1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓને પકડવા માટે સુપ્રીમ કોર્ટે તંત્રને કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક અવારનવાર જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો કૂતરાઓના કારણે ડરમાં રહેવા મજબૂર છે. કારણ કે ભૂતકાળમાં કૂતરાઓએ ઘણા લોકો પર હુમલો કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો નિર્દેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં બધા રખડતા કૂતરાઓને પકડવામાં આવશે. આ […]

ધરાલીમાં રેસ્ક્યૂ ઓપરેશન યથાવત, રસ્તા શરૂ કરવા માટે સેનાએ કમાન સંભાળી

નવી દિલ્હીઃ ઉત્તરકાશી જિલ્લાના ધારાલી વિસ્તારોમાં વાદળ ફાટ્યા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.. આપત્તિગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે UPCL ના કાર્મચારીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. વહીવટીતંત્ર, સશસ્ત્ર દળો અને અન્ય એજન્સીઓએ સામાન્યતા પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક પ્રયાસો શરૂ કર્યા છે. તો ધરાલીથી ગંગાનીને જોડનાર લીંચીઘાટ પુલ શરુ થતા […]

FASTag વાર્ષિક પાસ 15 ઓગસ્ટએ લોન્ચ થશે, વાહન ચાલકોને મળશે મોટી રાહત

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ (NHAI) દ્વારા જાહેર જનતા માટે નવી FASTag વાર્ષિક પાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોને ટોલ પ્લાઝા પર થતા ખર્ચમાંથી રાહત આપવાનો છે. FAQની વિગતો : • લોન્ચ તારીખ: 15 ઓગસ્ટ 2025 • કિંમત: માત્ર ₹3,000 • માન્યતા: 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ (જે વહેલું હોય […]

ભારતમાં વિશ્વભરના જંગલી હાથીઓની વસ્તીની 60% આબાદી

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC), તમિલનાડુ વન વિભાગના સહયોગથી, 12 ઓગસ્ટના રોજ કોઈમ્બતુરમાં વિશ્વ હાથી દિવસ ઉજવણીનું આયોજન કરશે. આ વાર્ષિક કાર્યક્રમ ગ્રહની સૌથી પ્રતિષ્ઠિત પ્રજાતિઓમાંની એક – હાથી – ના સંરક્ષણ અને તેમના લાંબા ગાળાના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટેના પગલાંને મજબૂત બનાવવાની વૈશ્વિક પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. ભારતમાં હાથી કોરિડોર પરના 2023ના અહેવાલ મુજબ, વિશ્વની […]

સૌર-સંચાલિત માળખાથી લઈને સૌર ઉર્જામાં દેશના નવા રેકોર્ડ સુધી, દેશ સતત ટકાઉ વિકાસના વિઝનને અનુસરી રહ્યો છે: PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના બાબા ખડક સિંહ માર્ગ પર સાંસદો માટે 184 નવા બંધાયેલા ટાઇપ-VII બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરમાં તેમણે કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવન તરીકે ઓળખાતા લોકપ્રિય સામાન્ય કેન્દ્રીય સચિવાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે તેમને સાંસદો માટે નવનિર્મિત રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન […]

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ સ્કૂલને નિશાન બનાવીને કર્યો બ્લાસ્ટ, સ્થાનિકોમાં ફેલાયો ભય

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ એક સરકારી શાળાને ઉડાવી દીધી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલી શાળા દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના બાર્મેલ તહસીલમાં આવેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટને કારણે શાળાના ઘણા ઓરડાઓ અને સીમા દિવાલોને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું […]

મતદાર યાદી સુધારાના વિરોધમાં વિપક્ષી સાંસદોનો કૂચને અટકાવાઈ, અનેક સાંસદોની કરાઈ અટકાયત

નવી દિલ્હીઃ બિહારમાં મતદાર યાદી સુધારાના વિરોધમાં વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી વિરોધ કૂચ શરૂ કરી હતી. આ દરમિયાન વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોને રોકવા માટે ટ્રાન્સપોર્ટ ભવન ખાતે પોલીસે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. તેમજ અહીં તેમને ચૂંટણી પંચના મુખ્યાલય તરફ આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ કૂચ […]

વર્કલોડ મામલે ક્રિકેટર દ્વારા મેચ નહીં રમવા મુદ્દે સંદીપ પાટિલે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત ૩ ટેસ્ટ રમી શક્યો હતો, તે એજબેસ્ટન અને ધ ઓવલમાં રમી શક્યો ન હતો. જોકે, ભારતે આ ૨ મેચ જીતી હતી, જેમાં બુમરાહ રમી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સંદીપ પાટીલે વર્કલોડ નીતિ અંગે […]

તમિલનાડુના તિરુચીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

બેંગ્લોરઃ તમિલનાડુના તિરુચીમાં પૂરઝડપે પરાસ થતી મીની બસના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિના મોત થયાં હતા. જ્યારે ઘાયલો પૈકી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકારે દુ: ખ વ્યક્ત કરીને મૃતકોના સ્વજનો માટે સહાયની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તમિલનાડુના […]

દુનિયાની કોઈ શક્તિ ભારતને મોટી અર્થવ્યવસ્થા બનતા રોકી શકતી નથીઃ રાજનાથસિંહ

ભોપાલઃ મધ્યપ્રદેશના રાયસેનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાં અમે દુનિયાને સંદેશ આપ્યો કે અમે કોઈને છેડતા નથી, પરંતુ જો કોઈ આપણને છેડશે તો અમે તેને પણ છોડતા નથી. અમે ધર્મ પૂછીને મારતા નથી, કર્મો જોઈને મારીએ છીએ. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે. ભારત વિશ્વમાં શાંતિ ઇચ્છે છે, પરંતુ જે આપણને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code