1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાજસ્થાનમાં કોંગ્રેસની વિદાય નક્કી, ગૃહમંત્રી શાહે ગહેલોત સરકારને લીધી આડે હાથ 

જયપુર – રાજસ્થાનમાં વિધાનસભાની  ચુંટણી ને લઈને તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે ત્યારે એક પરેશ કોનફોરન્સ દરમિયાન ગૃહમંત્રી અમિત  શાહે કોંગ્રેશ પર પાલટવાર કર્યો હતો અને ગેહલોત  સરકાર પર નિશાન સાધ્યું હતું .  પ્રાપ્ત જાણકારી અનુસાર  અમિત શાહે રાજસ્થાનના જયપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગેહલોત સરકારે […]

આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પની બહાર ગ્રેનેડ વડે હુમલાની ઘટના , પોલીસ તપાસ શરૂ

તિનસુકિયા –  આસામના તિનસુકિયા જિલ્લામાં આર્મી કેમ્પના ગેટની બહાર ગ્રેનેડ હુમલાની ઘટના બની હતી  આસામ પોલીસે આર્મી કેમ્પની બહાર ગ્રેનેડ બ્લાસ્ટ, પોલીસ મામલાની તપાસ કરી રહી છે.આસામ પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી. આ ઘટનામાં  કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું અહી  બુધવારે સાંજે દિરાકમાં સૈન્ય કેમ્પના ગેટની સામે વિસ્ફોટ થયો […]

જમ્મુ કશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું  

શ્રીનગર – જમમિઉ કાશ્મીરમાં વિતેલા દિવાસથી જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ છે ત્યારે આજે વહેલી સવારથી સેનાનું સર્ચ ઓપરેશન શરૂ છેજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરનો આજે બીજો દિવસ છે. અત્યાર સુધી ની  આતંકીઓ વચ્ચેની અથડામણમાં સેનાના બે અધિકારીઓ અને બે જવાનોના શહીદ થયા છે. જ્યારે સેનાની જવાબી કાર્યવાહીમાં આતંકી પણ ઘાયલ થયો છે. […]

બીજેપીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શ્રી રામનું આગમન , બેકગ્રાઉન્ડમાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ દર્શાવામાં આવી

અયોધ્યા – ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનનારું રામમંદિત કરોડો શ્રાદ્ધધયુઓની આશઠનું પ્રતિક છે આતુરતાથી આ મંદિર ખોલવાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવે ભારતીય જાણતા પાર્ટી એ પોતાના સોસિયલ મીડિયા હેન્ડલ પર શ્રી રામ ભગવાનનું આગમન કર્યું છે . વાતજાણે  એમ છે કે ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણી 2024 માટે કોઈ કસર છોડવા માંગતી નથી. અયોધ્યામાં […]

રાજધાની દિલ્હીના લોકોનું શ્વાસ લેવું બન્યુ મુશ્કેલ , વાતાવરણ માં ધૂમાડાના ગોટેગોટા છવાયા ,AQI 400ને પાર

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પહળથીજ હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું હતું જે અત્યાર સુધી યથાવત છે અહીંયા લોકોની શ્વાસ લેવું મુશ્કેલ બની રહ્યું છે સતત વાતાવરણ ગંભીર શ્રેણીમાં પોહચી રહ્યું છે હવામાં ઘુમ્મસના ગોટે ગોટા છવાયેલા જોવા મળે છે. આ અનેક કારણોથી  દિલ્હીમાં લોકોના શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં પવનની […]

ઊંડા સમુદ્રમાં માછીમારી માટે પરંપરાગત માછીમારોને ટેકો આપવા સરકાર કટિબદ્ધ: ડો.એલ.મુરુગન

અમદાવાદઃ ભારતના મત્સ્યપાલન ઉત્પાદનને વેગ આપવા માટેનાં એક મહત્ત્વપૂર્ણ પગલાંમાં, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બ્લુ રિવોલ્યુશન અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) જેવી યોજનાઓ મારફતે ઊંડા સમુદ્રમાં માછીમારી કરવા માટે પરંપરાગત માછીમારોને ટેકો આપવા માટે કેન્દ્ર સરકારની અતૂટ પ્રતિબદ્ધતા છે. મંત્રીશ્રીએ આજે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આયોજિત ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023માં ‘ડીપ સી ફિશિંગઃ […]

શિયાળામાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું જોઈએ કે ઠંડા પાણીથી? શું સારું છે તે જાણો

ઉત્તર ભારત સહિત દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ ઋતુ જેટલી સારી હોય છે, તેની ઘણી આડઅસર પણ હોય છે. તે પોતાની સાથે અનેક સમસ્યાઓ અને બીમારીઓ પણ લાવે છે. કેટલાક લોકોને આ ઋતુમાં ઠંડા પાણીએ નહાવાનું પસંદ નથી કરતા, તેથી તેઓ નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે. તો શું ગરમ ​​પાણીથી સ્નાન […]

ક્લાઈમેટ ચેન્જના કારણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ગંભીર જોખમ, UN રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ દાવો કર્યો છે કે તેની સૌથી મોટી અસર વિશ્વભરની ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. દુબઈમાં ક્લાઈમેટ ચેન્જ પરની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP 28)ના સંમેલન પહેલા યુએન એજન્સીઓ દ્વારા જાહેર કોલ ફોર એક્શનમાં કહ્યું છે કે, સગર્ભા સ્ત્રીઓ, શિશુઓ અને બાળકો પર […]

સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નવા નિયમો 1 ડિસેમ્બરથી થશે લાગુ,આ હશે મોટા ફેરફારો

જો તમે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સરકાર 1 ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવા માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. સરકાર શરૂઆતમાં તેને 1 ઓક્ટોબરથી લાગુ કરવા જઈ રહી હતી પરંતુ બાદમાં તેને બે મહિના માટે લંબાવવામાં આવી હતી. જો તમે નવું સિમ ખરીદવાનું વિચારી રહ્યા […]

2024માં અમેઠીમાં ફરી રાહુલ ગાંધી vs સ્મૃતિ ઈરાની,યુપી કોંગ્રેસ અધ્યક્ષે કરી જાહેરાત

દિલ્હી:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશમાં તેમના અગાઉના અમેઠી મતવિસ્તારમાંથી લડશે, એમ એક ટોચના નેતાએ મંગળવારે અહીં જણાવ્યું હતું. યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પુનરોચ્ચાર કર્યો કે ગાંધી પરિવાર પેઢીઓથી અમેઠીના લોકો માટે ખૂબ જ સખત મહેનત કરી રહ્યો છે અને રાહુલ જી 2024ની ચૂંટણીમાં ચોક્કસપણે આ બેઠક પરથી ચૂંટણી લડશે. 2019ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code