1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાજસ્થાનઃ કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા કરાઈ, પોલીસે તપાસ શરુ કરી

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને અજાણ્યા શખ્સોએ ગોળી મારી હતી. સુખદેવ સિંહને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ફાયરિંગમાં સુખદેવ સિંહની હત્યાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ સમગ્ર જયપુર શહેરમાં નાકાબંધી કરને હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત શરુ […]

હવે સાઉદી બાદ બ્રિટન એ પણ વિઝાના નિયમોંમાં કર્યા બદલાવ ,, ભારતીયોને થશે મુશ્કેલી

દિલ્હી – તાજેતરમાં સાઉદી અરેબિયા એ વર્કિંગ વિઝા ને લઈને પોતાના નિયમો બદલ્યા હતા ત્યાર બાદ ભારતના લોકોનું કામ અર્થે સાઉદી જવું થોડું મુશ્કેલ બન્યું ત્યારે હવે સાઉદી બાદ બ્રિટને પણ પોતાના વિઝા ના નિયમોમાં ફરફર કર્યા છે. સુનક સરકારે બહારથી આવતા અને બ્રિટનમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ આ નિયમ બનાવ્યો છે. હવે તેઓ જ્યાં […]

સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક રહી છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પ્રથમ દિક્ષાંત સમારંભને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક રહી છે. તે આપણા દેશની પ્રગતિનો આધાર પણ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃતનું વ્યાકરણ આ ભાષાને અપ્રતિમ વૈજ્ઞાનિક આધાર આપે છે. તે માનવ પ્રતિભાની એક […]

તેલંગાણાના સીએમનું નામ ફાઇનલ,આ નેતાને સોંપવામાં આવી જવાબદારી

દિલ્હી: તેલંગાણામાં સીએમનું નામ ફાઈનલ થઈ ગયું છે. સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે રેવંત રેડ્ડી તેલંગાણાના સીએમ હશે. નોંધનીય છે કે રેવંત રેડ્ડી તેલંગાણામાં કોંગ્રેસના અધ્યક્ષ પણ છે અને ચૂંટણી જીત્યા બાદ તેઓ હાઈકમાન્ડની પહેલી પસંદ રહ્યા હતા. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની જીત થઈ, ત્યારે ચર્ચાઓ શરૂ થઈ કે રેડ્ડીને સીએમ પદની જવાબદારી આપવામાં આવી […]

હરિયાણા-રાજસ્થાનમાં મની લોન્ડરિંગ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતો ઉપર EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ તપાસના ભાગરૂપે બે રાજ્યોમાં લગભગ 12 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતોને નિશાન બનાવીને ઈડીને તપાસનો ધમધમાટ […]

કેન્યાના રાષ્ટ્રપતિ ત્રણ દિવસીય ભારતની મુલાકાતે, છ વર્ષમાં ભારતની આ પ્રથમ મુલાકાત

દિલ્હી -વિતેલા દિવસને  સોમવારની સાંજે કેન્યાના રાષ્ટ્રપતિ  ભારતની મુલાકાતે આવ્યા છે  કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોઆ રૂટોનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ  અહી હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે કેન્યાના રાષ્ટ્રપતિ ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા છ વર્ષમાં કેન્યાના રાષ્ટ્રપતિની […]

ઈન્ડિયા ગઠબંધનની આવતીકાલે યોજાનારી બેઠક ટળી,આ કારણ આવ્યું સામે

દિલ્હી: ઈન્ડિયા ગઠબંધનની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. આવતીકાલે 6 ડિસેમ્બરે આ બેઠક મળવાની હતી. કેટલાક મહત્વના લોકો આ બેઠકમાં હાજર રહી શક્યા ન હોવાના અહેવાલો હતા, જે બાદ આ બેઠકને હાલ પુરતી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી રવિવાર અને સોમવારે થઈ હતી.ભાજપને પાંચમાંથી ત્રણ રાજ્યોમાં પૂર્ણ […]

કોંગ્રેસ આજે તેલંગાણાના નવા મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરશે,રેસમાં આ નેતા આગળ

દિલ્હી: તેલંગાણાના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, ડીકે શિવકુમાર હાજર છે. નિરીક્ષક તરીકે ડીકે શિવકુમારે સોમવારે તેલંગાણામાં ધારાસભ્યો સાથે વાત કરી હતી.અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જ લેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યું કે પાર્ટી તેલંગાણાના નવા મુખ્યમંત્રીના […]

ગ્રીન કાર્ડ બેકલોગ ઘટાડવા યુએસ સંસદમાં નવું બિલ રજૂ કરવામાં આવ્યું,હજારો ભારતીયોને થશે ફાયદો

દિલ્હી: ત્રણ પ્રભાવશાળી યુએસ ધારાસભ્યોએ એક બિલ રજૂ કર્યું છે જે ગ્રીન કાર્ડ બેકલોગને ઘટાડવામાં મદદ કરશે. આ બિલમાં એવી ઘણી જોગવાઈઓ છે, જેનાથી હજારો ભારતીયોને ફાયદો થશે અને તેમના માટે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મોકળો થશે. આ બિલ ભારતીય મૂળના અમેરિકન સાંસદો રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલની સાથે રિક મેકકોર્મિક દ્વારા રજૂ કરવામાં […]

ભારતના નવા નૌસેના ઉપ પ્રમુખ બનશે વાઇસ એડમીરલ દિનેશ ત્રિપાઠી

દિલ્હી – ભારત સરકારે વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીને નૌકાદળના વાઇસ ચીફના પદ પર પ્રમોશન સહિત અનેક હાઈ-પ્રોફાઈલ નિમણૂકોને મંજૂરી આપી છે. હવે તેઓ આવતા વર્ષે જાન્યુઆરીમાં ચાર્જ સંભાળશે જાણકારી  દિનેશ ત્રિપાઠી હાલમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. વધુ જાણકારી માટે નૌકાદળના નાયબ વડા વાઈસ એડમિરલ સુ સિંહને પશ્ચિમી નૌકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code