1. Home
  2. revoinews

revoinews

માત્ર 5 મિનિટમાં બનાવો ધાબા સ્ટાઇલ દહીં તિખારી, જાણો સિક્રેટ રેસીપી

રેસીપી, 09 એપ્રિલ 2026: ઉનાળાનું આગમન થઇ ગયું છે, આ ઋતુમાં અસહ્ય ગરમી પડવાને લીધે શરીર જલ્દીથી ડિહાઈડ્રેટેડ થઇ જાય છે, પરસેવો થવો, લૂ લાગવી, તડકામાં નીકળતા ચક્કર આવવા વગેરે સમસ્યાઓ થઇ શકે છે એવામાં આ સીઝનમાં ડાયટમાં ફેરવાર કરવો ખુબજ જરૂરી બની જાય છે. ઉનાળામાં દહીંનું સેવન ગુણકારી માનવામાં આવે છે, તે તડકામાં બોડી […]

ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષાની ચિંતામાંથી મુક્ત થઈ શકાય: પદ્મશ્રી રતિલાલ બોરીસાગર

આ વર્ષના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ટોચના હાસ્ય લેખક સાથે “રિવોઈ સમાચાર” પોર્ટલની ખાસ વાતચીત સાહિત્ય સર્જન શીખી શકાતું નથી, મૂળભૂત ક્ષમતા હોય તો તેને વિકસાવી શકાય-કેળવી શકાય છે [અલકેશ પટેલ] અમદાવાદ, 8 એપ્રિલ, 2026 – ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષા વિશે ચિંતાનું જે વાતાવરણ છે તેમાંથી મુક્ત થઈ શકાશે તેમ સુપ્રસિદ્ધ હાસ્ય લેખક – […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે “કોંગ્રેસના કમિટમેન્ટ” સાથે રોડમેપ જાહેર કરાયો

અમદાવાદ, 7 એપ્રિલ, 2026 –  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પક્ષે જણાવ્યું કે, ‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ અભિયાન દ્વારા લોકો સુધી સીધો સંપર્ક સાધી, તેમના જીવન સાથે જોડાયેલા પ્રશ્નોને સમજવામાં આવ્યા અને તેના આધારે […]

‘ઇન્સ્ટન્ટ મેંગો રોલ’ બનાવવાની સિમ્પલ રીત, કેરીની નવી સ્વીટ રેસીપી

રેસીપી, 07 એપ્રિલ 2026: કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને ઉનાળામાં કેરીની અવનવી વાનગીઓ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો તમારે મહેમાનો માટે ઝટપટ કોઈ મીઠી વાનગી બનાવવી હોય, તો આ મેંગો રોલ બેસ્ટ ઓપ્શન છે. તેમાં માવો કે ચાસણીની ઝંઝટ વગર તમે બજાર જેવી મીઠાઈ ઘરે બનાવી શકો છો. સામગ્રી 1 […]

મહાકાલ: ધ માસ્ટર ઓફ ટાઈમ, ઉજ્જૈનમાં સમયજ્ઞાનનું વૈશ્વિક મહાસંમેલન યોજાયું

અહેવાલ અને તસવીરોઃ ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર ઉજ્જૈન (મધ્ય પ્રદેશ) ખાતે 3થી 5 એપ્રિલ, 2026 દરમિયાન આયોજિત “મહાકાલ : ધ માસ્ટર ઓફ ટાઈમ” નામની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સે ભારતની પ્રાચીન સમયગણના અને ખગોળવિજ્ઞાનની પરંપરાને વૈશ્વિક મંચ પર ભવ્ય રીતે રજૂ કરી. વૈશાખ કૃષ્ણ પ્રથમાથી તૃતીયા (વિક્રમ સંવત 2083, યુગાબ્દ 5127) દરમિયાન યોજાયેલા આ ત્રણ દિવસીય મહાસંમેલન […]

NIMCJના વિદ્યાર્થીઓએ વડનગરમાં ભારતના સમૃદ્ધ વારસાનો અનુભવ કર્યો

અમદાવાદ, 6 એપ્રિલ, 2026 – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં વડનગરની મુલાકાત લઈ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો અનુભવ કર્યો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, આર્કિયોલોજિકલ મ્યુઝિયમ, શર્મિષ્ઠા તળાવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શાળા, બૌદ્ધ મઠ તેમજ શહેરની હેરિટેજ વૉક જેવા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ખાસ […]

વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયો અભૂતપૂર્વ સપ્તરંગ ક્રિએટર અવોર્ડ સમારંભ

કન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહન અપાયું [અલકેશ પટેલ] અમદાવાદ, 6 એપ્રિલ, 2026 – વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય હતું. સ્થળ હતું ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો હૉલ અને પ્રસંગ હતો યુવા ક્રિએટર્સને […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

૨૦૨૪ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું. ૨૦૧૪ – ૨૦૧૯ અને ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે. રાષ્ટ્રવાદી […]

ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

દેશમાં હિન્દુ ધર્મસ્થાનો સરકારી નિયંત્રણમાંથી કેમ મુક્ત થઈ નથી શકતાં એ વિશે અનેક વખત અનેક સ્તરે ચર્ચા થતી રહી છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અને ક્યારેક અદાલતી ચુકાદાને કારણે મંદિરો અને ધાર્મિક પરંપરાઓ ઉપર કુઠારાઘાત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર, તમિલનાડુની થિરુપરમકુંદરમ પહાડી ઉપર વર્ષમાં એક વખત દીપમ પ્રાગટ્યની પરંપરા, તમિળનાડમાં જલિકટ્ટુ, મહારાષ્ટ્રમાં દહીં હાંડી, ગુજરાતમાં […]

સાબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નું ઉદ્દઘાટન

શારદાપીઠાધીશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ‘સદધર્મ સમાજસેવા રત્નથી સન્માન સાબરકાંઠા, 4 એપ્રિલ, 2026 – “મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર ‘ચેતના કેન્દ્ર’ છે“, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code