1. Home
  2. revoinews

revoinews

નેપાળથી લગ્ન કરીને આવેલી મહિલાઓને ભારતીય નાગરિકત્વ મળશે

પટણા, 7 જુલાઈ, 2026 – નેપાળથી લગ્ન કરીને ભારતમાં આવેલી મહિલાઓને ભારતીય નાગરિકત્વ મળશે. આવી મહિલાઓ મુખ્યત્વે બિહારમાં છે અને તેમને વર્ષોની રાહ જોયા બાદ હવે નાગરિકત્વ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ષોથી નાગરિકતા માટે રાહ જોઈ રહેલી નેપાળી મૂળની મહિલાઓને હવે ભારતીય નાગરિકતા મળવાની છે. ભારત-નેપાળ સરહદ પર આવેલા કિશનગંજ જિલ્લામાં આ અંગે […]

સિંહે શિકાર કેમ છોડ્યો? ભાવનગરની ઘટના પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન

ભાવનગરના ગરાજિયાની ઘટનાનું વિશ્લેષણ ભાવનગર જિલ્લાના ગરાજિયા ગામે બનેલી ઘટના ખરેખર અત્યંત દુર્લભ છે. પરંતુ તેને “ચમત્કાર” કહેવા કરતાં તેને પ્રાણીના વર્તનશાસ્ત્ર (Animal Behaviour), મનોવિજ્ઞાન (Psychology) અને ક્ષણિક પરિસ્થિતિના વિજ્ઞાન દ્વારા સમજવી વધુ યોગ્ય છે. સિંહ સામાન્ય રીતે જ્યારે શિકાર કરે છે ત્યારે તેનો હેતુ ખોરાક મેળવવાનો હોય છે. પરંતુ દરેક હુમલો ખોરાક માટે જ […]

આતંકવાદ સામે આ બહુ જીત: ૩૮ આતંકીઓને ફાંસીના ચુકાદા અંગે નાયબ મુખ્યમંત્રીનો પ્રતિભાવ

મૃતકોના પરિવારને રૂ.૧૦ લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ.૫ લાખની આર્થિક સહાય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર તાત્કાલિક ચૂકવશેઃ હર્ષભાઈ સંઘવી ગાંધીનગર, 7 જુલાઈ, 2026 – આતંકવાદ સામે આ બહુ જીત છે તેમ ૩૮ આતંકીઓને ફાંસીની સજા યથાવત રાખવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અંગે પ્રતિભાવ આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ […]

અમદાવાદમાં 2008ના વિસ્ફોટ કેસના તમામ આરોપીની ફાંસીની સજા યથાવતઃ હાઈકોર્ટ

અમદાવાદ, 7 જુલાઈ, 2026 – અમદાવાદમાં 2008ના શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસના તમામ આરોપીની ફાંસીની સજા ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે. ગુજરાત હાઈકોર્ટે આજે મંગળવારે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આ મામલામાં 38 દોષિતોની ફાંસીની સજા બહાલ રાખી છે. અગાઉ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આ મામલામાં ચુકાદો આપતાં 38 દોષિતોને ફાંસીની સજા અને […]

કરોડોનું વિદેશી ફંડઃ સેવા કે સેટિંગ? FCRAના જાળમાં કોણ અને શા માટે?

હેમંત પરમાર દેશમાં જ્યારે પણ કોઈ મોટી NGO, ટ્રસ્ટ અથવા સામાજિક સંસ્થાના ખાતાં સીલ થાય, FCRA લાયસન્સ રદ થાય અથવા તપાસ એજન્સીઓ આવી શકમંદ સંસ્થાઓના દરવાજા સુધી પહોંચે ત્યારે એક જ પ્રશ્ન લોકોના મનમાં ઊભો થાય છે, “આખરે મામલો શું છે?” સમાજસેવાના નામે આવતું વિદેશી ફંડ ખરેખર ગરીબો, શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે વપરાય છે કે […]

ભારતના યુવાધનને નિશાન બનાવતી પશ્ચિમી શક્તિઓ પાછળનું શું છે રહસ્ય?

ડ્રગ્સ, ધર્માંતરણ અને આંતરરાષ્ટ્રીય ષડયંત્રઃ જુઓ વીડિયો હેમંત પરમાર સોશિયલ મીડિયા પર ડ્રગ્સના નશામાં ચૂર યુવાનોના વીડિયો અવારનવાર ચર્ચાનો વિષય બને છે. ભારતના કેટલાક સરહદી અને અન્ય રાજ્યોમાં આ સમસ્યા અત્યંત ગંભીર બની ચૂકી છે અને ડ્રગ્સ હવે દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયું છે. આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશને આગામી ૩ વર્ષમાં […]

પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’

છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર રૂ. ૮૨ કરોડથી વધુના ખર્ચે તેમજ તાપીની અંબિકા નદી પર રૂ. ૭૯ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક રબર ડેમ નિર્માણાધિન ગાંધીનગર, 6 જુલાઈ, 2026 – રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈ અને પાણીની સુવિધા સુદ્રઢ કરવાના ધ્યેય સાથે અનેકવિધ ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના […]

નીતિ, ઇનોવેશન અને બિઝનેસ શ્રેષ્ઠતા પર ચર્ચા કરવા ઉદ્યોગ જગતના અગ્રણીઓ એકમંચ પર આવ્યા

અમદાવાદ, 5 જુલાઈ, 2026 –  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની ટેક્સટાઈલ કમિટી દ્વારા આયોજિત ‘ટેક્સટાઈલ લીડરશિપ કોન્ક્લેવ’ ની પાંચમી આવૃત્તિ શનિવાર, ૦૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સોલિનેર (Soulinaire), અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગઈ. આ કોન્ક્લેવમાં ટેક્સટાઈલ વેલ્યુ ચેનના પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ, સાહસિકો અને વ્યાવસાયિકો ભારતભરમાંથી એકત્રિત થયા હતા, જેમણે ભારતીય ટેક્સટાઈલ […]

બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદ, 4 જુલાઈ, 2026 – બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને AICC ના મંત્રી ગુજરાત સહ પ્રભારી શ્રી રામકિશન ઓઝાની ઉપસ્થિતિમાં બારેજા નગરપાલિકાના સદસ્ય શ્રીમાળી પ્રવિણાબેન સંજય કુમાર, સનાભાઇ હમીરભાઇ તડવી( ચેરમેન ન્યાય સમિતિ), […]

ભારતના છેલ્લા 12 વર્ષ અછતથી વિકાસ તરફની પ્રગતિના રહ્યા છે: રક્ષા મંત્રી

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – “છેલ્લા 12 વર્ષોમાં ભારતની સફર અછતથી આત્મનિર્ભરતા, આત્મનિર્ભરતાથી આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસથી વિકાસ ભારત તરફની પ્રગતિ રહી છે,” એમ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 04 જુલાઈ, 2026 ના રોજ નવી દિલ્હીમાં એક મીડિયા સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેના પ્રથમ કાર્યકાળમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code