1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કેરળમાં બર્ડફ્લૂની એન્ટ્રી, સરકારી પોલ્ટ્રી ફાર્મમાં 1500થી વધુ મરઘીઓના મોત

કેરળમાં બર્ડફ્લૂનો આતંક 1800 મરધીોના થયા મોત કોઝિકોડીઃ- દેશમાં ફરી એક વખત બર્ડફ્લૂએ દસ્તક આપી છે પ્રાપ્ત વિગત પ્રમાણે કેરળમાં હજારો મરઘીઓના બર્ડફ્લૂના કારણે મોત નિપજ્યા છે. ખાસ કરીને કેરળના કોઝિકોડ જિલ્લામાં બર્ડ ફ્લૂના પ્રસારને કારણે મોટી સંખ્યામાં મરઘીઓના મોત થયા છે. આ મામલો કોઝિકોડમાં સરકારી મરઘાં ઉછેર કેન્દ્રનો છે. જાણકારી અનુસાર અહીં બર્ડ ફ્લૂના ચેપને […]

સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજી ‘રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર’ તરીકે જાહેર કરવાની માંગણી પર કોર્ટ આવતા મહિને કરશે સુનાવણી,

રામસેતુને રાષ્ટ્રીય ઘરોહર જાહેર કરવા બાબતની અરજી કોર્ટ આવતા મહિને કરશે આ મામલે સુનાવણી દિલ્હીઃ- રામસેતુ ભારતના લોકોની આસ્થા સાથે જોડાયેલો છે, જેને લઈને તેને રાષ્ટ્રીય ઘરોહર જાહેર કરવાની માંગણી વર્ષ 2022 થી કરવામાં આવી રહી છે,રામસેતૂને હેરિટેજ જાહેર કરવાની માગવાળી અરજી પર  ઘણી  સુનાવણી પણ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલે આવતા મહિને […]

ભારતમાં બનેલી કફ સિરપને લઈને WHO એ આપી ચેતવણી -ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો મામલો

ભારતની કફ સિરપ વિવાદમાં હવે આ બબાતે WHO એ ચેતવણી જારી કરી દિલ્હીઃ- છેલ્લા ઘણા સયથી ભારતની કફ સિરપને લઈને વિવાદ ચાલી રહ્યો છે,વાત જાણે એમ હતી કે ઉઝબેકિસ્તાનમાં કફ સિરપને કારણે 60થી વધુ બાળકોના મોત થયા હતા ત્યાર બાદ વર્લ્ડ હેલ્થ ઓગ્રોનાઈઝેશને આ મામલે દખલગીરી કરી હતી ત્યારે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ ભલામણ […]

પીએમ મોદી એ વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટનું કર્યું ઉદ્ઘાટન – કહ્યું, ‘ગ્લોબલ સાઉથ વૈશ્વિક પડકારો માટે જવાબદાર નથી”

વૈશ્વિક પડકારો માટે ગ્લોબલ સાઉથ નથી જવાબદર – પીએ મોદી વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને મોદીએ કર્યું સંબોધિત દિલ્હીઃ-આજરોજ ગુરવાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને  સંબોધિત કર્યું હતું, પીએમ મોદીએ  કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે હું આ સમિટમાં તમારું સ્વાગત કરી રહ્યો છું.તમારો આભાર વ્યક્ત […]

શાહરુખ ખાન-દિપીકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’નું સોંગ ‘બે શર્મરંગ’ કોન્ટ્રોવર્સી વચ્ચે પણ ટોપ 5 માં નંબર 1 પર

બેશર્મ રંગ સોંગને ટોપ 5 મા સ્થાન મેળવ્યું અનેક વિવાદ બાદ પણ સોંગનો જાદૂ છવાયો આજ ફઇલ્મનું ટાઈટલ સોંગ ટોપ 5માં 3જા નંબર પર મુંબઈઃ બોલિવૂડના બાદશાહ કહો કે કિંગ ખાન તેમની ફિલ્મ પઠામ થોડા જ દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે,જો કે આ ફિલ્મ રિલીધ પહેલા જ ઘણી ચર્ચામાં રહી છે,ફિલ્મમાં દિપીકા પાદુકોણે ઓરેન્જ કલરની […]

ઉત્તરભારમાં વધશે ઠંડી, હવામાન વિભાગનું એલર્ટ, દિલ્હીમાં હળવા વરસાદની શક્યતાઓ

દિલ્હીમાં હળવા વરસાદની શક્યતાઓ ઉત્તરભારતમાં કાતિલ ઠંડી દિલ્હી-  દેશમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે હિમાચલ અને જમ્મુ માં બફર વર્ષાના કારણે તેની અસર મેદાની વિસ્તારો પર જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સહીત ઉત્તરપ્રદેશ અને દિલ્હી,હરિયાણામાં આગામી દિવસોમાં ભારે ઠંડીની આગાહી કરાઈ છે જો […]

PM મોદીએ  ઈઝરાયલના વડા નેતન્યાહુ સાથે ફોન પર કરી વાત – દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા મામલે સહમતિ દર્શાવી

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી જ્યારથી સત્તામાં આવ્યા છએ ત્યારથી ભારત દેશના વિદેશ સાથએના સંબંધો વધુ મજબૂત બન્યા છે, ત્યારે હવે વિતેલા દિવસને બુધવારની સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. ઓ વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ બંને નેતાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાની ક્ષમતા પર […]

કેન્દ્ર સરકારનો મહ્તવનો નિર્ણય, હજયાત્રાનો વીઆઈપી ક્વોટા કરશે નાબૂદ – ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે

હજનો વીઆઈપી ક્વોટા થશે નાબૂદ કેન્દ્ર સરકાર લેશે મહત્વનું પગલું સામાન્ય લોકોને થશે ફાયદો દિલ્હીઃ- હજયાત્રીઓના વીઆઈપી ક્વોટાને લઈને કેન્દ્ર સરકાર મહત્વનું પગલુ ભરવા જઈ રહી છે જે પ્રમાણે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રએ હજમાં વીઆઈપી ક્વોટાને દૂર કરવાનો નિર્ણય લીધો છે  જેનું કારણ એ છે કે જેનાથી સામાન્ય […]

કેબિનેટે રાષ્ટ્રીય સ્તરની મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ એક્સપોર્ટ સોસાયટીની સ્થાપનાને મંજૂરી આપી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સંબંધિત મંત્રાલયો ખાસ કરીને વિદેશ બાબતોના મંત્રાલય અને વાણિજ્ય વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેમની નિકાસ સંબંધિત નીતિઓ, યોજનાઓ અને એજન્સીઓ દ્વારા સહકારી અને સંબંધિત સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓની નિકાસ હાથ ધરવા માટે ‘સમગ્ર સરકારી અભિગમ’ ને અનુસરીનેના સમર્થન સાથે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્ટ, 2002 હેઠળ રાષ્ટ્રીય સ્તરની મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ […]

કેન્દ્રએ નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજનાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” તરીકે નામ આપ્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મંત્રીમંડળે અંતોદય અન્ન યોજના (AAY) અને પ્રાથમિક ઘરગથ્થુ (PHH) લાભાર્થીઓને મફત અનાજ આપવા માટેની નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજનાને મંજૂરી આપી હતી,જે 1લી જાન્યુઆરી 2023થી અમલમાં આવી.નવી યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) તરીકે નામ આપવામાં આવ્યું છે.નવી યોજનાનો અમલ 1લી જાન્યુઆરી 2023થી શરૂ થયો છે, જેનાથી 80 કરોડથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code