જમ્મુ કાશ્મીરમાં ગણતંત્ર દિવસ પહેલા જ આતંકીઓની નાપાક હરકત – બે સ્થળો પર વિસ્ફોટની ધટના
જમ્મુ કરાશ્મીરમાં બે સ્થળો એ વિસ્ફોટ ગણતંત્ર દિવસ પહેલા આતંક ફેલાવાનો પ્રયત્ન દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છએ ત્યારે હવે ગણતંત્ર દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે એવી સ્થિતિમાં આતંકીઓએ અહીની શાંતિ ભંગ કરવાનો નાપાક પ્રયત્ન કર્યો છે. જાણકારી અનુસાર આતંકવાદીઓએ નરવાલ વિસ્તારમાં બે વિસ્ફોટ કર્યા હતા જેમાં 7 લોકો ઘાયલ […]


