માહિતી યુદ્ધના યુગમાં સાચી માહિતી અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે જાગૃત બનવાની જરૂર: પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર
ગાંધીનગર, 13 જુલાઈ, 2026 – માહિતી યુદ્ધના યુગમાં સાચી માહિતી અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે જાગૃત બનવાની જરૂર તેમ પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર જણાવ્યું હતું. ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા વર્તમાન સમયમાં માહિતી, વિચારધારા અને વૈશ્વિક નેરેટિવ્સના બદલાતા પરિપ્રેક્ષ્યને સમજવા માટે “LikeWar : The Battle for Minds, Narratives and Civilization” વિષય પર તાજેતરમાં આયોજિત વિશેષ વિચાર […]


