1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દિલ્હી-NCRના હવામાનમાં પલટો,જોરદાર પવન સાથે ઝરમર વરસાદ,જાણો 24 કલાક માટે શું છે એલર્ટ

દિલ્હી-એનસીઆરમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે.નોઇડા, ગ્રેટર નોઇડા, ફરીદાબાદ અને નવી દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ જોવા મળ્યો છે.દિલ્હી અને નોઈડામાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીના જાફરાબાદ, નજફગઢ, દ્વારકા, પાલમ, સફદરજંગ, લોધી રોડ, IGI એરપોર્ટ, વસંત કુંજ અને આયા […]

ભારત જોડો યાત્રાનો આજે છેલ્લો દિવસ,રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગરનો લાલચોક સીલ

શ્રીનગર:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે પૂરી થવાના આરે છે.દેશના અલગ-અલગ રાજ્યોમાંથી થઈને આ સમયે રાહુલની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચી છે.ઘાટીની કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી અટક્યા વિના અને થાક્યા વિના ચાલવાનું ચાલુ રાખે છે. ભારત જોડો યાત્રા માટે […]

પીએમ મોદી આજે રેડીયો પર 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોઘિત કરશે – આજે 97મો એપિસોડ

પીએમ મોદી કરશે મન કી બાત આજે આ કાર્યક્રમનો 97મો એપિસોડ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 97 મો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થવા નો છે.ઉલ્લેખનીય છે કે દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદીનો આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે.આ સાથે જ વર્ષ 2023નો આ તેમનો પ્રથમ મનકી બાતનો કાર્યક્રમ હશે.  આજે […]

ઈરાનમાં 5.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ – 7 લોકોના મોત સહીત 400થી વધુ લોકો

ઈરાનમાં જોરદાર ભૂકંપ 7 લોકોના મોતના સમાચાર 400થી વધુ લોકો ઘાયલ દિલ્હીઃ- ઈરાનમાં ભૂકંપની ઘટના જાણી સામાન્ય બનતી જાય છએ અવાન નવાર અહી ભૂકંપ આવતો હોય છે ત્યારે ફરી એક વખત ઈરાનની ઘરતી ભયાનક રીતે ઘ્રુજી ઉઠી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોયા શહેરમાં શનિવારે રાત્રે આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો […]

બેંગ્લુરુમાં એરો ઇન્ડિયા શો દરમિયાન આજુબાજુના વિસ્તારમાં તમામ નોનવેજ ની દુકાનો બંધ રખાશે, જાણો કારણ

એરો ઈન્ડિયા શો દરમિયાન નોનવેજની દુકાનો રહેશે બંધ નિયમોનું ઉલન્ઘન કરનાર સામે કાર્યવાહી કરાશે બેંગલુરુઃ-બેંગલુરુમાં એરો ઈન્ડિયા શો 13 થી 17 ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે તો તેને ધ્યાનમાં લેતા મ્યુનિસિપલ કોર્પોરેશનેએરો ઈન્ડિયા શોને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી માંસના સ્ટોલ, માંસાહારી હોટલો અને રેસ્ટોરાં બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકે […]

રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

દિલ્હી:રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે.કહેવામાં આવી રહ્યું છે કે અમૃત મહોત્સવ અંતર્ગત મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે.તે દર વર્ષે સામાન્ય લોકો માટે ખુલે છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા લોકો અહીં આવે છે. રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે […]

જે વસ્તુઓ નાગરિકોની એકતાની વિરુદ્ધ છે,તેનાથી દૂર રહેવું જોઈએ-રાજસ્થાનમાં બોલ્યા પીએમ મોદી

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા છે.PM મોદીએ ભીલવાડામાં ગુર્જર સમુદાયના દેવતા દેવનારાયણના 1111મા અવતાર દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.પીએમ મોદીએ ભગવાન દેવનારાયણને અવતાર ગણાવતા કહ્યું કે,દરેક વર્ગને તેમનામાં શ્રદ્ધા છે.તેઓ આજે પણ જાહેર જીવનમાં પરિવારના વડા જેવા છે. પીએમ મોદીએ કહ્યું કે,તેઓ ભગવાન દેવનારાયણના આશીર્વાદ લેવા આવ્યા છે.તેમણે ભગવાન દેવનારાયણના જીવનની […]

ગૃહમંત્રી અમિત શાહે હુબલીની કોલેજમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન, કોલેજના મહોત્સવને સંબોધતા પીએમ મોદીના કર્યા વખાણ

ગૃહમંત્રી અમિત શાહે હુબલીમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન  રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કર્ણાટક પ્રવાસે છે. તેમણે આજરોજ હુબલીમાં બીવીબી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સીએમ બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા. આ સાથે જદ અમિત શાહ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ […]

મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના,એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 ફાઈટર જેટ ક્રેશ

ભોપાલ:મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા.માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો.રક્ષા મંત્રીએ આ ઘટના અંગે […]

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓ શરૂ,26 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ

દહેરાદુન:ઉત્તરાખંડમાં ચાર ધામોના દ્વાર ખોલવાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.શ્રી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિએ ચાર ધામો ખોલવાનો સમય અને દિવસ નક્કી કર્યો છે.મંદિર સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે, કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.જે બાદ પ્રશાસન તરફથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code