વીજ ટાવર અને લાઇન વળતર બાબતે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, જાણો પૂરી વિગતો
જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, ૭૬૫ કે.વી. લાઇનમાં ૬૨૫ ચોમી ના બદલે ૭૨૯ ચોમી નુ વળતર ચુકવાશે ગાંધીનગર, 3 જુલાઈ, 2026 – ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો […]


