1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

જમ્મુ કાશ્મીરમાં ગણતંત્ર દિવસ પહેલા જ આતંકીઓની નાપાક હરકત – બે સ્થળો પર વિસ્ફોટની ધટના

જમ્મુ કરાશ્મીરમાં બે સ્થળો એ વિસ્ફોટ ગણતંત્ર દિવસ પહેલા આતંક ફેલાવાનો પ્રયત્ન દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છએ ત્યારે હવે ગણતંત્ર દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે એવી સ્થિતિમાં આતંકીઓએ અહીની શાંતિ ભંગ કરવાનો નાપાક પ્રયત્ન કર્યો છે. જાણકારી અનુસાર આતંકવાદીઓએ નરવાલ વિસ્તારમાં બે વિસ્ફોટ કર્યા હતા જેમાં 7 લોકો ઘાયલ […]

ઈજિપ્તના રાષ્ટ્ર્પતિ  24 થી 26 જાન્યુઆરી સુધી ભારતની મુલાકાતે – પીએમ  મોદી સાથે કરશે વાતાઘાટો, ગણતંત્રદિવસના મુખ્ય મહેમાન બનશે

મિશ્રના રાષ્ટ્રપતિ ભારત આવશે 24 થી 26 જાન્યુઆરી સુધી ભારતમાં રહેશે પીએમ મોદી સાથે વાતાઘાટો કરશે દિલ્હીઃ- ભારત વિશ્વભરમાં દરેક કેષઅત્રમાં આગળ ઊભરી આવતો દેશ બનતો જઈ રહ્યો છએ જેને લઈને વિદેશના સંબંધો ભારત સાથે વધુ મજબૂત બની રહ્યા છે અને તે જ કારણોથી અનેક વિદેશના નેતાઓ ભારતની મુલાકાત પણ લઈ રહ્યા છએ ત્યારે આજરોજ […]

પીએમ મોદીની રેલીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી

પીએ મોદીની રેલીમાં ઘુસતા વ્યક્તિની ઘરપકડ નકલી પોલીસ બનીને ઘુસવાનો કર્યો હતો પ્રયાસ દિલ્હીઃ- પીએમ મોદી બે દિવસ પહેલા જ્યારે મહારાષ્ટ્રમાં રેલી યોજી રહ્યા હતા આ દરમિયાન એક વ્યક્તિએ પોતાને સૈનિક બતાવીને રેલીમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો જો કે નકલી સૈનિક બનેલા શખ્સની પોલીસે ધરપકડ કરી છે.  પીએમ મોદી મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પહોંચે તેના 90 […]

દેશમાં સુરક્ષા એજન્સીઓ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ – અમિત શાહ

 સુરક્ષા એજન્સીઓ  વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ – અમિત શાહ હવે ભારતની કોઈ અવગણના નબી કરી શકે દિલ્હીઃ- ભારત દેશ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ આવધી રહ્યો છે ત્યારે આ બબાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓ તેમની સર્વોપરિતા સ્થાપિત કરવામાં સફળ રહી છે અને હવે કોઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં દેશની […]

વિદેશ મંત્રી એસ જયશંકરે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે અને તેમના ભાઈ ગોટબાયા સાથે મુલાકાત કરી –   પરસ્પર હિતના મુદ્દાઓ પર કરી ચર્ચા

વિદેશ મંત્રી  જયશંકર શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના ભઆઈને મળ્યા પરસ્પર બન્ને દેશોના હિતના મુદ્દાઓને લઈને કરી ચર્ચા   દિલ્હીઃ- વિદેશમંત્રી એસ  જયશંકરે વિતેલા દિવસને  શુક્રવારના રોજ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે અને તેમના નાના ભાઈ ગોટાબાયા રાજપક્ષે સાથે ખાસ  મુલાકાત કરી  હતી ,આ મુલાકાત દરમિયાન  પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ મુલાકાત […]

