ઉત્તરાખંડ: ચારધામ યાત્રામાં 7.72 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
નવી દિલ્હી, 7 મે 2026: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થયાને આજે 19 દિવસ પૂર્ણ થયા છે. ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં ઉમટી રહેલા ભક્તોને કારણે ચારધામમાં અત્યાર સુધીમાં શ્રદ્ધાળુઓનો આંકડો 7 લાખ 72 હજારને વટાવી ગયો છે. કેદારનાથમાં સૌથી વધુ અંદાજે 3.45 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. બદ્રીનાથમાં અંદાજે 1.85 લાખ ભક્તોએ શીશ ઝુકાવ્યું છે. યમુનોત્રીમાં […]


