સોમનાથ અમૃત મહોત્સવ, ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન
રિવોઈ ન્યૂઝ, 8 મે, 2026 – સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન જોવા મળ્યું છે. આજથી 75 વર્ષ પહેલાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સોમનાથ મંદિર પ્રત્યે જરાય ભક્તિભાવ નહોતો એ તો જાણીતી વાત છે. પરંતુ તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ […]


