સરકારના વિવિધ વિભાગોમાં નવા નિયુક્ત થયેલા યુવાનોને નરેન્દ્ર મોદી નિમણૂક પત્રોનું વિતરણ કરશે
નવી દિલ્હી, 22 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 મે 2026 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને પણ સંબોધિત કરશે. રોજગાર નિર્માણને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને અનુરૂપ, રોજગાર મેળો એ આ […]


