1. Home
  2. revoinews

revoinews

રાજ્યના ચિત્ર કલાકાર અનિલ શાહ ભારત સેવા પુરસ્કાર 2026થી સન્માનિત

અમદાવાદ, 16 મે, 2026 – રાજ્યના ચિત્ર કલાકાર શ્રી અનિલ શાહને બેંગલુરુસ્થિત ભારત સેવા સોસાયટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સોસાયટી દ્વારા શ્રી અનિલ શાહનું ભારત સેવા પુરસ્કાર-2026થી સન્માન કરાવામાં આવ્યું છે. સન્માનની સાથે સંસ્થા દ્વારા વિસ્તૃત પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે જેમાં કલાકાર તરીકે અનિલભાઈની સિદ્ધિઓની નોંધ લેવામાં આવી છે. આ સન્માન […]

ગુજરાત પોલીસને કોંગ્રેસની ચીમકી, અમને હેરાન ન કરશો નહીં તો…

અમદાવાદ, 16 મે, 2026 – ગુજરાત પોલીસને ગુજરાત કોંગ્રેસે આકરા શબ્દોમાં ચીમકી આપતા કહ્યું છે કે, ભાજપના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરો, નહીં તો કાયદેસર કાર્યવાહી અનિવાર્ય બનશે. ગુજરાત કોંગ્રેસે એમ પણ જણાવ્યું કે, ભાજપનો હાથો બનેલા પક્ષપાતી અધિકારીઓએ ભ્રષ્ટાચાર દ્વારા પગાર કરતા વધુ વસાવેલી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારોને ખુલ્લા પાડીને જેલ ભેગા કરાશે […]

પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

5,930 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્ત્વ વિશે માહિતી આપે છે ગાંધીનગર, 16 મે, 2026: પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્ત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી […]

લોટરી જીતવામાં આ ભાઈની ખરેખર લોટરી લાગી છે! 18 વખત કોના નસીબે સાથ આપ્યો?

રિવોઈ ન્યૂઝ, 16 મે 2026 – લોટરી જીતવામાં આ ભાઈની ખરેખર લોટરી લાગી છે! નસીબ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, તે કોઈ નથી જાણતું. અમેરિકાના એક વ્યક્તિએ 18 વખત લોટરી જીતીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. પરંતુ, જ્યારે તેને તેના આ શાનદાર નસીબનું રહસ્ય પૂછવામાં આવ્યું, ત્યારે તેણે એવો જવાબ આપ્યો જેણે સોશિયલ મીડિયા પર લાખો […]

ભોજશાળામાં સનાતન સૂર્યોદય, પૂજા-અર્ચના શરૂઃ 1000 વર્ષની પીડાનો અંત

ધાર-મધ્યપ્રદેશ, 16 મે, 2026 – ભોજશાળામાં સનાતન સૂર્યોદય થયો છે. હાઈકોર્ટના ગઈકાલના સ્પષ્ટ ચુકાદા બાદ આજે વૈશાખ વદ અમાસથી હિન્દુઓએ પૂજા-અર્ચના શરૂ કરી દીધી છે અને તે સાથે આ સ્થળ પરત મેળવવા માટેના સંઘર્ષની 1000 વર્ષની પીડાનો અંત આવ્યો છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ભોજશાલામાં આજે સવારથી જ શ્રદ્ધાળુઓ આવવાનો સિલસિલો શરૂ થઈ […]

મહેસાણાના ૨૯ વર્ષીય યુવકે અંગદાન થકી ત્રણ વ્યક્તિઓને આપ્યું નવજીવન

અંગદાનના સેવા યજ્ઞમાં છેલ્લા છ વર્ષોમાં ૨૪૦ દાતાઓ દ્વારા ૧૦૩૨ અંગો-પેશીઓનું દાન કરાયું અમદાવાદ, 16 મે, 2026 – મહેસાણાના ૨૯ વર્ષીય યુવકે અંગદાન થકી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બની છે. સિવિલ હોસ્પિટલના આંગણે ફરી એકવાર માનવતા મહેકી ઊઠી છે, જ્યાં મહેસાણાના એક ૨૯ વર્ષીય બ્રેઈનડેડ યુવાનના […]

GCCI દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિનું સફળ આયોજન

અમદાવાદ, 15 મે, 2026 – GCCI દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિનું સફળ આયોજન થયું હતું. આજે યોજાયેલી આ ભવ્ય સમિટના ઉદઘાટન સત્રમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની (IAS), iFOREST ના પ્રેસિડેન્ટ અને CEO શ્રી ચંદ્ર ભૂષણ, તેમજ અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી પુનિત લાલભાઈ સહિત ઉદ્યોગ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ચેમ્બર […]

સંગ્રહિત અનાજમાં જીવાત નિયંત્રણ માટે હર્બલ સીડ કોટિંગ ટેક્નોલોજીઃ ICAR-DMAPRને પેટન્ટ પ્રાપ્ત

 ગાંધીનગર, 15 મે, 2026 – ભાકૃઅનુપ-ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન નિર્દેશાલય, ગુજરાતે પર્યાવરણને અનુકૂળ રીતે સંગ્રહિત અનાજ અને બીજને જંતુના ઉપદ્રવથી બચાવવાના હેતુથી નવીન હર્બલ સીડ કોટિંગ ટેકનોલોજી માટે પેટન્ટ પ્રાપ્ત થઈ છે. “જૈવસક્રિય વનસ્પતિ આધારિત બીજ આવરણ સંયોજન અને તેની તૈયાર કરવાની પદ્ધતિ” શીર્ષક ધરાવતી આ શોધ (પેટન્ટ નં. 58801) ને 30 એપ્રિલ, 2026ના રોજ […]

મીડિયા શિક્ષણ ક્ષેત્રે NIMCJનો નૂતન અભિગમ: AI અને ડિજિટલ જર્નાલિઝમનો સમન્વય થશે

અમદાવાદ, 15 મે, 2026: અમદાવાદસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) તેના મીડિયા શિક્ષણના અભ્યાસક્રમમાં નૂતન ફેરફારોની શરૂઆત કરી છે. વાસ્તવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન જેવાં ક્ષેત્રોમાં થઈ રહેલાં નવાં સંશોધનોને પગલે વિશ્વ ડિજિટલ અને ટેકનોલોજી આધારિત બની રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં લઈને આ નૂતન ફેરફાર કરવામાં આવી રહ્યા […]

NEET પેપર લીકઃ સુપ્રીમકોર્ટના નિરીક્ષણ હેઠળ વિસ્તૃત તપાસની કોંગ્રેસ પક્ષની માંગ

પ્રધાનમંત્રીને પત્ર લખીને તાત્કાલીક હસ્તક્ષેપ અને વ્યવસ્થાગત સુધારાની અપીલ કરતા કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી અમદાવાદ, 15 મે, 2026 – NEET-UG માં પેપર લીક થવાથી દેશના ૨૨ લાખ મેધાવી વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી દીધું છે. આ હવે માત્ર “પરીક્ષાની સમસ્યા” નથી, પરંતુ તે એક રાષ્ટ્રીય આપત્તિ છે જેણે ડોક્ટર્સની આખી પેઢીના સપનાઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code