1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય ત્રીજી બેઠકનો આજે ગોવામાં આરંભ

G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ગોવામાં આજથી બેઠક શરુ આ  બેઠક ત્રણ દિવસી યોજાશે દિલ્હીઃ- દેશભરમાં જી 20ને લઈને અનેક બેઠકો આયોજીત થઈ રહી છે,ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારે આજથી G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય ત્રીજી બેઠકનો આજથી ગોવામાં આરંભ થઈ રહ્યો છે. આજે 9 મેના રોજથી G-20 ડેવલપમેન્ટ વર્કિંગ […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મોત,મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા  

દિલ્હીમાં 24 કલાકમાં 37 નવા કેસ કોરોનાથી 2 લોકોના થયા મોત મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા કોરોનાથી 1 દર્દીનું નીપજ્યું મોત   દિલ્હી :દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધાઈ રહ્યા છે.સરકાર કોરોનાને રોકવા તમામ પ્રયાસો કરી રહી છે. રાજધાની દિલ્હીમાં સોમવારે […]

આતંકીઓને ભંડોળ પુરુ પાડવા મામલે કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં અનેક જગ્યાએ NIA ના દરોડા

જમ્મુ કાશ્મીરમાં NIAની કાર્યવાહી આતંકી ભઁડોળ મામલે અનેક જગ્યાએ દરોડા શ્રીનગરઃ- જમ્મપ કાશ્મીર કે જ્યં આતકી પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં જોવા મળે છે કેટલાક સંગઠનો દ્રારા આતંકીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય થી રહ્યું છે તેઓ આતંક ફેલાવનારાઓને ભંડોળ પુરુ પાડવાનું કામ પણ કરતા હોય છે ત્યારે હવને જમ્મુ કાશ્મીરના અનેક સ્થળોએ આતંકી ભંડજોળને લઈને એક્શન લેવામાં આવ્યું […]

કર્ણાટક ચૂંટણી પહેલા બજરંગ દળ દેશભરમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે

બેંગલુરુ : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે એટલે કે 10 મેના રોજ મતદાન થવાનું છે. આના 24 કલાક પહેલા એટલે કે મંગળવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે દેશભરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં, કર્ણાટકની ચૂંટણીમાં ‘બજરંગ બલી’ની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે કોંગ્રેસે ગયા અઠવાડિયે જાહેર કરેલા તેના ઢંઢેરામાં કહ્યું હતું કે, રાજ્યમાં […]

મણીપુર હિંસાની અસર એર ટિકિટના ભાડા પર , ઈમ્ફાલથી કોલકાતાનો ટિકિટ દર 20 હજારે પહોચ્યોં

મણીપિર હિંસાને લઈને ટિકિટ દરમાં વધારો  ઈમ્ફાલથી કોલકાતોનું ભાડુ 20 હજારે પહોંચ્યું ઇમ્ફાલ કોલકાતા એર ટિકિટની કિંમત મણિપુર હિંસાની અસર અન્ય વસ્તુઓ પર પણ દેખાઈ રહી છે. હિંસાને કારણે ફ્લાઈટની ટિકિટ પણ મોંઘી થઈ ગઈ છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇમ્ફાલ-કોલકાતા રૂટ પર એર ટિકિટ લગભગ 5-6 ગણી વધીને 20,000 […]

અમિત શાહ પશ્ચિમ બંગાળના એક દિવસીય પ્રવાસે,રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં આપશે હાજરી

કોલકાતા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની એક દિવસીય મુલાકાતે સોમવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન અમિત શાહ મંગળવારે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે અને લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શાહની રાજ્ય મુલાકાત મંગળવારે સવારે કોલકાતામાં […]

 હવે ટ્વિટર આ પ્રકારના એકાઉન્ટસ કરી દેશે બંધ,એલન મસ્કની જાહેરાત

એલન મસ્કની જાહેરાત ટ્વિટ લાંબા સમયથી બંધ પડેલા ખાતાઓ બંધ કરશે દિલ્હી- જ્યારથી એલન મસ્ક દ્રારા ટ્વિટરની માલિકી ખરીદી લેવામાં આવી છએ ત્યારથી ટ્વિટર હંમેશા ચર્ચાનો વિષ્ય બન્યું છે.ત્યાર બાદ ટ્વિટરે અનેક બદલાવ કર્યા છે ત્યારે હવે ફરી એક વખત ટ્વિટરની માલિકી ઘરાવતા એલન મસ્કે લાંબા સમયથી બંધ પડેલા ટ્વિટર એકાઉન્ટને લઈને મહત્વની જાહેરાત કરી […]

ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ને લઈને મમતા બેનર્જીનો નિર્ણય, રાજ્યમાં ફિલ્મ બેન કરાઈ

ફિલ્મ ઘ કેરળ સ્ચોરી પશ્વિમ બંગાળમાં બેન મમતા બેનર્જીએ લીધો નિર્ણય મુંબઈઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી જે રીતે વિવાદમાં સંપડાય હતી તે જ રીતે સિનેમાઘરોમાં ખૂબ જોવાઈ રહી છએ,ફિલ્મને દર્શકો મળી રહ્યા છે વિવાદ છત્તા અનેક લોકોએ ફિલ્મ તારીફેકાબિલ કહી છે લવજીહાદનો પર્દાફાશ કરતી ફઇલ્મ યુવતીઓ માટે ચેતવણી સમનાન સાબિત થાય છે મધ્યપ્રદેશમાં આ ફિલ્મ […]

કર્ણાટકમાં અંધાધૂંધ ચૂંટણી પ્રચાર વચ્ચે પીએમ મોદી 3000 લોકોને મળ્યા, 18 જાહેર સભાઓ સહિત 6 રોડ શો કર્યા

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે છેલ્લા સાત દિવસમાં એક ડઝનથી વધુ જાહેર સભાઓને સંબોધિત કરી હતી અને અડધો ડઝન રોડ શો કર્યા હતા, પરંતુ તેમના પ્રચારનું એક ઓછું જાણીતું પાસું એ હતું કે તેઓ લગભગ 3,000 લોકોને મળ્યા હતા. જેમાં પાર્ટીના જૂના અને નવા કાર્યકરો સાથે સમાજના પ્રબુદ્ધ લોકો પણ […]

DGCA એ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવાનો ગો ફર્સ્ટને આપ્યો આદેશ

DGCA એ  ગો ફર્સ્ટને આપ્યો આદેશ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવા જણાવ્યું દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ એર કંપની ચર્ચામાં છે , આ એરલાઈને નાદારી નોંધાવી છે ગો એરલાઇન્સ (ઇન્ડિયા) લિમિટેડ (ગો ફર્સ્ટ) એ અગાઉ જણાવ્યું હતું કે તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે ફાઇલ કરી રહી છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code