રાજ્યના ચિત્ર કલાકાર અનિલ શાહ ભારત સેવા પુરસ્કાર 2026થી સન્માનિત
અમદાવાદ, 16 મે, 2026 – રાજ્યના ચિત્ર કલાકાર શ્રી અનિલ શાહને બેંગલુરુસ્થિત ભારત સેવા સોસાયટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સોસાયટી દ્વારા શ્રી અનિલ શાહનું ભારત સેવા પુરસ્કાર-2026થી સન્માન કરાવામાં આવ્યું છે. સન્માનની સાથે સંસ્થા દ્વારા વિસ્તૃત પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે જેમાં કલાકાર તરીકે અનિલભાઈની સિદ્ધિઓની નોંધ લેવામાં આવી છે. આ સન્માન […]


