1. Home
  2. revoinews

revoinews

ભાવનગર – મુંબઈ વચ્ચે વિમાનસેવા શરૂ થશે, આવતીકાલ 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા નવી દિલ્હી/ભાવનગર, 24 ફેબ્રુઆરી, 2026 ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને કરેલી રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા. ૨૯ માર્ચથી ભાવનગરથી […]

કચ્છમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાનું કારસ્તાન, અને પછી જે થયું, જુઓ વીડિયો

આદિપુર-કચ્છ, 24 ફેબ્રુઆરી, 2026 – કચ્છમાં મિશનરી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સની એક શિક્ષિકાની ધાર્મિક અસહિષ્ણુતાને કારણે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. આ અંગે હિન્દુ સંગઠનોને જાણ થતા તેઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી. મળતા અહેવાલ અનુસાર આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિદ્યાર્થિની પોતાની સાથે હનુમાન ચાલીસા લઈને ગઈ હતી. જો કે […]

NSUIને પણ રાષ્ટ્રવાદ સામે વાંધો, સંશોધન પ્રદર્શનમાં તોડફોડ અને ગાળાગાળી કરી

અમદાવાદ, 24 ફેબ્રુઆરી, 2026 – NSUI vandalized research exhibition યુવા કોંગ્રેસ દ્વારા નવી દિલ્હીમાં AI સમિટ દરમિયાન નગ્ન પ્રદર્શન કર્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વધુ એક ભારત વિરોધી કાંડ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના કથિત વિદ્યાર્થી નેતાઓએ રાષ્ટ્રવાદ સાથે સંલગ્ન એક પ્રદર્શનની તોડફોડ કરી છે એટલું જ નહીં પરંતુ ત્યાં […]

ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત ભાજપના અનેક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી સમાજના આગેવાન શ્રી ભારતસિંહ પરમાર તથા કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026 – Several BJP leaders join Congress આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર […]

વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રાનું લાંબી માંદગી બાદ 76 વર્ષે નિધન

અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026 – ગુજરાતના એક વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રાનું આજે લાંબી માંદગી બાદ 76 વર્ષની વયે નિધન થયું હતું. શહેરના શિલજ વિસ્તારમાં આવેલા અંતિમધામમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તે સમયે અમદાવાદના વરિષ્ઠ પત્રકારો હાજર રહ્યા હતા. સ્વ. મિશ્રાજી છેલ્લા પાંચેક દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રમાં સક્રિય હતા. જોકે, કેટલાક વર્ષોથી તેઓ પ્રોસ્ટેટ […]

કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અંતર્ગત યુકેના પ્રતિનિધિમંડળે ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી

અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026: AmdavadNXT exhibition કોમનવેલ્થ કનેક્ટ ફોરમના ભાગરૂપે ભારતની મુલાકાતે આવેલા યુકેના વેસ્ટ મિડલેન્ડ્સના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલા ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી અને શહેરના વરિષ્ઠ અધિકારીઓ તેમજ શહેરી પરિવહન ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. પ્રતિનિધિમંડળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના ચેરમેન […]

બિહારના 42 ધારાસભ્યોને પટણા હાઈકોર્ટની નોટિસઃ જાણો શું છે મામલો?

પટના, 19 ફેબ્રુઆરી, 2026: notice to 42 MLAs of Bihar – બિહારમાં એકાએક રાજકીય ગરમાવો ફેલાઈ ગયો છે. ના આ કોઈ ચૂંટણી કે પક્ષાંતરનો મામલો નથી પરંતુ હાઈકોર્ટ અને ધારાસભ્યોનો મામલો છે. પટણા હાઈકોર્ટે બિહારના શાસક પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ ધારાસભ્યો પર ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયામાં અનિયમિતતા […]

ગુજરાતના 2026-27ના બજેટ વિશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શું કહ્યું? જાણો

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Gujarat’s budget for 2026-27 ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ ના મંત્રને જ અનુસરતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. આ બજેટ સાડા 6 કરોડ ગુજરાતની જનતાની આશાઓનું પ્રતિબિંબ છે, જેમાં ગયા વર્ષ કરતા 10.2% નો વધારો કરવામાં આવ્યો […]

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ સરહદી ગામોની સુરક્ષા સમીક્ષા માટે કચ્છ જશે

ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે; સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – State Police Chief Dr. K.L.N. Rao રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની […]

ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદ, 18 ફેબ્રુઆરી, 2026 – Gujarat University ગુજરાત યુનિવર્સિટીના સ્કુલ ઓફ સાયકોલોજી, એજ્યુકેશન અને ફિલોસોફી વિભાગમાં આજે 18 ફેબ્રુઆરીને બુધવારે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા THE RELEVANCE OF CONTEMPORARY IN PSYCHOLOGY  WORLD’ થીમ ઉપર એક દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મનોવિજ્ઞાનના અધ્યાપકો હાજર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code