1. Home
  2. revoinews

revoinews

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સામૂહિક વૃક્ષારોપણની કરી હાકલઃ 12 જુલાઈના અભિયાન માટે નાગરિકો નોંધણી કરાવી શકશે

જાહેર પત્ર દ્વારા ગાંધીનગર લોકસભા મતવિસ્તારના નાગરિકોને વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા અપીલ રિવોઈ ન્યૂઝ, 29 જૂન, 2026 – કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સામૂહિક વૃક્ષારોપણની કરી હાકલ છે. આગામી 12 જુલાઈના આ સંદર્ભમાં સામૂહિક વૃક્ષારોપણનું એક અભિયાન હાથ ધરવામાં આવશે અને તેમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારના નાગરિકો નોંધણી કરાવી શકશે. વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા માગતા લોકો www.gandhinagarloksabha.in વેબસાઈટ […]

ઈન્સ્ટાગ્રામ, જીમ અને દુબઈ સ્થિત નફરત ફેલાવતી વેબસાઈટ દ્વારા ભારતના યુવાનોને ફસાવવામાં આવી રહ્યા છે

એક એક્સ યુઝરે સમગ્ર કાવતરાના પર્દાફાશ કર્યો રિવોઈ ન્યૂઝ, 29 જૂન, 2026 – ઈન્સ્ટાગ્રામ, જીમ અને દુબઈ સ્થિત નફરત ફેલાવતી ભારતના યુવાનોને ફસાવવામાં આવી રહ્યા છે. આ બાબતનો પર્દાફાશ એક એક્સ યુઝરે પુરાવા સાથે કર્યો છે. એક્સ યુઝર હિમાંશુ મિત્તલે તાજેતરમાં એક વિસ્તૃત થ્રેડ પોસ્ટ દ્વારા ભારતમાં ચાલી રહેલા ધર્માંતરના ગંભીર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ

દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ફક્ત ૧૧ જ દિવસમા ૩૫૦ કંપનીને વાઇબ્રન્ટ ખાતે જોડવા બદલ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયું વડોદરા,૨૯ જૂન, 2026: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. iNDEXTbએ […]

મોદી સરકારની PM ઇન્ટર્નશિપ યોજના કાગળ પર સફળ, જમીન પર નિષ્ફળઃ કોંગ્રેસ

અમદાવાદ, 29 જૂન, 2026 – ભાજપના રોજગાર મોડેલની PM ઇન્ટર્નશિપના આંકડાઓએ પોલ ખોલી, સમગ્ર દેશમાં બે વર્ષમાં માત્ર ૩૪૧૭ યુવાનોને લાભ મળ્યો છે.  ગુજરાતના યુવાનો માટે પીએમ ઇન્ટર્નશિપ યોજના આશા નહીં, નિરાશાનું પ્રતીક બની હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશના યુવાનોને […]

શ્રી નાના રેહા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

ભુજ, 29 જૂન, 2026ઃ  ભુજ તાલુકાના શ્રી નાનારેહા પ્રાથમિક શાળા ખાતે માનનીય શ્રી વી.આર.રોહિત સાહેબ નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ભુજના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. એ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ એકનાં બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશાપુરા […]

એનઆઈએમસીજેએ ભારતની ટોચની ૧૦ ઉભરતી મીડિયા કોલેજોમાં સ્થાન મેળવ્યું

ગુજરાતમાંથી આ સ્થાન પ્રાપ્ત કરનારી એકમાત્ર સંસ્થા મીડિયા શિક્ષણ સંસ્થા અમદાવાદ, 29 જૂન, 2029: – એનઆઈએમસીજેએ ભારતની ટોચની ૧૦ ઉભરતી મીડિયા કોલેજોમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાંથી આ સ્થાન પ્રાપ્ત કરનાર તે એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ), અમદાવાદે પોતાની શ્રેષ્ઠતાની યાત્રામાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્ડિયા […]

આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે દાહોદ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો

દાહોદ, 27 જૂન, 2026 – આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે તાજેતરમાં દાહોદ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું. એઆઈએનપી ઓન વીપીએમ: એગ્રીકલ્ચરલ ઑર્નીથોલોજી (ટ્રાયબલ સબ પ્લાન-TSP) અને કૃષિ સંશોધન કેન્‍દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૫/૦૬/૨૦૨૬ના રોજ આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે દાહોદ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં […]

હવામાન અને શરીર વચ્ચેનો સંબંધ એટલે બાયોમિટિયોરોલોજી

જો તમને વાતાવરણમાં ફેરફાર થતા પહેલા એટલે કે આકાશ વાદળછાયુ થઈ જતા પહેલા, વરસાદ પડતા પહેલા કે અચાનક ઠંડી પડતા પહેલા માથું દુઃખે, શરીરના સાંધામાં દુખાવો કે શરીર સહેજ નરમ લાગે તો તેની દવા લેતા પહેલા આ લેખ વાંચી લેજો સવારના સમયે કોઈ વ્યક્તિ કહે કે “આજે માથું ભારે લાગે છે, કદાચ વરસાદ આવશે”, અથવા કોઈ […]

અમદાવાદને ભિક્ષુકમુક્ત બનાવવા AMC, પોલીસ, સમાજ સુરક્ષા અને કેન્દ્ર સરકારનું સંયુક્ત આયોજન

અમદાવાદમાં  કેન્દ્ર સરકારની SMILE યોજના હેઠળ ‘બેગરી હોમ’ શરૂ થશે અમદાવાદ, 26 જૂન 2026: અમદાવાદ શહેરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારની ‘સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજુઅલ્સ ફોર લાઇવલીહૂડ એન્ડ એન્ટરપ્રાઇઝ (SMILE)’ યોજના હેઠળ મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંગે આજે 26 જૂન, 2026ના રોજ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સહાયક સચિવ શ્રી મોના ખંધારના […]

‘૨૫ જૂન – બંધારણ હત્યા દિવસ’ નિમિત્તે વડોદરા ખાતે વિશેષ સંમેલન યોજાયું

જે લોકો આજે બંધારણની વાતો કરે છે, તેમના જ પૂર્વજોએ બંધારણની સૌથી મોટી હત્યા કરી હતીઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નવી પેઢીને કટોકટીના કાળા ઇતિહાસથી અવગત કરાવવી એ સમયની માંગ છે વડોદરા, 26 જૂન, 2026 – ‘૨૫ જૂન – બંધારણ હત્યા દિવસ’ નિમિત્તે ગુરુવારે ભાજપા દ્વારા વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code