સમગ્ર ઉત્તરભારતમાં ઠંડીનું જોર – દિલ્હી સહીત કેટલીક જગ્યાઓએ આજે વરસાદની સંભાવના

ઉત્તરભારતમાં ઠંડીનો કહેર યથાવત દિલ્હી સહીતના વિસ્તારોમાં વરસાદની આજે સંભાવના દિલ્હીઃ- હાલ દેશભરમાં ભારે ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે ખાસ કરીને હિમાચલ અને જમ્મુંમાં થતી બરફ વર્ષાની અસર મેદાની વિસ્તાર દિલ્હી, પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં જોવા મળી છે,સમગ્ર ઉત્તરભારત હાલ ઠંડીની ઝપેટમાં છે આ વિસ્તારો હાલ શીતલહેરનો સામનો કરી રહ્યા છે ત્યારે શીતલહેરની સ્થિતિ વચ્ચે […]

દરિયાઈ ક્ષેત્રે ભારતની તાકાત થશે બમણી – INS વાગીરને 23 જાન્યુઆરીએ ભારતીય નૌસેનામાં સામેલ કરાશે

દરિયાઈ ક્ષએત્રમાં ભારતની તાકાત થશે બમણી એનઆઈએસ- વાગીર 23 તારીખે નૌસોનામાં સામે લ થશે દિલ્હીઃ- ભારત દેશ પોતાની ત્રણેય સેનામાં વધુને વધુ તાકાતવર બનતો દેશ તરીકે ઊભરી રહ્યો છે આ સાથે જ મહત્વની વાત એ છે કે પીએમ મોદીના આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ અનેક સુરક્ષા યંત્રો અને સાધનો ભારતમાં જ નિર્માણ થઈ રહ્યા છે […]

સ્વિગીએ 380 કર્મચારીઓની છટણીની કરી જાહેરાત -સીઈઓએ કહ્યું આ નિર્ણય લેવો કંપની માટે ખૂબ મુશ્કેલ હતો

સ્વિગીએ 380 કર્મીઓને નોકરીમાંથી કાઢ્યા સીઈઓનું નિવેદન આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો દિલ્હીઃ- સ્વિગી ફૂડ ડિલવરી એપ કે જે ભારતમાં ખૂબ જાણીતી છે ,આ એપ દ્રારા અનેક લોકો ઘરબેઠા પોતાનું ફૂડ મંગાવી શકે છે જો કે કંપનીએ હાલમાં કેટલાક કર્મીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે જેને લઈને કંપનીના સીઈઓનું કહેવું છે કે નોકરીમાંથી કાઢવાનો નિર્ણય […]

DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયા પર ફટકાર્યો 30 લાખનો દંડ -પાયલોટનું લાયસન્સ પણ સસ્પેન્ડ

ડિજીસીએ એ એર ઈન્ડિયા પર 30 લાખનો દંડ ફચકાર્યો પાયલોચટનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું દિલ્હીઃ- દેશમાં વિમાન સેવાને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક ફરીયાદો સામે આવી રહી છે, અનેક વખત વિમાનમાં ખઆમી સર્જવાની ઘટના તો વળી પેસેન્જરને લીધા વિના ફ્લાઈટ ટેકઓફ કરી દેવાની ઘટનાઓ પણ જોવા મળી છે ત્યારે હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન […]

દેશના 71 હજાર યુવાનોને નોકરીની ભેંટ – પીએમ મોદીએ યુવાઓને રોજગારમેળામાં નિમણૂક પત્ર આપ્યા

દેશના 71 હજાર યુવાઓને મળી નોકરી રોજગાર મેળામાં પીએમ મોદીએ નિમણૂક પત્ર સોંપ્યા દિલ્હીઃ- દેશની સત્તા પર જ્યારથી પ્રધાનમંત્રી પદ પર નરેન્દ્ર મોદીજી આવ્યા છએ ત્યારેથી દેશના યુવાઓને લઈને અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે આ હેઠળ રોજગાર મેળાઓ પણ યોજાય છે જેમાં મોટા પ્રમાણમાં યુવાઓને નોકરીની તક સાંપડે છએ ત્યારે એજરોજ વડા પ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code