત્ર ટિચર તરીકે જ સંબોધન કરાશે

સામાન્ય રીતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકને સર કે મેડમ કહીને સંબોધતા હોય છે,જે કોઈ પણ શિક્ષક હોય તેને આ નામથી જ બોલાવાય છે,જો રે હવે કેરળમાં એક આદેશ જારી કરવામાં આવ્યો છે જે પ્રમાણે વિદ્યાર્થીઓએ માત્ર ટિચર કહીને જ પોતાના સર કે મેડેમને સંબોધવા પડશે. આ એક અનોખો નિયમ છે જે હવે કેરળમાં લાગુ […]

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના અંતિમ સંસ્કાર આવતીકાલે પૈતૃક ગામમાં કરાશે

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના અંતિમ  પૈતૃક ગામમાં કરાશે વિમાન માં લાવવામાં આવશે તેમનો પાર્થિવ દેહ દિલ્હીઃ- પૂર્વ કેન્દ્રીય મંત્રી  શરદ યાદવે 75 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે ત્યારે દેશભરના અનેક નેતાઓ તેમને શ્રદ્ધાજલી પાઠવી રહ્યા છે ગૃહમંત્રી શાહ પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવવા પહોચ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે તેમનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code