1. Home
  2. revoinews

revoinews

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો મોટો નિર્ણય: હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે

નવી દિલ્હી, 12 મે, 2026 – કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં લઈને મોટો નિર્ણય કર્યો છે. મંત્રીશ્રી પાટીલ હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલના બીજા જ દિવસે કેન્દ્રીય જળશક્તિ […]

કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત

ગુજરાતના લાભાર્થી ખેડૂતોને આગામી તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ ગાંધીનગર, 12 મે, 2026 – કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી PM […]

સુશ્રી પિનલ સોજિત્રાની પ્રથમ નવલકથા ‘પરમસિદ્ધા’નું વિમોચન થયું

અમદાવાદ, 12 મે 2026 – ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં તાજેતરમાં એક નવું પદાર્પણ થયું છે. સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતાં સુશ્રી પિનલ સોજિત્રાએ તેમની પ્રથમ નવલકથા લખીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તાજા પવનની દિશા ખોલી છે. તેમની પ્રથમ નવલકથા ‘પરમસિદ્ધા’નું વિમોચન જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલ ખાતે થયું હતું. પુસ્તકનું વિમોચન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. અમી […]

સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાંથી સરદાર પટેલ ગાયબ, કોંગ્રેસે ઉઠાવ્યા પ્રશ્નો

અમદાવાદ, 12 મે, 2026 – સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાંથી સરદાર પટેલની તસવીરો ગાયબ હોવા અંગે વિપક્ષ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે અને ભાજપ સરકારના આ વલણને વખોડી કાઢ્યું છે. આ અંગે આજે રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પ્રેસવાર્તાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસના […]

ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે

ગાંધીનગર, 12 મે, 2026 – ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત, જનગણના 2027ની તૈયારી માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. આ સંદર્ભમાં, 12 મે, 2026ના રોજ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા પ્રતિનિધિઓને આગામી […]

પીએમ મોદીના વડોદરા રોડ શો બાદ ભાજપના કાર્યકરોએ એવું શું કર્યું જેની ચર્ચા થાય છે?

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા ખાતેના ભવ્ય રોડ શો બાદ ‘સ્વચ્છતા હી સેવા‘ અને ‘સેવા હી સંગઠન‘ ના ભાવ સાથે ભાજપા કાર્યકર્તાઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું વડોદરા, 12 મે, 2026 – પીએમ મોદીના વડોદરા રોડ શો બાદ ભાજપના કાર્યકરોએ એવું શું કર્યું જેની ચર્ચા થાય છે? વાસ્તવમાં વડોદરા ખાતે આયોજિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શોમાં મોટી […]

ઘરે બનાવો સમર સ્પેશિયલ મેંગો પરાઠા, જાણો રેસીપી

રેસીપી, 12 મે 2026: ઉનાળો (Summer) એટલે કેરીની સીઝન! કેરીને ‘ફળોનો રાજા’ કહેવામાં આવે છે અને તેમાંથી બનતી દરેક વાનગી ખાવાની મજા પડી જાય છે. તમે કેરીનો રસ કે જ્યુસ તો ઘણીવાર પીધો હશે, પરંતુ શું તમે ક્યારેય ‘મેંગો પરાઠા’ ટ્રાય કર્યા છે? મેંગો પરાઠા રેસીપી મીઠા અને તીખા સ્વાદનું એક અદભૂત મિશ્રણ છે. તે […]

અમદાવાદ સાયન્સ સિટીમાં વિજ્ઞાન અને મનોરંજનનો નવો અધ્યાય

ભારતની તકનીકી સિદ્ધિઓની ઉજવણી કરવા માટે સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓ અમદાવાદ, 11 મે, 2026 – રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર અમદાવાદ એ વાતનું ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે એક ઐતિહાસિક શહેર પોતાની વિરાસત જાળવી રાખીને પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ભરી શકે છે. ડૉ. વિક્રમ સારાભાઈના સપનાઓ આજે ડિજિટલ અને સ્માર્ટ અમદાવાદના રૂપમાં સાકાર […]

સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે ટપાલ ટિકિટ અને રૂ. ૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ

સોમનાથ, 11 મે, 2026 – સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે ટપાલ ટિકિટ અને રૂ. ૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેઓ આજે સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા. આ અવસરે વડાપ્રધાનશ્રીન હસ્તે સ્મારક ડાક ટિકિટ અને ૭૫ રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી […]

ડીસા: ‘પરિવાર’, ‘કવિરાજ’ અને ‘શ્રેષ્ઠ’ નામ ધરાવતા ઘીનો જથ્થો સીઝ

બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી: ડીસાની ત્રણ પેઢીઓમાંથી ઘીના નમૂના લઈ તપાસ હાથ ધરાઈ તંત્ર દ્વારા ૧૪૪૪ કિલોગ્રામ ઘીનો અંદાજિત રૂ. ૮,૨૮,૪૯૦/- કિંમતનો જથ્થો જપ્ત કરાયો પાલનપુર, 11 મે, 2026 – ડીસામાં ‘પરિવાર’, ‘કવિરાજ’ અને ‘શ્રેષ્ઠ’ નામ ધરાવતા ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરી દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code