ઓપરેશન સિંદૂર: ભારતીય વુયુસાનેએ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો, એવિએશન નિષ્ણાતનો દાવો
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ગત વર્ષે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રખ્યાત એવિએશન નિષ્ણાત ટોમ કૂપરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ‘કિરાના હિલ્સ’ વિસ્તારમાં સ્થિત એક મહત્વપૂર્ણ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પાકિસ્તાન એટલું ગભરાઈ ગયું […]


