1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

અમરનાથ યાત્રા પહેલા મોકડ્રિલનું આયોજન કરાયું, સુરક્ષા માં કોઈ કચાસ ન રહે તે માટે પૂર્વ તૈયારીઓ

શ્રીનગર – અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અહી આવતા યાત્રીઓની સુરક્ષા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે આ વખતે  કડક સુપરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આ સહીત અમરનાથ યાત્રા 1 લી જુલાઈથી શરુ થવા જઈ રહી છે તેના ભાગ રુપે મોકડ્રિલનું પણ આયોજન કરાયું હતું જેથી કરી સુરક્ષામાં કોઈ કચાસ […]

ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓ 15 કિ.મી લાંબા ટ્રાફિકમાં ફસાયા, અનેક હોટલો પણ ફુલ

હિમાચલ પ્રદેશમાં વરસાદ બન્યો કહેર ફરવા આવેલા પ્રવાસીઓને મજાની બદલે મળી સજા શિમલાઃ-  દેશભરમાં ચોમાસાનું આગમન થી ચીક્યું છે ત્યારે ખાસ કરીને પહાડી વિસ્તાર ઉત્તરાખંડ ,હિમાચલ પ્રેદશમાં મેધરાજાએ એન્ટ્રીની સાથે જ તબાહી ફેલાવી છે હિમાચલ પ્રદેશની જો વાત કરીએ તો અહી ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની છે જેના કારણે કેટલાક માર્ગો અવરોઘિત બન્યા છે.અને રસ્તાઓ […]

વિદેશથી પરત આવતા જ મણિપુર મુદ્દે સક્રિય થયા પીએમ મોદી,ગૃહમંત્રી પાસેથી લીધી સ્થિતિની માહિતી

દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યુએસ અને ઇજિપ્તની રાજકીય મુલાકાતથી પાછા ફર્યા પછી તરત જ કેબિનેટના વરિષ્ઠ સાથીદારો અને અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી.આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને શહેરી બાબતો અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી હાજર રહ્યા હતા. પીકે મિશ્રા, વડાપ્રધાનના અગ્ર સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ આ […]

આસામના 20 જીલ્લામાં પુરની સ્થિતિથી 1 લાખથી વધુ લોકો પ્રભાવિત, હવામાન વિભાગે આજે પણ આપ્યું રેડ એલર્ટ

આસામમાં ચોમાસુ બેસે તે પહેલાજ પુરની સ્થિતિ વર્તાઈ 20 જીલ્લાના 1.20 લાખ લોકો સંકટની સ્થિતિમાં દિસપુરઃ-  છેલ્લા કેટલાક દિવસથી દેશના રાજ્ય આસામમાં પુરે તારાજી સર્જી છે,સ્થિતિ એવી છે કે રાજ્યના 20 જીલ્લાઓના 1 લાખ 20 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા વહિવટ તંત્ર પણ પરેશાન બન્યું છે. .જાણકારી પ્રમાણે રાજ્યના […]

PM મોદીની US મુલાકાત ભારતીયો માટે લાવી સારા સમાચાર – બાઈડન વહિવટ તંત્ર H-1B વિઝા પર નવી યોજના રજૂ કરશે

અમેરિકાએ ભારતીયો માટે નવી યોજના રજુ કરી  H-1B વિઝને લઈને ભારતીયોને થશે ફાયદો દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલસ અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતીયો માટે નવી યોજના રજૂ કરી શકે છે જેના થકી  H-1B વિઝા ઘરાવનારા લોકોને સીધો ફાયદો થશે. આ યોજનાને લઈને લોકોમાં ખુશી જોવા મળી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બાઈડને […]

અમરનાથ જવા માંગતા યાત્રીઓને એડવાન્સ હોટેલ બૂક કરવા પર મળશે 30 ટકાની છૂટ -AJHLA એ કરી જાહેરાત

ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશનની મોટી જાહેરાત એડવાન્સ હોટલ બૂક કરનારાઓને મોટી રાહત શ્રીનગરઃ- બર્ફાની બાબા અમરનાથની યાત્રા કરવા દેશભરમાંથી દર વર્ષે હજારો ભક્તો આવતા હોય છે ,આ યાત્રીઓને ધ્યાનમાં લેતા કેન્દ્રની સરકાર પમ સતત સુવિધાઓ યાત્રીઓ માટે વિકસાવતી રહેતી હોય છે ત્યારે હવે  ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશન એ દ્રારા પણ અમરનાથ […]

મણિપુરમાં સ્થિતિ સામાન્ય થતા ઘોરણ 1 થી 8 ની શાળાઓ 21 જૂનથી ખોલવાનો આદેશ

મણીપુરમાં શાળાઓ ખોલવામાં આવશે સ્થિતિ સામાન્ય થતા 21 જૂનથી 1-8 ઘોરણના વર્ગો ખોલાશે ઈમ્ફાલઃ-  દેશના રાજ્ય મણીપુરમાં 3 મેના રોજથી હિંસા શરુ થી હતી અહી હિંસાના કારણે ઈન્ટરનેટ સેવા પણ બેન કરાઈ હતી તો શાળાઓમાં પણ વેકેશન ખોલવામાં આવ્યું ન હતું જો કે રવિવારના રોજ અહી હીંસાની કોઈ ઘટના સામે ન આવતા અહી શાળાઓ ખોલવાના […]

લીલા રંગના આ ત્રળ ફળો તમારા આરોગ્યને કરે છે ફાયદો, જાણો તેમાં રહેલો ગુણો વિશે

આમ તો ફળો સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય જ છે,પરંતુ આજે એવા ત્રણ ફળઓ વિશે વાત કરીશું જે રંગમાં લીલા રંગના છે અને તમારા સ્વાસ્થ્યને પણ તાજુ રાખે છે ,જેનાથી તમારા શરીરમાં અનેક પોષક તત્વો મળી રહે છે આ ત્રણ ફળો છે ગ્રીન એપલ, કિવી અને જમરુખ તો ચાલો જાણીએ આ ત્રણય ફળોમાં રહેલા ગુણો વિશે. […]

વંદે ભારત ટ્રેન પહેલીવાર પટનાથી રાંચી માટે રવાના,6 કલાકની છે મુસાફરી, જુઓ રૂટ

બિહાર : વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ રન સોમવાર એટલે કે આજરોજ પટના અને રાંચી વચ્ચે શરૂ થઈ ગઈ છે. જેને જોવા માટે રેલવે સ્ટેશને પહોંચેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રાયલ રન બાદ ટૂંક સમયમાં જ વંદે ભારત ટ્રેન પટના-રાંચી વચ્ચે ચલાવવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ આજે પહેલીવાર પટનાથી રાંચી માટે રવાના થઈ. આ […]

પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ATS એ 4 શંકાસ્પદની કરી ધરપકડ

પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ 4 શંકાસ્પદની કરાઈ ધરપકડ અમદાવાદઃ-  ગુજરાતના પોરબંદરમાં આઈએસઆઈએડ આતંકી મોડ્યુએલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ હેઠળ 4 શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરાઈ છે. ગુજરાતના પોરબંદરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું તે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવની છે. એટીએસ દ્વારા ચાર લોકોને દબોચી પાડવામાં આવ્યા હોવાની માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code