1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

સાબરકાંઠા લોકસભા ઉમેદવાર શોભનાબેને 5 લાખ મતોથી જીતનો દાવો કયોઁ

ખેડબ્રહ્મા : આજે લોકસભાની 25 બેઠકો માટે નુ મતદાન ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ચાલી રહ્યુ છે,જેમાં સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ 5 લાખ ઉપરાંત મતોની લીડ થી જીત નો દાવો કયોઁ હતો સાથે જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે પણ ખેડબ્રહ્માની મુલાકાત લીધી હતી. શોભનાબેન બારૈયાએ ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લેતાં જણાવેલ કે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 બેઠકો ઉપર છ કલાકમાં 38 ટકા મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો તથા ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન છ કલાકમાં લોકસભાની 25 બેઠકો ઉપર લગભગ 37.80 ટકા જેટલુ મતદાન થયું છે. જ્યારે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર પણ 36.09 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. મતદાનમાં વધારો થાય તે માટે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો […]

‘કોંગ્રેસ તમારી કમાણી અને અનામત પર નજર રાખી રહી છે’ મધ્યપ્રદેશમાં રેલીને સંબોધતા વડાપ્રધાને કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં પોતાનો મત આપ્યા બાદ PM નરેન્દ્ર મોદી આજે મતદાન કર્યા બાદ ગુજરાતથી સીધા મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અહીં ખરગોન જિલ્લામાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી શકે છે. […]

અદાણી એન્ટરપ્રાઈઝના મેનેજીંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આજે સવારથી જ મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન અમદાવાદમાંઅદાણી એન્ટરપ્રાઈઝના મેનેજીંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારતની ચૂંટણી માત્ર દુનિયાની સૌથી મોટી ચૂંટણીમાં નહીં પરંતુ તે વિવિધતામાં એકતાના એક ઉલ્લેખનીય પ્રદર્શન કરે છે. જ્યાં દરેક વોટનું […]

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડા ભાજપામાં જોડાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢ કોંગ્રેસના સિનિયર મહિલા નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ આજે તેઓ વિધિવત રીતે ભાજપામાં જોડાયાં હતા. તેમજ પોતાની સાથે કોંગ્રેસમાં થયેલા અયોગ્ય વર્તન મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડાએ ભાજપનો કેસરિયા ધારણ કર્યો છે. રાધિકા ખેડાએ બે દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાધિકા […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ પ્રજાને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આગળ વધી રહ્યું છે અને […]

કોંગ્રેસ-ઈન્ડી ગઠબંધનને રાષ્ટ્રીય હિતની પરવા નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભોપાલઃ મધ્ય પ્રદેશનાં ખરગોનમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી સભા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું આજે વિકસિત ભારતના સંકલ્પ માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. નર્મદાના કિનારે રહેતા લોકો પૂછનારાઓને નિરાશ કરતા નથી અને હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તમારા એક મતે 500 વર્ષની રાહ પૂર્ણ  કરી અને ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવ્યું. આ માત્ર ટ્રેલર […]

લોકસભા ચૂંટણીઃ શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુ ખડગે સહિતના નેતાઓએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશનાં સિહોરમાં વિદિશા લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે નર્મદા નદી પર પૂજા કરી ત્યાર પછી મતદાન કર્યું હતું. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “મેં મારો મત આપ્યો છે. મતદાન એ લોકશાહીનો આત્મા છે, લોકશાહી પ્રત્યેની વફાદારીનું પ્રતીક છે. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. આજે […]

શું સૌરાષ્ટ્રની આ બેઠકો પર નડશે ભાજપને ક્ષત્રિય ફેક્ટર, કઇ બેઠકો પર ભાજપનું પલડું ભારે ?

પોરબંદર લોકસભા બેઠક પોરબંદર લોકસભા બેઠક ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મેદાને છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા તેમની સામે ઉભા રહ્યા છે. આ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે ભાજપ માટે અર્જુન મોઢવાડિયાનું પાસું મજબૂત સાબિત થઈ શકે છે. ભલે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ માંડવીયા સામે આયાતી ઉમેદવારનો આક્ષેપ કર્યો હોય, પરંતુ […]

શું આ ત્રણ બેઠકો પર ભાજપ વિજયની હેટ્રિક લગાવી શકશે ? જાણો ભાજપ સામે કયા પડકાર

રાજકોટ બેઠક આ વખતની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાઓમાં રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code