મીડિયા સાક્ષરતા અને પત્રકાર પલ્કી શર્માનો વાયરલ વીડિયો, જુઓ શું કહ્યું?
મીડિયા દ્વારા સકારાત્મક માહિતી રજૂ કરવામાં આવે, તો તે સમાજમાં શાંતિ, સદ્ભાવ અને નૈતિકતાને પ્રોત્સાહન આપે છે રિવોઈ ન્યૂઝ, 3 ઓગસ્ટ, 2026 – ભારતમાં વંદાઓના (કોકરોચ જનતા પાર્ટીના) કથિત શિક્ષણ સુધાર આંદોલન અને ત્યારબાદની પરિસ્થિતિ વિશે ચારે તરફ ચર્ચા છે ત્યારે સુપ્રસિદ્ધ પત્રકાર પલ્કી શર્મા ઉપાધ્યાયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિઓમાં પલ્કી […]


