1. Home
  2. revoinews

revoinews

વ્રત હોય કે તહેવાર: ઘરે જ બનાવો ટેસ્ટી અને હેલ્ધી મખાનાની ખીર

મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો મખાનામાંથી બનેલા લાડુ, નમકીન અથવા તેની કરી બનાવીને ખાતા હોય છે. પરંતુ આજે અમે તમને મખાનામાંથી કંઈક મીઠું અને સ્વાદિષ્ટ બનાવવાની રીત જણાવીશું. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો, તો તમે ‘મખાનાની ખીર’ ટ્રાય કરી શકો છો. જરૂરી સામગ્રી એક મોટી ચમચી ઘી, […]

‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર

ગુજરાત સરકારના વર્ષ-૨૦૧૫ના મૂળ કાયદામાં કોઈ ફેરફાર કરાયો નથી આતંકવાદી કૃત્યોને લગતી જોગવાઈઓ દૂર કરવાથી BNS આધારિત તપાસમાં પુનરાવર્તન અટકશે ગાંધીનગર, 25 માર્ચ, 2026 – GUJCTOC રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા અને કેન્દ્ર સરકારના નવા ફોજદારી કાયદા સાથે તાલમેળ માટે ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં આજે વિના […]

UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસઃ જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર, 25 માર્ચ, 2026 –  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં UCC દ્વારા ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ ના સંકલ્પને સાકાર કરવા તરફ મક્કમ ડગલું માંડ્યું છે, તેમ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ દિવસ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે ઉમેર્યું કે, […]

રાજ્યમાં ઈંધણ વિતરણ માટે નવી માર્ગદર્શિકા જાહેર

હેમંત પરમાર: અરવલ્લી જીલ્લો મોડાસા, 25 માર્ચ, 2026 –  રાજ્યમાં ઈંધણના સંયમિત અને સુવ્યવસ્થિત વિતરણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તા. ૨૪ માર્ચ ૨૦૨૫ના રોજ મહત્વપૂર્ણ સુધારેલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમોમાં કૃષિ ક્ષેત્ર અને ટેલિકોમ કંપનીઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી આવશ્યક સેવાઓમાં કોઈ અવરોધ ન આવે અને […]

VIDEO: મારી દીકરીને મુસ્લિમે ફસાવી છે, મારે કેરાલા સ્ટોરી-3 નથી થવા દેવુંઃ રાજુલાના એક પિતાનો આર્તનાદ

રાજુલા, 24 માર્ચ, 2026: Kerala Story 3 – કેરાલા સ્ટોરી-1 અને કેરાલા સ્ટોરી-2 તો આવી પણ મારે મારા ઘરમાં કેરાલા સ્ટોરી-3 એ નથી જોવું. આના કરતાં તો હું મરી ગયો હોત તો સારું. આ જેહાદીઓ મારી દીકરીને ભોળવી ગયા છે…આવી ભાવના વ્યક્ત કરી છે રાજુલાના એક પિતાએ. કારણ એ છે કે તેમની 25 વર્ષની દીકરી […]

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

આણંદ, 24 માર્ચ, 2026 – Natural farming એગ્રોનોમી વિભાગ, બી. એ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા તા: ૧૬ થી ૨૦ માર્ચ, ૨૦૨૬ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ ડો. આર. એ. પટેલ, પ્રાધ્યાપક અને વડા, એગ્રોનોમી વિભાગના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. સદર તાલીમમાં દાહોદ અને અરવલ્લી જિલ્લાના પ્રાકૃતિક […]

ગેસ, પેટ્રોલ, ડીઝલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિવેદન, જુઓ VIDEO

ગાંધીનગર, 24 માર્ચ, 2026 –  a statement regarding gas, petrol, diesel રાજ્યમાં ગેસ, પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત ઊભી થવાની નથી તેવું આશ્વાસન આજે સ્વયં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે. એક વીડિયો સંદેશ દ્વારા તેમણે કહ્યું કે, અફવાઓ ઉપર ધ્યાન આપવાને બદલે સૌએ શાંતિ રાખવી જોઈએ. નોંધપાત્ર છે કે, ગઈકાલે 23 માર્ચે એક મીડિયા વેબસાઈટ […]

૨૨ વર્ષથી ગુજરાત સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્ય સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા 22 નાણાકીય વર્ષથી ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી તેમ ગુજરાત વિધાનસભામાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને […]

જુઓ VIDEO: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ

પેટ્રોલ-ડીઝલ અંગે અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશેઃ ગુજરાત સરકાર ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. […]

Breaking News: અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પાંચ દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી

વૉશિંગ્ટન ડીસી, 23 માર્ચ, 2026- US Iran War અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ યુદ્ધ હાલ પૂરતું સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, પાંચ દિવસ સુધી ઈરાન ઉપર કોઈ હુમલા નહીં થાય અને એ દરમિયાન ઈરાની નેતાગીરી સાથે વાતચીત કરવામાં આવશે. જો એ વાતચીત નિષ્ફળ જશે તો આગળના પગલાંની વિચારણા કરવામાં આવશે. ઈરાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code