1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ઝારખંડ કોર્ટે પણ ‘મોદી સરનેમ’ પર રાહુલ ગાંધીને આપ્યો ઝટકો,આ અરજી ફગાવી દીધી

દિલ્હી : મોદી સરનેમ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને વધુ એક ઝટકો લાગ્યો છે. ઝારખંડની સાંસદ-ધારાસભ્ય કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીની વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુરત કોર્ટ દ્વારા અગાઉ જ દોષિત ઠેરવાયેલા રાહુલ ગાંધીને હવે રાંચીની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થવું પડશે. રાંચીના પ્રદીપ મોદીએ મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી […]

મહારાષ્ટ્રનું રાજકારણ,રાજીનામું પાછું ખેંચવા શરદ પવાર પર દબાણ

મુંબઈ :  થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાઓ ધડાધડ રાજીનામાં પડ્યા બાદ હવે ફરીવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે, આ વખતે હવે નજારો એવો છે કે એનસીપીના નેતા શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને હવે જાહેરાત કર્યાના એક દિવસ બાદ જિતેન્દ્ર આવ્હાડે પણ બુધવારે મહાસચિવપદેથી રાજીનામું આપ્યું. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણાં […]

જાપાને પૂર્વ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહને આપ્યું વિશેષ સન્માન

દિલ્હી : ભૂતપૂર્વ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ (નિવૃત્ત) ને જાપાન સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જાપાન સરકારે તેમને ‘ધ ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન, ગોલ્ડ એન્ડ સિલ્વર સ્ટાર’થી નવાજ્યા છે. પૂર્વ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંઘ (નિવૃત્ત)ને રાષ્ટ્રની રક્ષા માટે ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ આ સન્માન આપવામાં […]

હવામાન વિભાગે આ વર્ષના પ્રથમ વાવાઝોડાની કરી આગાહી જેનું નામ આપવામાં આવ્યું છે ‘મોચા’

હવામન વિભાગે વાવાઝોડાની કરી આગાહી વાવાજોડા નુમ નામ આપવામાં આવ્યું છે ‘મોચા’ દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદ છાયું વાતાવરણ રહે છે તો કેટલાર શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે વાદળછાયું વાતાવરણ અને હવામાનમાં પલટા વચ્ચે હવામાન વિભાગે આ વર્ષના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે અને આ વાવાઝોડાને મોચા નામ આપવામાં આવ્યું છે, આગામી […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની મુશ્કેલી વધી, મોદી સરનેમ વિવાદ બાદ હવે વીર સાવરકર કેસ મામલે લખનૌની કોર્ટે તપાસના આદેશ આપ્યા

રાહુલ ગાંઘીની મુશ્કેલીઓ વધી હવે વીર સાવરકર કેસ મામલે કોર્ટે તપાસના આદેશ આપ્યા આ પહેલા મોદી સરનેમને લઈને વિવાદ સર્જાયો હતો દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અનેક વખત વિવાદના વંટોળમાં ફસાતા જોવા મળે છે અગાઉ પીએમ મોદી સરનેમ પર ટિપ્પણ કરીને તેઓ કોર્ટના ચક્કરમાં ફસાયા હતા અને તેમના સામે કેસ દાખલ થયો હતો હજી તો […]

લખનૌ ટીનમે મોટો ઝટકો, કેપ્ટન કેએલ રાહુલ અને ઉનડકટ IPLમાંથી બહાર,

દિલ્હીઃ-  લખનૌની ટીમને એક મોટો ફટકો પડ્યો છે,પ્રાપ્ત વિગત પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા લખનૌને આંચકો લાગ્યો છે. જાણકારી અનુસાર કેએલ રાહુલ હવે આ સિઝનમાં રમતો જોવા મળશે નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની છેલ્લી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રાહુલના પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી જેને લઈને હવે તે આગળની મેચમાં રમતો જોવા મળશે […]

NCP પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી – શરદ પવાર બાદ હવે જીતેન્દ્ર આવ્હાડે એનસીપી પાર્ટી છોડી

NCP પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી શરદ પવાર બાદ હવે જીતેન્દ્ર આવ્હાડે એનસીપી પાર્ટી છોડી દિલ્હીઃ- એનસીપી પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી છે, જિતેન્દ્ર આવ્હાડે NCPના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મારી સાથે થાણે શહેરના તમામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે […]

વિદેશ મંત્રી જયશંકરે તેમના સાઉદી અરેબિયાના સમકક્ષ સાથે કરી વાતચીત,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

જયશંકરે સાઉદી અરેબિયાના સમકક્ષ સાથે કરી વાત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સાઉદી અરેબિયાના સમકક્ષ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટેના ભારતના ઓપરેશનમાં સહકાર બદલ તેમનો આભાર માન્યો હતો. બંને વિદેશ મંત્રીઓએ વર્તમાન વૈશ્વિક સ્થિતિ […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજરોજ ફરી આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને સામને આવી ગયા હતા. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બે આતંકવાદીઓ માર્યા […]

દેશમાં કોરોના કેસોમાં મોટી રાહત, છેલ્લા 24 કલાકમાં 4 હજાર કરતા ઓછા કેસ નોંધાયા

કોરોનાના કેસોમાં રાહત 24 કલાકમાં 3,720 કેસ નોંધાયા દિલ્હીઃ- છsલ્લા કેટલાક દિવસથr દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે કેસ પહેલા 7 હજારને પાર નોંધાઈ રહ્યા હતા તે કેસ હવે 4 હજારને અંદર આવી રહ્યા છે જેને લઈને હવે તંત્રએ પC રહાતના શ્વeસ લીઘા છે, આ પહેલા દરેક રાજ્યોએ અનેક નિયમો ફરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code