1. Home
  2. revoinews

revoinews

સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને સંવાદનું આયોજન

સુરત, 2 મે, 2026 – સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને નાગરિકો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. Great Power Games: From Western Decline to Eastern Ascent એ શ્રી સૂદનું ત્રીજું પુસ્તક છે. અગાઉ તેઓ ‘The Unending Game – Insights into Espionage’, ‘The Ultimate Goal’ એ બે પુસ્તક લખી ચૂક્યા છે. […]

આશુતોષ ગોવારીકરની ભારતની 57મી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક

મુંબઈ, 1 મે 2026: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગોવા ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ની 57મી આવૃત્તિ માટે જાણીતા ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકરની ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. ગોવારીકર ભારતીય સિનેમામાં પ્રતિષ્ઠિત યોગદાન આપનારા ખ્યાતનામ ફિલ્મ નિર્માતા છે. IFFI સાથે તેમનો સંબંધ અનેક દાયકાઓથી છે, જે સિનેમેટિક કલાના ઉત્ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સંસ્કૃતિ […]

સ્વચ્છતા સર્વેક્ષણઃ SWMના કર્મચારીઓનું સન્માન, જુઓ Video

અમદાવાદ, 30 એપ્રિલ 2026 – સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન અમદાવાદ શહેરને ગૌરવ અપાવનાર SWMના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત કામગીરી કરતા કર્મચારીઓના ઉત્સાહમાં વધારો થાય તે દિશામાં ઉત્તર-પશ્ચિમ ઝોન ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. સાપ્તાહિક સમીક્ષા બેઠક દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ […]

26-બાપુનગર વોર્ડમાં મતગણતરીના આંકડા બાબતે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો

અમદાવાદ, 30 એપ્રિલ, 2026 – 26-બાપુનગર વોર્ડમાં મતગણતરીના આંકડા બાબતે કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવીને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર નાગજીભાઈ સાગરભાઈ દેસાઈએ સંબંધિત ચૂંટણી અધિકારીને પત્ર લખીને મત ગણતરી દરમિયાન અને ત્યારબાદ જાહેર કરવામાં આવેલા આંકડામાં વિસંગતી હોવાની રજૂઆત કરી છે. પત્રમાં શું લખ્યું સાગરભાઈએ? નમસ્તે, વિષય :- ગત ૨૮-૦૪-૨૦૨૬ ના રોજ […]

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

રાજકોટમાં CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રૂપિયા 20 લાખની લાંચ લેતા પકડાયા

રાજકોટ, 29 એપ્રિલ 2026: CGST Superintendent and Tax Consultant caught taking bribe  કેન્દ્ર અને રાજ્ય સરકારમાં તોતિંગ પગાર મેળવતા અધિકારીઓ પણ લાંચ લેવામાં પાછળ રહેતા નથી. ત્યારે રાજકોટમાં સીજીએસટીના સુપરિન્ટેન્ડન્ટ વતી લાંચ લેતા એક ટેક્સ કન્સલ્ટન્ટને રૂપિયા 20 લાખની લાંચ લેતા ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી લીધા છે. એ.સી.બી.ની આ કાર્યવાહીને પગલે સરકારી કચેરીઓમાં […]

આપણી સભ્યતા બે લાખ વર્ષ કરતાં વધુ જૂનીઃ રુપાબેન ભાટીનું પુસ્તક અનેક રહસ્ય ખોલે છે

Indus Seals Deciphered અર્થાત સિંધુ સંસ્કૃતિની મુદ્રાઓ આપણને શું સંદેશ આપે છે? [અલકેશ પટેલ] અમદાવાદ, 29 એપ્રિલ, 2026 આપણી સભ્યતા પાંચ કે સાત હજાર વર્ષ જૂની છે એવું અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે પરંતુ રુપા ભાટીએ જે સંશોધનાત્મક પુસ્તક Indus Seals Deciphered લખ્યું છે તેમાં તેમણે પ્રસ્થાપિત કર્યું છે કે, ભારતીય સભ્યતા બે લાખ […]

મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું, સત્તાની ચાવી હવે કઈ તરફ વળશે?

ભાજપે જીત્યું અરવલ્લી પણ મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો અરવલ્લી જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય દ્રશ્યને જીવંત બનાવી દીધું છે. જિલ્લા પંચાયત સ્તરે ભાજપે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કરતાં 30 માંથી 18 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસ 12 બેઠકો સાથે પાછળ રહી છે. જિલ્લાની કમાન ભાજપના હાથમાં […]

“નરેન્દ્ર” થી “ભૂપેન્દ્ર” સુધી: આ ભાજપવાળાઓને આટલી હવા શેની છે..?

(ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોએ અમુક ચોક્કસ વર્ગને વિચલિત કરી દીધો છે. તેઓ રાજકીય ઇતિહાસથી પૂરા પરિચિત નથી. ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોની કાર્યપદ્ધતિથી આ વર્ગ સદંતર અજાણ છે. તેઓ માત્ર સોશિયલ મીડિયા ફોરવર્ડ સંદેશાઓને આધારે પોતાના અભિપ્રાય ઘડે છે અને એવા અધૂરા-અધકચરા અભિપ્રાય અન્યત્ર ફેલાવતા રહે છે. લોકશાહીમાં આવું થવું સામાન્ય છે. એમાં […]

આ જીત ભાજપની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છેઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કર્યો ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – આ જીત ભાજપ સરકારની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની જીત બાદ સાંજે શ્રીકમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ પ્રજાનો આભાર માન્યો હતો. આ પત્રકાર પરિષદને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code