1. Home
  2. revoinews

revoinews

ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ

‘વિકસિત ભારત-2047’ના સંકલ્પને સાકાર કરવા પ્રદેશ ભાજપ યુવા મોરચાની નવી કાર્યયોજનાની જાહેરાત યુવા મોરચાનો દરેક કાર્યકર માત્ર રાજકીય કાર્યકર નહીં, પરંતુ સમાજ પરિવર્તનનો સશક્ત દૂત છે— પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં […]

નવી પેઢી ‘થેરાપી’નો સ્વીકાર ઝડપથી કરી રહી છે

એક યુવાન કે જેણે હમણાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને નોકરી મેળવીને આર્થિક રીતે સ્વાવલંબી બનવાની શરૂઆત કરી છે, તે જીવનના આ નવા તબક્કામાં ક્યારેક તણાવ, ચિંતા, ઉદાસીનતા અથવા અન્ય માનસિક પડકારોનો અનુભવ કરે છે. આવી પરિસ્થિતિમાં તે મનોવૈજ્ઞાનિક સહાય મેળવવા માટે થેરાપી લેવાનો નિર્ણય કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મનોચિકિત્સકો પાસે આવા […]

ઈઝરાયલી વનસ્પતિ સૃષ્ટિને નષ્ટ કરનાર એલિપ્પો પાઈન – પાઈનસ હેલીપેન્સીસ

— વૈદ્ય પારુલ જોષી મૂળ ભૂમધ્ય વિસ્તારનું અને ઈઝરાયલી વનસ્પતિ સૃષ્ટિને નષ્ટ કરનાર એલિપ્પો પાઈન – પાઈનસ હેલીપેન્સીસ વૃક્ષ અત્યારે મોરોક્કો, અલ્જેરિયા, ટુનીસીયા, સ્પેઈન, ફ્રાંસ, માલ્ટા, ઈટલી, ક્રોટીયા, મોન્ટેનીગ્રો, અલ્બેનિયા, ગ્રીસ, પોર્ટુગાલ સુધી વિસ્તર્યું. તેને 1990માં પેલેસ્ટાઈનમાં લીલોતરી વધારવાના હેતુથી લાવી, વાવીને ઉછેરવામાં આવ્યું એટલે તેનું એક નામ જેરુસેલમ પાઈન છે. સાવ ખુલ્લી જમીનમાંથી જોતજોતામાં […]

આરએસએસ શતાબ્દી વર્ષ નિમિત્તે NIMCJમાં વિદ્યાર્થીઓએ મેળવી પંચ પરિવર્તનની સમજ

સંઘના ક્ષેત્ર પ્રચાર પ્રમુખ પ્રમોદજી બાપટે માર્ગદર્શન આપ્યું અમદાવાદ, 14 જુલાઈ, 2026: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના(RSS)ના શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં RSSના ક્ષેત્ર પ્રચાર પ્રમુખ શ્રી પ્રમોદ બાપટ, ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી તેજસ પટેલ તથા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન ઉપસ્થિત રહ્યા હતા. […]

ડાંગનો આદિવાસી સમાજ અને મંદિર નિર્માણના માર્ગે ધર્મ જાગરણ: Video

[અલકેશ પટેલ] ડાંગ, 14 જુલાઈ, 2026 – ડાંગ સહિત ગુજરાતના પૂર્વ છેવાડાના સમગ્ર આદિવાસી પટ્ટામાં રહેતા વનવાસી સમુદાયમાં છેલ્લા થોડાં વર્ષથી કંઈક નવી ચેતના જોવા મળે છે. તેનું કારણ આ સમુદાયમાં વિવિધ કારણસર આવેલી જાગૃતિ છે. એ સાચું કે અહીં ઠેરઠેર ખ્રિસ્તી મિશનરીઓએ અનેક દાયકાથી પગપેસારો કરીને હિન્દુ સમાજના વનવાસીઓને તેમનાં મૂળથી અલગ કરી દેવા […]

ઉધઈએ અબજો ડૉલરની હીરાની ખાણ શોધી આપી

ગયા રવિવારે શહેરની એક હોટેલમાં ડાયમંડ કલેક્શનનું પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રદર્શનમાં જોતી વખતે શરૂઆતમાં હીરા વિશે સમજ આપતી એક્ઝિબિશન વોલ તૈયાર કરી હતી. ઘરના અન્ય સભ્યો અસલી હીરા જોવા જતા રહ્યા જ્યારે મારી નજર આ પ્રદર્શન પર અટકી ગઈ. પ્રદર્શનમાં મૂકવામાં આવેલી માહિતી અચંબિત કરી દે તેવી હતી. તેમની નજર જમીન પર ઊભેલા અસંખ્ય […]

માહિતી યુદ્ધના યુગમાં સાચી માહિતી અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે જાગૃત બનવાની જરૂર: પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર

ગાંધીનગર, 13 જુલાઈ, 2026 – માહિતી યુદ્ધના યુગમાં સાચી માહિતી અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે જાગૃત બનવાની જરૂર તેમ પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર જણાવ્યું હતું. ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા વર્તમાન સમયમાં માહિતી, વિચારધારા અને વૈશ્વિક નેરેટિવ્સના બદલાતા પરિપ્રેક્ષ્યને સમજવા માટે “LikeWar : The Battle for Minds, Narratives and Civilization” વિષય પર તાજેતરમાં આયોજિત વિશેષ વિચાર […]

ધર્મો રક્ષતિ રક્ષિતઃ આ સૂત્રને ડાંગમાં ચરિતાર્થ કરવાનું બીડું ઝડપ્યું છે એક સંત અને એક ઉદ્યોગપતિએ

ગુજરાત ઉપરાંત ભારતના અન્ય વનવાસી સમુદાયોને ધર્મ સાથે જોડી રાખીને તેમના સર્વગ્રાહી કલ્યાણ માટે 2017થી શરૂ થયો છે “હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ”    [અલકેશ પટેલ] ડાંગ, 13 જુલાઈ, 2026 – ધર્મો રક્ષતિ રક્ષિતઃ ધર્મનું રક્ષણ કરવું અર્થાત ધર્મનું પાલન કરવું. ધર્મનું પાલન કરવું અર્થાત આપણા ભાગે જે ભૂમિકા આવી છે તેનું વહન કરવું. સનાતન હિન્દુત્વમાં ધર્મ […]

સુરત શહેરના પૂરગ્રસ્ત 2500 પરિવારોને દોઢ કરોડની કેશ ડોલ્સ સહાય ચુકવાઈ

સુરત, 11 જુલાઈ, 2026 :  શહેરમાં પુરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે નુકશાન થયું છે જે અંગે તત્કાલ સર્વેની કામગીરી કરીને કેશડોલ્સ તથા ઘરવખરીની ચુકવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના છ તાલુકામાં ૫૦ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં ૨૫૦૦ પરિવારોને રૂા.૧.૫૦ કરોડની સહાય કેસમાં ચુકવવામાં આવી છે. હાલમાં […]

શ્રીરામભૂમિ ફિલ્મમાં અનુપમ ખેર અશોક સિંઘલનું પાત્ર ભજવશે

મુંબઈ/અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યા શ્રીરામ મંદિર આંદોલનની પૃષ્ઠભૂમિ પર બની રહેલી આગામી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’ ને લઈને સિનેમા જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરમાં જ શૂટિંગ સેટ પરથી લીક થયેલી કેટલીક તસવીરો બાદ, આ ફિલ્મમાં રામ જન્મભૂમિ આંદોલનના પ્રણેતા અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ સ્વ. અશોક સિંઘલનું પાત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code