1. Home
  2. revoinews

revoinews

તન્મય શાહનાં ચિત્રો અને તસવીરોના પ્રદર્શને અમદાવાદની ગુફામાં ભારે આકર્ષણ જમાવ્યું

[અલકેશ પટેલ] અમદાવાદ, 3 એપ્રિલ, 2026 – Exhibition of Tanmay Shah’s paintings and photographs શહેરમાં કળા પ્રદર્શનના કેન્દ્ર સમાન અમદાવાદની ગુફામાં આજકાલ યુવાનો ઉપરાંત કળાપ્રેમીઓ ઉમટી પડ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલા આ સ્થળે હાલ સુવિખ્યાત ફિલ્મ નિર્માતા, ચિત્રકાર અને ફોટોગ્રાફર તન્મય શાહનાં ચિત્રો તેમજ તસવીરોનું પ્રદર્શન યોજાયું છે. પાંચ એપ્રિલને રવિવાર સુધી ચાલનારા આ પ્રદર્શનમાં […]

ગુજરાતનો સૌથી મોટો સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ રવિવારે કર્ણાવતીમાં યોજાશેઃ 16 કેટેગરીમાં 32 અવોર્ડ એનાયત થશે

વિશ્વ સંવાદ કેન્દ્રની પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ અંબેકર સહિત મહાનુભાવોની હાજરીમાં અવોર્ડ સમારંભ યોજાશે [અલકેશ પટેલ] અમદાવાદ, 3 એપ્રિલ, 2026 – સોશિયલ મીડિયાએ માહિતી અર્થતંત્રનું લોકશાહીકરણ કરી દીધું છે. ગ્રામ્ય કિશોરો-યુવાનોથી માંડી અનેક લોકો તેમના રસના વિષયમાં કન્ટેન્ટ બનાવીને અનેક લોકો સુધી પહોંચી શકે છે, તેમ […]

મમતા સરકાર ઉપર સુપ્રીમ કોર્ટ સખત નારાજ, કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવા આદેશ

નવી દિલ્હી, 2 એપ્રિલ, 2026:  Supreme Court પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં બુધવારે 7 ન્યાયિક અધિકારીઓને ઘેરીને બંધક બનાવવાની ઘટના પર સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. આ અધિકારીઓમાં 3 મહિલા અધિકારીઓ પણ સામેલ હતી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી દરમિયાન મમતા બેનર્જી સરકારની સુરક્ષા વ્યવસ્થા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત મિશ્રાએ […]

GCCI દ્વારા 1 થી 7 એપ્રિલ દરમિયાન હસ્તકલા જ્વેલરી વર્કશોપનું આયોજન

અમદાવાદ, 2 એપ્રિલ, 2026 – GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા 1 એપ્રિલ, 2026 થી 7 એપ્રિલ, 2026 દરમિયાન “હસ્તકલા જ્વેલરી” પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપના પ્રારંભે પહેલી એપ્રિલને બુધવારે CED તાલીમ કેન્દ્ર તેમજ મેજિકલ ટ્રેન્ડના સ્થાપક શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટ મુખ્ય ટ્રેનર તરીકે વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા […]

ખાંડ નહીં, પરંતુ ખજૂરનો ઉપયોગ કરી બનાવો ખાસ કોફી, જાણો વાયરલ રેસીપી

રેસીપી, 02 એપ્રિલ 2026: કોફી (Coffee) એ તાજગી આપતું પીણું છે. આપણે સામાન્ય રીતે જે કોફી પીએ છીએ તેનાથી વિપરીત એક ખાસ કોફી રેસીપી કરી છે જે કુદરતી મીઠાશ અને પોષક ગુણધર્મોથી ભરપૂર છે. સુગરને બદલે ખજૂરથી તૈયાર કરાયેલી આ વાનગી સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેને પ્રાથમિકતા આપે છે. ઉનાળા (summer) માં તરસ છીપાવવા અને તાજગી […]

ગુજરાતમાં જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય

જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં કરાયો સુધારો; ૩૦ દિવસની નોટિસમાંથી નાગરિકોને મુક્તિ મળશે વિવાદ ન હોય તેવા કિસ્સામાં તે જ દિવસે વેચાણની નોંધ પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ થશે તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરાયો મિલકતના સોદામાં બિનજરૂરી વાંધા-વચકામાંથી મુક્તિ મળશે; રેવન્યુ કોર્ટના ૫૦,૦૦૦ જેટલા કેસોનો ઝડપી નિકાલ આવશે […]

ભારતીય કંપની ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો ભાગ બની છેઃ વડાપ્રધાન

સાણંદ, 31 માર્ચ, 2026 – એક ભારતીય કંપની આજથી ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો ભાગ બની ગઈ છે અને એ વાત સમગ્ર દેશ માટે ગૌરવની છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં કહ્યું હતું. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાણંદમાં ‘કેઈન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્દઘાટન પહેલાં વડાપ્રધાને સમગ્ર Kaynes Technology પ્લાન્ટની મુલાકાત […]

મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું રહસ્યમય મૃત્યુ

નવી દિલ્હી, 31 માર્ચ 2026: જૈશ-એ-મોહમ્મદના વડા અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું પાકિસ્તાનમાં મૃત્યુ થયું છે. તેમનું મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું જાણવા મળે છે. પ્રતિબંધિત આતંકવાદી જૂથની સત્તાવાર ચેનલે અહેવાલ આપ્યો છે કે અનવરના અંતિમ સંસ્કાર પાકિસ્તાનના બહાવલપુરમાં જામિયા મસ્જિદ ઉસ્માન વાલી ખાતે કરવામાં આવ્યા હતા. […]

ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષીને ભાજપ વિરુદ્ધ આરોપનામું રજુ કરવામાં આવ્યું

ભાજપાપ એટલે  કમિશન – કટકી – કૌભાંડથી કમલમ એમ ટ્રિપલ એન્જિન સરકાર :  શૈલેષ પરમાર અમદાવાદના નાગરિકોને નળ – ગટર – રસ્તા જેવી મૂળભૂત સુવિધા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે:  સોનલબેન પટેલ છેલ્લા ૨૦ વર્ષથી સત્તા ભોગવી રહેલા ભાજપ પક્ષે શહેરને વિકાસના નામે માત્ર વિનાશ અને ભ્રષ્ટાચારની ભેટ આપી છે:  હિંમત સિંહ પટેલ […]

મૂલ્યો, સંસ્કાર અને જ્ઞાનની ત્રિવેણીને અવિરત જાળવી રાખવી એ આપણું દાયિત્વ છેઃ મોદી

અમદાવાદ, 31 માર્ચ 2026: Inauguration of the ‘Emperor Samprati Museum વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતુ. આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ લીધા હતા. કોબા તીર્થથી દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામના પાઠવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, , અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારને સંબલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code