1. Home
  2. revoinews

revoinews

આ જીત ભાજપની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છેઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કર્યો ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – આ જીત ભાજપ સરકારની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની જીત બાદ સાંજે શ્રીકમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ પ્રજાનો આભાર માન્યો હતો. આ પત્રકાર પરિષદને […]

મોડાસા નગરપાલિકામાં ૨૪ બેઠકો સાથે ભાજપનો વિજય અને સત્તામાં પુનરાગમન

હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો. મોડાસા નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાયો છે અને ૨૪ બેઠકો સાથે પક્ષનો ભવ્ય વિજય થવા સાથે અને સત્તામાં શાનદાર પુનરાગમન કર્યું છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોએ શહેરના રાજકીય દ્રશ્યને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે. લોકશાહીના આ મહાપર્વમાં મોડાસાની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરી વિશ્વાસ વ્યક્ત કરતાં […]

મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો સાંજે ખાનપુર પહોંચી જીતની ઉજવણી કરશે

ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં સત્તાધારી ભાજપને લગભગ દરેક સ્તરે વિજય મળી રહ્યો છે ત્યારે હમણાં જ મળતા અહેવાલ અનુસાર આ જીતની ઉજવણી અમદાવાદમાં પક્ષના કાર્યાલય ખાનપુર ખાતે થશે. અહેવાલ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત […]

ગુજરાતઃ ગણતરીના પ્રારંભિક કલાકોમાં સ્થાનિક સ્વરાજ્યના તમામ સ્તરે ભાજપ આગળ

ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. પ્રારંભિક ગણતરી બાદ આત્યાર સુધી જોવા મળી રહેલાં વલણોમાં સ્થાનિક સ્વરાજ્યનાં તમામ સ્તરે ભાજપના ઉમેદવારો કાંતો જીતી રહ્યા હોવાનું અથવા આગળ હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં 26 એપ્રિલને રવિવારે યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે સવારથી આવી રહ્યાં છે. જે પૈકી 15 મહાનગર […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદીના પુલ પર બાંધકામ પ્રગતિમાં

અમદાવાદ, 27 એપ્રિલ, 2026 – બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદીના પુલ પર બાંધકામ પ્રગતિમાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે, અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત (આશરે 118 ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવતા 36 મીટર ઊંચા પુલનું બાંધકામ સતત આગળ વધી રહ્યું છે. 480 મીટર લાંબો આ પુલ […]

સુરતમાં પહેલી મેથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ અને એક્ઝિબિશન યોજાશે

ગાંધીનગર, 27 એપ્રિલ, 2026: સુરતમાં પહેલી મેથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ અને એક્ઝિબિશન યોજાશે. આજે આ અંગે મળતી સત્તાવાર માહિતી અનુસાર,  ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતની જાહેરાત કરી છે, જે ગુજરાત સ્થાપના દિવસ 1 અને 2 મે 2026 દરમિયાન સુરતમાં ઑરો યુનિવર્સિટી ખાતે યોજાશે. […]

અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે, જાણો

ગાંધીનગર, 25 એપ્રિલ, 2026 – અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે તે જાણવા અનેક નાગરિકો ઉત્સુક હશે. ત્યારે મળતી સત્તાવાર માહિતી અનુસાર શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારે નીચેની […]

One Turn at a Time પુસ્તક જીવનના ટ્વિસ્ટ અને ટર્નમાં શું પ્રેરણા આપે છે?

[અલકેશ પટેલ] અમદાવાદ, 25 એપ્રિલ, 2026 – સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, જો તમારા જીવનમાં બધું સરળ છે અને ક્યાંય કોઈ મુશ્કેલી નથી તો એટલું સમજી લેજો કે તમે ખોટા રસ્તે છો. સ્વામીજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જીવન કદી મુશ્કેલી કે અવરોધ વિનાનું હોઈ ન શકે. મુશ્કેલી અને અવરોધ જ તમને જીવનમાં ઊર્ધ્વ ગતિ કરવાની […]

AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 164થી વધુ કોચે લીધી તાલીમ અમદાવાદ, 23 એપ્રિલ 2026 – AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વીમિંગ પુલ, જિમ્નેશિયમ, સ્કેટિંગ રિક તથા સ્પોર્ટ્સ સંકુલમાં ફરજ બજાવતા કોચને વિશેષ તાલીમ આપવામાં આવી. આ તમામ માટે “ક્લાઈન્ટ મેનેજમેન્ટ, બિહેવિયરલ એન્ડ સેફટી […]

બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

સબરીમાલા સહિત હિન્દુ આસ્થા કેન્દ્રો અંગે સુપ્રીમ કોર્ટમાં હાલ 9 (નવ) જજની બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દો આપણી શ્રદ્ધાનો હોવા છતાં સ્વતંત્રતાના આટલાં વર્ષ પછી પણ કોઈને કોઈ કારણસર આપણે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી આવી શક્યા જે અંગ્રેજ શાસન દરમિયાન ઘર કરી ગઈ હતી. અંગ્રેજોએ 200 વર્ષમાં શિક્ષણ, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code