વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા REVOI સહિત પત્રકારોની દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ, 21 જૂન, 2026 – વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આજે 21 જૂનને રવિવારે REVOIના એક્ઝિક્યુટિવ એડિટર અલકેશ પટેલ સહિત પત્રકારત્વ ક્ષેત્રના પાંચ અગ્રણીનું દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. શહેરમાં ગુજરાત યુનિવર્સિટી નજીક નોલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાત (KCG) ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં […]


