ભરૂચમાં વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન જૈન મૂર્તિઓ મળી
ભરૂચ, 10 જૂન 2026 – ભરૂચમાં વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન જૈન અને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતના ભરૂચની વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાં હિન્દુ અને જૈન દેવી-દેવતાઓની જૂની મૂર્તિઓ દર્શાવતો એક વીડિયો જાહેર થયો છે. આ વીડિયોમાં મસ્જિદના ભોંયરામાં ભગવાન ગણેશ, હનુમાન અને જૈન તીર્થંકર મલ્લિનાથજીની […]


