દિલ્હીના વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ એમેઝોનને કાનૂની નોટિસ પાઠવી, જાણો શું છે કેસ?
નવી દિલ્હી, 12 જૂન 2026 – દિલ્હીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સુશ્રી અમિતા સચદેવાએ એમેઝોનને કાનૂની નોટિસ પાઠવી છે. સમગ્ર દુનિયામાં માલ-સામાનના ઑનલાઈન વેચાણ માટેની ઈ-કોમર્સ કંપની એમેઝોને તાજેતરમાં એમેઝોન નાઉ નામે જે જાહેરાત શરૂ કરી છે તેના વિરુદ્ધ અમિતા સચદેવાએ સખત વાંધો ઉઠાવ્યો છે. સનાતન હિન્દુત્વ માટે સતત કાનૂની લડાઈ લડીને ન્યાય મેળવતા અને ન્યાય અપાવતા […]


