કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સામૂહિક વૃક્ષારોપણની કરી હાકલઃ 12 જુલાઈના અભિયાન માટે નાગરિકો નોંધણી કરાવી શકશે
જાહેર પત્ર દ્વારા ગાંધીનગર લોકસભા મતવિસ્તારના નાગરિકોને વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા અપીલ રિવોઈ ન્યૂઝ, 29 જૂન, 2026 – કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સામૂહિક વૃક્ષારોપણની કરી હાકલ છે. આગામી 12 જુલાઈના આ સંદર્ભમાં સામૂહિક વૃક્ષારોપણનું એક અભિયાન હાથ ધરવામાં આવશે અને તેમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારના નાગરિકો નોંધણી કરાવી શકશે. વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા માગતા લોકો www.gandhinagarloksabha.in વેબસાઈટ […]


