1. Home
  2. revoinews

revoinews

યુજીસી વિવાદ વચ્ચે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું આશ્વાસનઃ જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 26 જાન્યુઆરી, 2026: UGC controversy યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમ ઉપર ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોઈની પણ સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં અને કોઈ પણ કાયદાનો દુરુપયોગ કરી શકશે નહીં. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા ઉઠાવવામાં આવી રહેલા […]

જીસીસીઆઈમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી પૉલિસી વિષય પર સેમિનાર યોજાયો

અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026- Gujarat’s Renewable Energy Policy ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાત ફેડરેશન ઑફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી “Understanding Gujarat’s Renewable Energy Policies 2025: Renewables, Pumped Storage and Green Hydrogen” વિષય પર એક માહિતગાર સેમિનાર યોજાયો હતો. આ આયોજન શનિવારે જીસીસીઆઈના કે.એલ. હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ઉદ્યોગ આગેવાનો, MSME […]

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા

નવી દિલ્હી, 27 જાન્યુઆરી 2026: રાજધાની દિલ્હી સહિત NCR જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. સવારથી જ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હરિયાણાના નારનૌલમાં કરા પડવાથી ઠંડી ફરી વળી છે. ઉપરાંત, કરા પડવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે નારનૌલ સહિત ઘણા વિસ્તારોમાં કરા પડવાથી પાકને ભારે નુકસાન થયું છે. સવારથી જ દિલ્હી-એનસીઆરમાં આકાશ વાદળછાયું […]

UGCના શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાના જાહેરનામા ઉપર વિવાદઃ શું છે હકીકત?

[અલકેશ પટેલ] અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026 – UGC દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેનાથી આખા દેશમાં વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. જોકે આ જાહેનામાનો ઊંડો અભ્યાસ કરવાથી એટલું સ્પષ્ટ છે કે, જે ભય ફેલાવવામાં આવી રહ્યો છે એવી કોઈ ગંભીર સ્થિતિ નથી. વળી, નોંધપાત્ર વાત પણ છે કે, […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ તારીખ: ૨૭ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર (મંગળ અને ભગવાન હનુમાનને સમર્પિત) સ્થળ: અમદાવાદ, ગુજરાત તિથિ અને સમય તિથિ: માઘ શુક્લ નવમી (સાંજે ૦૭:૦૫ વાગ્યા સુધી), પછી દશમી સૂર્યોદય: સવારે ૦૭:૧૨ | સૂર્યાસ્ત: સાંજે ૦૫:૫૬ સૂર્ય રાશિ: મકર (મકર) સૂર્ય નક્ષત્ર: શ્રવણ ચંદ્ર ઉદય: બપોરે ૧૨:૧૨ | ચંદ્ર અસ્ત: સવારે ૨:૩૯, (૨૮ જાન્યુઆરી) ચંદ્ર રાશિ: […]

ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2026: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. […]

ગાંધીનગર સહિત 45 સ્થળે 18મા રોજગાર મેળામાં 61,000 નિમણૂકપત્ર એનાયત

ગાંધીનગર, 24 જાન્યુઆરી, 2026 – 61,000 appointment letters awarded પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તા. 24 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગર સહિત દેશભરના 45 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં ભારત સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક મેળવનાર 61,000થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ વિશેષ વીડિયો સંદેશ મારફતે નવનિયુક્ત ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે […]

VIDEO: ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું, પ્રવાસીઓ ફસાયા

શિમલા/દેહરાદૂન: Heavy snowfall in Uttarakhand-Himachal Pradesh  ઉત્તર ભારતના પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી થઈ રહેલી ભારે હિમવર્ષાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત પડતા બરફને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને પ્રવાસન માટે ગયેલા હજારો પ્રવાસીઓ વિવિધ સ્થળોએ ફસાઈ ગયા છે. હિમાચલ પ્રદેશની સ્થિતિ: કુલ્લુ, મનાલી, લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરમાં […]

ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી વિવિધ સ્તરે જી-રામ-જી યોજના વિશે જાગૃતિ કાર્યક્રમો યોજાશે

વસંત પંચમીએ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ ૨૭ થી ૨૯ જાન્યુઆરી જિલ્લા સ્તરે, ૧ થી ૫ ફેબ્રુઆરી મંડલ સ્તરે જનજાગરણ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાશે ૫ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન દરેક તાલુકામાં શ્રમિક સંમેલન યોજાશે, ૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભાજપા કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય સ્તરે ખેડૂત […]

બનાસકાંઠા વિભાગના સંઘ કાર્યાલય “વંદે માતરમ ભવન”નું લોકાર્પણ

વંદે માતરમ ભવન હિન્દુ સમાજનું  કેન્દ્રબિંદુ બનશે: સુનિલભાઈ મહેતા સારા કાર્ય માટે આપણું દાન સ્વીકારવું એ જ આપણું અહોભાગ્યઃ હેમચંદભાઈ જગાણીયા પાલનપુર, 24 જાન્યુઆરી, 2026 – Vande Mataram Bhavan રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી બનાસકાંઠા ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા “વંદે માતરમ ભવન” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ લોકાર્પણ ગઈકાલે  23 જાન્યુઆરીને  વસંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code