1. Home
  2. revoinews

revoinews

રાજકારણમાં શબ્દોની ગર્જના અને કોર્ટમાં માફી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે જામી “સોરી”ની જુગલબંધી

હેમંત પરમાર દ્વારા ભારતીય રાજકારણમાં આજકાલ એક નવી જ અને અનોખી હરિફાઈ જોવા મળી રહી છે “કોણ સૌથી વધુ અને સૌથી ઝડપથી માફી માંગે છે.” ચૂંટણી મંચ પરથી વિરોધીઓ પર ભયાનક આક્ષેપોના તીક્ષ્ણ તીર છોડવા, ભીડ પાસે તાળીઓ પડાવવી અને પછી કોર્ટના આંગણે પહોંચીને અત્યંત નમ્રતાપૂર્વક “ભૂલ થઈ ગઈ” કહીને સોરી લખી આપવું, એ હવે […]

કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનના પ્રારંભની જાહેરાત

અમદાવાદ, 25 જૂન, 2026 – કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં આજે શહેરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા  મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  સતેજ પાટીલે અને અમદાવાદ શહેર સંયોજક શેષ નારાયણ ઓઝાએ થતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડીયા […]

ગુજરાતના 17 સનદી અધિકારીની કેન્દ્રમાં IAS કૅડરમાં બઢતીને બહાલી

નવી દિલ્હી-ગાંધીનગર, 25 જૂન, 2026 – ગુજરાતના 17 સનદી અધિકારીની કેન્દ્રમાં IAS કૅડરમાં બઢતીને કેન્દ્ર સરકાર દ્વારા બહાલી આપવામાં આવી છે. ગુજરાત સિવિલ સર્વિસ (SCS) ના 17 અધિકારીઓ આઈએએસ (IAS) કેડરમાં બઢતી પામ્યા, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા 25 જૂન, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, […]

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું

સેવા કરવાનો સ્વભાવ ભાજપાના કાર્યકર્તાની આગવી લાક્ષણિકતા છે વડોદરા, 25 જૂન, 2026 – જનસંઘના સ્થાપક, મહાન રાષ્ટ્રચિંતક અને અખંડ ભારતના પ્રખર ઉપાસક, ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાના પ્રેરણાસ્ત્રોત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના 125મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી આયોજિત ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય […]

કોટામાં લવ જિહાદ “ઉદ્યોગ”નો પર્દાફાશઃ જાણો આઘાતજનક કાવતરાની વિગતો

‘સનાતનીઓની હરાજી’ ગ્રુપ ચાલતું હતું, હિન્દુ મહિલાઓના 40,000 ‘અશ્લીલ’ વીડિયો જેહાદી જૂથોમાં ફરતા હતા મનીષમાંથી ધર્માંતરીત થઈ મોઈન ખાન બનેલા કટ્ટરપંથીના શરમજનક કારનામા, રાજસ્થાન પોલીસે ઝડપી લીધો કોટા, 25 જૂન, 2026 – રાજસ્થાનના કોટામાં પોલીસે એક મોટા ‘લવ જિહાદ’ ગેંગનો પર્દાફાશ કરીને મોઈન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોઈન ખાન પાસેથી હિન્દુ મહિલાઓના આશરે […]

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજના ઉજ્જવલ પરિણામ સાથે ઓનર્સ અને અનુસ્નાતક પ્રોગ્રામની શરૂઆત

ગાંધીનગર, 25 જૂન, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજની વિધાર્થિની કુ. ક્રિષ્ના સોઢા ગુજરાત યુનિવર્સિટી બી.એ. સેમેસ્ટર 1 પરીક્ષામાં અંગ્રેજી વિષય સાથે યુનિવર્સિટી કક્ષાએ 11મા સ્થાને અને કુ. રીયા દેસાઈ બી.એ. સેમેસ્ટર 3 પરીક્ષામાં અંગ્રેજી વિષય સાથે 14મા સ્થાને ઉતીર્ણ થઈ સમગ્ર કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ […]

કચ્છના ઉગતા ક્રિકેટર પૂર્વ ભટ્ટનું સાંસદના હસ્તે વિશિષ્ટ સન્માન

ભુજ, 25 જૂન, 2026: કચ્છના ઉગતા ક્રિકેટર પૂર્વ ભટ્ટનું તાજેતરમાં સાંસદના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. અંડર-17 SGFI રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા માટે જિલ્લામાંથી એકમાત્ર ખેલાડી તરીકે પસંદગી પામી ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરનાર કચ્છના ઉગતા ક્રિકેટર પૂર્વ આનંદકુમાર ભટ્ટનું કચ્છ લોકસભા ઓપન ડે-નાઇટ સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ (નમો કપ સીઝન-4)ના મેગા ફાઇનલ સમારોહમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે […]

51 વર્ષ પછી પણ સળગતા સવાલો: 25 જૂન 1975ની એ કાળી રાત અને…

હેમંત પરમાર દ્વારા લોકશાહી માત્ર મતદાન કરવાથી જીવતી નથી રહેતી, પરંતુ સત્તા સામે સવાલ પૂછવાની હિંમત અને નાગરિકોની જાગૃતિથી ધબકતી રહે છે. 25 જૂન 1975ની એ મધરાત ભારત માટે સામાન્ય રાત નહોતી. જ્યારે આખો દેશ ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે સત્તાના ગલિયારાઓમાં એક એવો ખતરનાક દસ્તાવેજ તૈયાર થઈ રહ્યો હતો જેણે આગામી 21 મહિના સુધી સમગ્ર […]

ભાજપ દ્વારા ૨૫ જૂન, ગુરુવારે રાજ્યનાં શહેરોમાં ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ યોજાશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૨૫ જૂને વડોદરા ખાતે, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ ખાતે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરસોત્તમભાઇ રૂપાલા રાજકોટ ખાતે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સુરત ખાતે ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ભાજપ દ્વારા તમામ જિલ્લા-મહાનગરોમાં સાર્વજનિક સ્થળે ૨૫,૨૬ અને ૨૭ જૂન દરમિયાન […]

શું E-20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વીમો પાસ થતો નથી? જાણો હકીકત

રિવોઈ ન્યૂઝ, 24 જૂન, 2026 – શું E-20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વીમો પાસ થતો નથી? આ પ્રશ્ન આજકાલ લગભગ દરેક કાર ચાલકોના મનમાં ઊઠી રહ્યો છે. તેનું કારણ એ છે કે રાષ્ટ્રની પ્રગતિના વિરોધી તત્વો આ વિશે છેલ્લા કેટલાય સમયથી સતત અફવા ફેલાવ્યા કરે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના લગભગ તમામ વિકસિત દેશોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code