આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે દાહોદ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો
દાહોદ, 27 જૂન, 2026 – આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે તાજેતરમાં દાહોદ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું. એઆઈએનપી ઓન વીપીએમ: એગ્રીકલ્ચરલ ઑર્નીથોલોજી (ટ્રાયબલ સબ પ્લાન-TSP) અને કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૫/૦૬/૨૦૨૬ના રોજ આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે દાહોદ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં […]


