1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારત પાસે ગ્લોબલ સાઉથનો વિશ્વાસ છે અને મહાન શક્તિઓને પણ જોડવાની ક્ષમતા છે: ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ ઓમાનમાં 8મી હિંદ મહાસાગર પરિષદમાં મુખ્ય ભાષણ આપનાર વિદેશ મંત્રી એસ જયશંકરે આજે ઓમાનના મસ્કતમાં 8મી હિંદ મહાસાગર પરિષદમાં મુખ્ય ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે, આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ બાબતોમાં નોંધપાત્ર ઉથલપાથલ ચાલી રહી છે. ડૉ. જયશંકરે કહ્યું કે, વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તન નવા વિચારો અને ખ્યાલો દ્વારા વ્યક્ત […]

ભારતનું લક્ષ્ય 2030 સુધીમાં કાપડ નિકાસ ત્રણ ગણી વધારીને 9 લાખ કરોડ કરવાનું છે: નરેન્દ્ર મોદી

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા દેશના વિવિધ ભાગોમાંથી ઉદ્ભવતા કાપડમાં પ્રતિબિંબિત થાય છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ફાર્મ, ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફોરેનનું વિઝન એક મિશન બની ગયું છે જે ભારતના વિકાસના ક્ષેત્રોને વિસ્તૃત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત આજે […]

નાણાંકીય વ્યવસ્થાપનમાં 21 મોટા રાજ્યોની સરખામણીમાં જાહેર દેવામાં ઘટાડા મામલે ગુજરાત પ્રથમ ક્રમે

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે એ ફરી એક વખત સાબિત થઈ ગયું છે. નેશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)નો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે, રાજ્યએ નાણાંકીય વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) સામે માત્ર 18.2%ના જાહેર દેવા સાથે ગુજરાત […]

ટચુકડા દેશ ઇઝરાયેલના કાબિલે તારીફ લડાયક ઝનુનના મુળમાં એવુ તો શું છે ?

વિશ્વના નકશામાં માંડ જડે એવા ઇઝરાયેલનો આટલો આશ્ચર્યજનક વિકાસ કેવી રીતે થઇ શક્યો ?  ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને ગાઝાપટ્ટીનો મિડલ ઇસ્ટ વિસ્તાર આજકાલ સુર્ખીઓમાં છે. લોકોને દહેશત છે કે, જગત આખુ ત્રીજા વિશ્વયુધ્ધની કગાર ઉપર ઊભુ છે. સદીઓથી આ વિસ્તારમાં મોટા પાયે વિનાશ સર્જાતો આવ્યો છે. અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. પોતાના પ્રદેશને છોડીને પલાયન થઇ […]

ટ્રમ્પની મોટી કાર્યવાહી, અમેરિકામાં 10 હજાર લોકો થયા બેરોજગાર, જાણો શું છે એલોન મસ્કની ભૂમિકા

ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી સરકારી કર્મચારીઓ પર અસર કરી રહી છે. તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બન્યાને એક મહિનો પણ વીતી ગયો નથી અને 9,500 થી વધુ સરકારી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. સરકારી ખર્ચ ઘટાડવાના હેતુથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમાં સેંકડો લોકો તેમની નોકરી પણ ગુમાવી શકે છે. વાસ્તવમાં, ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત […]

‘આતંકવાદ સામેની લડાઈમાં દેશો વચ્ચે એકતા જરૂરી છે’, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અહીં તેમણે આતંકવાદ વિરુદ્ધ મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં દેશો વચ્ચે એકતા જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આતંકવાદ સામેની લડાઈમાં વૈશ્વિક સમુદાયની સાથે મજબૂતીથી ઊભું છે. તેમણે કહ્યું […]

એપ્રિલમાં રાજકીય પક્ષોને RTIના દાયરામાં લાવવા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ)ના દાયરામાં લાવવાની માંગ કરતી અરજીની સુનાવણી એપ્રિલમાં કરવાનો નિર્ણય લીધો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બનેલી ખંડપીઠે તમામ પક્ષકારોને ત્યાં સુધીમાં આ કેસ સંબંધિત તમામ વિનંતીઓ પૂર્ણ કરવા જણાવ્યું હતું. કોર્ટ આ કેસની સુનાવણી 21 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં કરશે. […]

ચેમ્પિન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ દુબઈ જવા રવાના થઈ

મુંબઈઃ પાકિસ્તાનમાં આગામી 19મી ફેબ્રુઆરીથી આઈસીસી ચેમ્પિયન્સ ટીમનો પ્રારંભ થશે. ભારતીય ટીમની તમામ મેચ યુએઆઈમાં રમાશે. દરમિયાન ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ જવા રવાના થઈ છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ એક સાથે દુબઈ જવા રવાના થયા છે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીસીસીઆઈએ તાજેતરમાં 10 નવી નીતિઓ અનુસાર તમામ ખેલાડીઓએ સાથે જ […]

મણિપુરમાં સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું, નવની ધરપકડ કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે, બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને અને શાંતિ જળવાય રહે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરક્ષા દળોએ વિવિધ ઉગ્રવાદી સંહગઠનના લગભગ 9 ઉગ્રવાદીઓની અટકાયત કરી છે. તેમજ અન્ય ઉગ્રવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા દળોએ અભિયાન તેજ બનાવ્યું છે. […]

મહારાષ્ટ્ર સરકારે લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણના બનાવો અટકાવવા પ્રયાસો શરુ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે પણ હવે લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે સરકારે સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ રોકવા માટે કાનૂની પગલાં સૂચવશે. મહારાષ્ટ્રના ડીજીપીને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઘણા અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકારોએ કથિત લવ જેહાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code