1. Home
  2. revoinews

revoinews

રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ ટ્રેન મારફત નવસારી પહોંચશે

ગાંધીનગર, 18 જૂન, 2026 – કરકસરની વડાપ્રધાનની અપીલની આજે રાજ્યમાં એક વિશિષ્ટ અસર જોવા મળી હતી. રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ ગુજરાતના ભાજપ અધ્યક્ષ એક સાથે ટ્રેનમાં નવસારી જવા રવાના થયા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લામાં આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અમદાવાદથી નવસારી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી. આ […]

શું આપણી કાનૂન વ્યવસ્થા બેવડી નીતિથી ચાલે છે?

હેમંત પરમાર દ્વારા શું આપણી કાનૂન વ્યવસ્થા બેવડી નીતિથી ચાલે છે? સ્વાભાવિક છે જ્યારે આતંકના ગુનેગારોને સુધારાના નામે મુક્ત કરવામાં આવે છે અને અન્ય કેદીઓ માટે પિતૃશોકનું કારણ પણ પેરોલ મેળવવા માટે નાનું પડે છે, ત્યારે ન્યાયના ત્રાજવા પર સવાલો ઉઠે. તાજેતરમાં જ મધ્યપ્રદેશની નર્મદાપુરમ અદાલતમાંથી એક મોટો ચુકાદો આવ્યો છે. ફર્સ્ટ એડિશનલ સેસન્સ જજ […]

વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ: અમેરિકાની MIT વિશ્વમાં પ્રથમ, ભારતની 52 સંસ્થાઓને મળ્યું સ્થાન

નવી દિલ્હી, 18 જૂન 2026: દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ‘ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027’ જાહેર કરવામાં આવી છે, જેમાં અમેરિકાની મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT) એ વિશ્વની નંબર-1 યુનિવર્સિટી તરીકે પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. વિશેષ વાત એ છે કે, એમઆઈટી સતત 15મા વર્ષે આ વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ પાયદાન પર રહીને એક નવો રેકોર્ડ બનાવ્યો […]

વંચિતોને “અભાવના ભાવ”માંથી મુક્ત કરાવતી જ્ઞાન મંદિર અને પાઠદાન પ્રવૃત્તિ

જ્ઞાન મંદિર અને પાઠદાન પ્રવૃત્તિ માત્ર શિક્ષણ નહીં પરંતુ કેળવણીનો યજ્ઞ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છત્રછાયા હેઠળ ચાલતી આ બધી પ્રવૃત્તિ દ્વારા બાળકો અને કિશોરીઓ-યુવતીઓને તાલીમ આપીને સ્વનિર્ભર થવામાં મદદ કરવામાં આવે છે [અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 18 જૂન, 2026 – દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ એવું આપણે દરેક વિદ્વાનને, નેતાઓને કહેતા સાંભળ્યા છે. પ્રેરણાદાયી […]

અરવલ્લીમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

હેમંત પરમાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં લાંબી રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદના આગમનથી મોટી રાહત મળી છે. રાત્રીના સમયે શરૂ થયેલા વરસાદે અરવલ્લીના અનેક વિસ્તારોને પાણીથી તરબતર કરી દીધા હતા. મળતી માહિતી અનુસાર […]

ભારતની કુલ નિકાસ આશરે 441 અબજ ડોલરથી વધીને 863 અબજ ડોલર સુધી પહોંચી: અજય ભાદુ

નવી દિલ્હી, 17 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતના વેપાર અને નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. નીતિગત સુધારાઓ, ડિજિટલ ગવર્નન્સ, વેપાર સુગમતા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધતા એકીકરણના પરિણામે ભારતે વૈશ્વિક વેપારમાં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. આ પરિવર્તનશીલ યાત્રામાં વિશેષ કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ, રોકાણ […]

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન

અમદાવાદ, 17 જૂન, 2026 – વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા પ્રતિવર્ષ પત્રકારત્વ અને મીડિયાના વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર પત્રકારો, મીડિયાકર્મીઓનું સન્માન કરવામાં આવે છે. દેશમાં અન્યત્ર પણ વિશ્વ સંવાદ કેન્દ્રની વિવિધ શાખા દ્વારા આ રીતે તેજસ્વી પત્રકારો-કૉલમ લેખકોને સન્માનિત કરવામાં આવે છે. આ […]

ગાંધીનગરમાં ચ-4B સર્કલનું “ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતી સર્કલ” તરીકે નામાભિધાન

સમગ્ર ભારતમાં ભારતીય તટરક્ષક દળને સમર્પિત કરવામાં આવેલું સૌ પ્રથમ સર્કલ ગાંધીનગર, 17 જૂન 2026 – ગાંધીનગરમાં ચ-4B સર્કલનું “ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતી સર્કલ” તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. ભારતીય તટરક્ષક દળ (ICG)ની રાષ્ટ્રને પાંચ દાયકાની સમર્પિત અને પ્રસંસનીય સેવાની ગૌરવપૂર્ણ સ્વીકૃતી અને તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિતે ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે આવેલા […]

સરકારી શાળાઓના લાખો ગરીબ વિદ્યાર્થીઓ પુસ્તકો વિના મજબૂર: કોંગ્રેસે ગુજરાત સરકારને પૂછ્યા આ પ્રશ્નો

અમદાવાદ, 17 જૂન, 2026 – સરકારી શાળાઓના લાખો ગરીબ વિદ્યાર્થીઓ પુસ્તકો વિના મજબૂર છે તેવો આક્ષેપ કરીને કોંગ્રેસે ગુજરાત સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (State Curriculum Framework) […]

GCCI દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન 1700 બ્લડ યુનિટ એકત્ર કરાયા

અમદાવાદ, 17 જૂન, 2026- GCCI દ્વારા તાજેતરમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન 1700 બ્લડ યુનિટ એકત્ર થયું હતું. વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મહાજન સંકલન ટાસ્કફોર્સના માધ્યમથી સંલગ્ન એસોસિયેશનો, ઉદ્યોગો, ક્લબો અને કોર્પોરેટ સંસ્થાઓના સહયોગથી 1 જૂનથી 14 જૂન, 2026 દરમિયાન સફળતાપૂર્વક મેગા રક્તદાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code