1. Home
  2. revoinews

revoinews

જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણનું રાષ્ટ્રીય આહ્વાન

ગુજરાતમાંથી 4455 સહિત દેશભરના જનજાતિ સમુદાયના દોઢ લાખથી વધુ લોકોએ લાલકિલ્લા મેદાનમાં એકત્ર થઈને  એકત્ર થઈને જનજાતીય સમાજની સાંસ્કૃતિક ઓળખ, પરંપરાગત આસ્થા, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયના રક્ષણ માટે અસરકારક પગલાં ભરવાના રાષ્ટ્રીય આહ્વાન કર્યું [અલકેશ પટેલ] અમદાવાદ, 13 જૂન, 2026 – જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે અવાજ વધુને વધુ બુલંદ થઈ […]

બાંગ્લાદેશમાં વિશાળ હિન્દુ મૂર્તિઓને બચાવી લેવા ભારતને એક મુસ્લિમ પત્રકારની અપીલ

રિવોઈ ન્યૂઝ, 13 જૂન 2026 – બાંગ્લાદેશના એક મુસ્લિમ પત્રકાર સલાહ ઉદ્દીન શોએબ ચૌધરીએ હિન્દુ દેવતાઓની મૂર્તિઓને ખંડિત થતાં, અપમાનિત થતાં બચાવી લેવાની ભારત સરકારને અપીલ કરી છે. સલાહઉદ્દીન શોએબે તેમના X હેન્ડલ ઉપર ગઈકાલે શુક્રવારે એક જાહેર અપીલ કરી હતી. સલાહઉદ્દીન ચૌધરીએ લખ્યું છે કે, બાંગ્લાદેશના જેહાદીઓ જે પાકિસ્તાની આઈએસઆઈના ઈશારે કામ કરે છે […]

હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતાઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રીનું નિવેદન, જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 13 જૂન 2026 – હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતા તેમ પાકિસ્તાનમાં સૌથી સન્માનનીય વ્યક્તિઓ પૈકી એક સૈયદ બાબર અલીનું કહેવું છે. આગામી 30 જૂને તેમનો 100મો જન્મદિવસ ઉજવનાર સૈયદ બાબર અલી પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રી, ઉદ્યોગપતિ અને લાહોરની પ્રતિષ્ઠિત લાહોર યુનિવર્સિટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝના સ્થાપક છે. પાકિસ્તાનના શૈક્ષણિક અને ઉદ્યોગ જગતમાં ખૂબ માન ધરાવનાર […]

મોડાસા નગરપાલિકામાં સમિતિ ચેરમેનોની વરણી: ભાજપે 24 મહત્ત્વની જવાબદારીઓ સોંપી

હેમંત પરમાર, અરવલ્લી મોડાસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી જાહેર કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ નગરપાલિકાની વિવિધ મહત્ત્વની સમિતિઓમાં ચૂંટાયેલા સભ્યોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિમણૂકો બાદ નગરપાલિકાના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરપાલિકાની સૌથી મહત્ત્વની […]

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મીડિયા સંવાદ યોજાયો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી સ્વ.વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય સૌ દિવંગત નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગાંધીનગર, 12 જૂન 2026 – પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે આજે મીડિયા સંવાદ યોજાયો હતો. આ મીડિયા […]

દિલ્હીના વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ એમેઝોનને કાનૂની નોટિસ પાઠવી, જાણો શું છે કેસ?

નવી દિલ્હી, 12 જૂન 2026 – દિલ્હીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સુશ્રી અમિતા સચદેવાએ એમેઝોનને કાનૂની નોટિસ પાઠવી છે. સમગ્ર દુનિયામાં માલ-સામાનના ઑનલાઈન વેચાણ માટેની ઈ-કોમર્સ કંપની એમેઝોને તાજેતરમાં એમેઝોન નાઉ નામે જે જાહેરાત શરૂ કરી છે તેના વિરુદ્ધ અમિતા સચદેવાએ સખત વાંધો ઉઠાવ્યો છે. સનાતન હિન્દુત્વ માટે સતત કાનૂની લડાઈ લડીને ન્યાય મેળવતા અને ન્યાય અપાવતા […]

ભોપાલમાં સંકલ્પ અભિયાન દ્વારા 8000 વિદ્યાર્થિનીઓને લવ જેહાદ વિશે જાગ્રત કરાઈ

ભોપાલ, 12 જૂન 2026 – લવ જેહાદ એક હકીકત છે અને મુસ્લિમ યુવકો નામ અને ઓળખ બદલીને હિન્દુ યુવતીઓને ફસાવે છે એવું વારંવાર અનેક કિસ્સા દ્વારા સાબિત થયેલું છે. દેશમાં રોજેરોજ કોઈને કોઈ ખૂણામાં આવા કિસ્સા બનતા રહે છે. મધ્યપ્રદેશના ભોપાલમાં પણ ગયા વર્ષે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને એ સાથે શ્રેણીબદ્ધ […]

બેમિસાલ 12 વર્ષ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશિષ્ટ પહેલઃ જાણો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરની મુલાકાત ઉપરાંત ગુજરાત ભાજપ અધ્યક્ષ રાજ્યના અગ્રણીઓની મુલાકાત કરી તેમને ખાસ પુસ્તિકા અર્પણ કરી રહ્યા છે ગાંધીનગર, 12 જૂન 2026 – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. સૌપ્રથમ તેમણે નરેન્દ્રભાઈના વતન […]

કાળજું કંપાવી દેનારી એ કરુણાસભર ક્ષણ, એર ઈન્ડિયા દુર્ઘટનાનું એક વર્ષ

હેમંત પરમાર દ્વારા ૧૨ જૂન, ૨૦૨૫નો દિવસ, ગુજરાતના ઈતિહાસનો એ કાળો દિવસ, જેણે સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી દીધા હતા. અમદાવાદના આકાશમાં સર્જાયેલી એ ભયાનક એર ઈન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે. સમય કદાચ વહી ગયો છે, પણ તે દિવસે સર્જાયેલી એ ભયાનક તબાહીના ઘા આજે પણ અમદાવાદ અને સમગ્ર ગુજરાતના […]

NEET પેપર લીક મુદ્દે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની વિશાળ મશાલ રેલીનું આયોજન

તારીખ 13 જૂન 2026 દિવસે મશાલ રેલીમાં ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબ પણ ઉપસ્થિત રહેશે અમદાવાદ, 11 જૂન 2026 – NEET પેપર લીક થવાના લીધે દેશના ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે અને ગુજરાત રાજ્યના ૮૫ હજાર વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code