1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આગામી ચૂંટણી માટે મતદારોને પ્રેરિત કરવા માટે ચૂંટણી પંચનું ગીત ‘મૈં ભારત હૂં’,સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

દિલ્હી:ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) આ વર્ષે નવ વિધાનસભાની ચૂંટણીઓ અને આવતા વર્ષના પ્રારંભમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કમર કસી રહ્યું છે, જેનો ઉદ્દેશ નવીન સંચાર વ્યૂહરચનાઓ દ્વારા મતદાનની ટકાવારી વધારવાનો છે. આ વિવિધ પહેલમાંની એક પહેલ તરીકે ઇસીઆઈએ સુભાષ ઘાઇ ફાઉન્ડેશન સાથે જોડાણમાં એક ગીત – ‘મૈં ભારત હૂં, હમ ભારત કે મતદાતા હૈં’નું નિર્માણ કર્યું હતું, આ ગીતમાં […]

મણિપુરના ઉખરુલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0ની નોંધાઈ તીવ્રતા

મણિપુરમાં ભૂકંપના આંચકા  4.0ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં  ઇમ્ફાલ:મણિપુરના ઉખરુલમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ,નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે લગભગ 6:14 વાગ્યે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની […]

યુપીના અનેક જિલ્લાઓમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.2 ની નોંધાઈ તીવ્રતા

લખનઉ:યુપીમાં શુક્રવારે મોડી રાત્રે લગભગ 9:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કહેવામાં આવી રહ્યું છે કે,ભૂકંપનું કેન્દ્ર શામલી હતું.કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી.જોકે,આવેલા ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજવા લાગી. ભૂકંપની જાણ થતાં જ કેટલાક લોકો ગભરાઈને […]

ફિલ્મ ‘આશિકી 3’ માં કાર્તિક આર્યન સાથે જોવા મળશે સારા અલી ખાન

આશિકી 3 માં કાર્તિક આર્યન જોવા મળશે સારા અલીખાન પણ લીડરોલમાં મુંબઈઃ- આશિકી ફિલ્મ ખૂબ જ સુપર હીટ રહી હતી દર્શકો વતી આ ફિલ્મને ઘણો સારો પ્રતિસાદ મળઅયો હતો ત્યાર બાદ આશિકી 2 બનાવામાં આવી જે પણ હીટ રહી ત્યારે હવે આશિકી 3ની પણ તૈયારીઓ શરુ કરવામાં આવી ચૂકી છે. ફિલ્મ આશિકી 3માં લીડરોલમાં કાર્તિક […]

જળ મંત્રાલય દ્વારા સંસદમાં પ્રદૂષિત નદીઓનો ઉલ્લેખ, તમિલનાડુની નદી પ્રદુષણ મામલે મોખરે

સંસદમાં પ્રદુષિતા નદીનો મુદ્દો ઉઠ્યો દેશની અનેક નદીઓમાં તમિલનાડુની નદી સૌથી વધુ દુષિત દિલ્હીઃ- દેશભરમાં અનેક નદીઓ આવેલી છે,જેમાં ગંગા નદી પવિત્ર નદીઓમાની એક છે,જો કે છેલ્લા ઘણા સમયથી સરકાર પ્રદુષિત નદીઓને સાફ કરવાનું અભિયાન ચલાવી રહી છે ત્યારે સંસંદમાં પણ પ્રદુષિત નદીઓનો મુદ્દો ઉઠ્યો છે. પ્રદુષિત નદીઓમાં ગુજરાત અને તમિલનાડુ જ મોખરે છે. વિતગ […]

ભારતમાં પ્રથમ વખત પાટા પર દોડતી જોવા મળશે હાઈડ્રોજન ટ્રેન- આ ટ્રેનને વંદે મેટ્રો તરીકે ઓળખવામાં આવશે

ભારતમાં પણ ચાલશે હાઈડ્રોજન ટ્રેન આ ટ્રેનની શરુઆત 2023મા જ કરાશે આ ટ્રેનને વંદે મેટ્રો ટ્રેન કહેવામાં આવશે દિલ્હી : ભારતીય રેલ્વે દિવસેને દિવસે ઘણી પ્રગતિ કરી રહ્યું છે જેનું ઉદાહરણ તાજેતરમાં વંદે ભારત ટ્રેનમાં જોવા મળ્યું છે ત્યારે હવે હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન પાટા પર દોડાવા નું  ભારતનુ લક્ષ્ય છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અને રેલવે […]

આસામના CMની મોટી કાર્યવાહી,બાળ વિવાહ કરાવવા કે કરાવનાર 1800 લોકોની ધરપકડ

દિસપુર: આસામ પોલીસે ચાઈલ્ડ મેરિજના મામલામાં ગુરુવારથી કાર્યવાહી તેજ કરી છે.પોલીસે અત્યાર સુધીમાં 1800 લોકોની ધરપકડ કરી છે.આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ જાણકારી આપી.આ પહેલા આસામના સીએમએ કહ્યું હતું કે,રાજ્યમાં બાળ લગ્નના 4004 કેસ નોંધાયા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુરુવારે કહ્યું હતું કે,તેમની સરકાર રાજ્યમાં બાળ લગ્નને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.એટલું […]

મુંબઈમાં ફરી આતંકી હુમલાનું જોખમ NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યો

મુંબઈમાં ફરી આતંકી હુમલાનું જોખમ NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યો દિલ્હીઃ- આપણા દેશ પર સતત આતંકીઓની નજર રહેલી હોય છએ તેઓ દેષશની શઆંતિને ભઁગ કરવાના પ્રયત્નમાં રહેલો હોય છે ત્યારે મુંબઈ પર ફરી એક વખત આતંકી હુમલાનું જોખમ જોવા મળી રહ્થીયું છે પ્આરાપ્ત વિગત પ્રમાણે  ફરી એકવાર મુંબઈને આતંકી હુમલાથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. […]

PM મોદીએ 2019થી લઈને અત્યાર સુધી કરી 21 વિદેશ યાત્રાઓ,જાણો કેટલો થયો ખર્ચ  

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019 થી અત્યાર સુધીમાં 21 વિદેશ પ્રવાસો પર 22.76 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે, સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિએ 2019 થી આઠ વિદેશ યાત્રાઓ કરી છે, જેના પર 6.24 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં […]

પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસ્યું,BSFએ તેને તોડી પાડ્યું

શ્રીનગર:બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ગુરુવારે મોડી રાત્રે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા ભારતમાં પ્રવેશતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,પંજાબના અમૃતસર સેક્ટરમાં રિયર કક્કર બોર્ડર ચોકી પાસે રાત્રે લગભગ 2.30 વાગ્યે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,શુક્રવારે સવારે ડ્રોન સરહદની વાડ અને ઝીરો લાઇન વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code