1. Home
  2. revoinews

revoinews

નીતિ, ઇનોવેશન અને બિઝનેસ શ્રેષ્ઠતા પર ચર્ચા કરવા ઉદ્યોગ જગતના અગ્રણીઓ એકમંચ પર આવ્યા

અમદાવાદ, 5 જુલાઈ, 2026 –  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની ટેક્સટાઈલ કમિટી દ્વારા આયોજિત ‘ટેક્સટાઈલ લીડરશિપ કોન્ક્લેવ’ ની પાંચમી આવૃત્તિ શનિવાર, ૦૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સોલિનેર (Soulinaire), અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગઈ. આ કોન્ક્લેવમાં ટેક્સટાઈલ વેલ્યુ ચેનના પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ, સાહસિકો અને વ્યાવસાયિકો ભારતભરમાંથી એકત્રિત થયા હતા, જેમણે ભારતીય ટેક્સટાઈલ […]

બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદ, 4 જુલાઈ, 2026 – બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને AICC ના મંત્રી ગુજરાત સહ પ્રભારી શ્રી રામકિશન ઓઝાની ઉપસ્થિતિમાં બારેજા નગરપાલિકાના સદસ્ય શ્રીમાળી પ્રવિણાબેન સંજય કુમાર, સનાભાઇ હમીરભાઇ તડવી( ચેરમેન ન્યાય સમિતિ), […]

ભારતના છેલ્લા 12 વર્ષ અછતથી વિકાસ તરફની પ્રગતિના રહ્યા છે: રક્ષા મંત્રી

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – “છેલ્લા 12 વર્ષોમાં ભારતની સફર અછતથી આત્મનિર્ભરતા, આત્મનિર્ભરતાથી આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસથી વિકાસ ભારત તરફની પ્રગતિ રહી છે,” એમ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 04 જુલાઈ, 2026 ના રોજ નવી દિલ્હીમાં એક મીડિયા સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેના પ્રથમ કાર્યકાળમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર […]

શું રામ મંદિરમાં દાનની ચોરી આયોજિત હતી? જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 4 જુલાઈ, 2026 – શું રામ મંદિરમાં દાનની ચોરીનો મામલો આયોજિત હતો? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ અંગે આંકડા સહિત દાવો કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જણાવ્યા અનુસાર દાન-ચોરી કેસના મુખ્ય આરોપીઓ પૈકી એક ટિન્નુ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ […]

આલ્ફા: સ્પાય યુનિવર્સના નામે લોજિક વિનાની ફાલતુ સફર

હેમંત પરમાર દ્વારા યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સે ભૂતકાળમાં કેટલીક ફાલતુ ફિલ્મો આપી છે, પરંતુ તેમની નવી રજૂઆત “આલ્ફા” (Alpha) જોયા પછી એવું લાગે છે કે આ યુનિવર્સની જે પણ કંઈ થોડીઘણી ઈજ્જત બચી હતી, તે પણ હવે પાણીમાં ડૂબી ગઈ છે. આ ફિલ્મને બકવાસ કે વાહિયાત કહેવી એ પણ કદાચ આના માટે પ્રશંસા સમાન ગણાશે. […]

હજુ અષાઢ આવ્યો ક્યાં છે… અષાઢને આવવા તો દો!

વરસાદ, એલ નીનો, ગ્લોબલ વોર્મિંગ અને ભારતીય જ્ઞાનપરંપરા વચ્ચેનું સાચું વિજ્ઞાન ગુજરાતના કોઈપણ ગામમાં વરસાદની વાત નીકળે અને કોઈ અનુભવી ખેડૂત હાજર હોય, તો કદાચ આ વાક્ય આજે પણ સાંભળવા મળે. બીજી તરફ શહેરોમાં જૂનનું છેલ્લું સપ્તાહ પૂરું થાય એટલે મોબાઇલમાં હવામાનની આગાહીઓ તપાસવાની શરૂઆત થઈ જાય છે. સમાચાર ચેનલો પર ચર્ચાઓ શરૂ થાય છે […]

વીજ ટાવર અને લાઇન વળતર બાબતે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, જાણો પૂરી વિગતો

જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, ૭૬૫ કે.વી. લાઇનમાં ૬૨૫ ચોમી ના બદલે ૭૨૯ ચોમી નુ વળતર ચુકવાશે ગાંધીનગર, 3 જુલાઈ, 2026 – ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો […]

અમેરિકી મહિલાએ ભારત અને અમેરિકામાં દવાની કિમતોના તફાવત સામે રોષ વ્યક્ત કર્યો

રિવોઈ ન્યૂઝ, 3 જુલાઈ, 2026 – ભારતમાં રહેતા એક અમેરિકન મહિલાએ બંને દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચની તુલના કરીને અમેરિકન સ્વાસ્થ્ય સેવા સામે બળાપો કાઢ્યો છે. ‘ભારતીય વિરુદ્ધ અમેરિકન હેલ્થકેર’ શીર્ષકવાળા એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં, લિઝ નામના આ મહિલાએ દાવો કર્યો છે કે ભારતની સરખામણીમાં અમેરિકામાં લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. તેણીએ પોતાની કાકીની સ્વાસ્થ્ય સ્થિતિનું વિગતવાર વર્ણન […]

રામ મંદિરના દાનની ચોરી અંગે RSSનો પ્રથમ પ્રતિભાવ આવ્યો, જુઓ વીડિયો

નાગપુર, 3 જુલાઈ, 2026 – રામ મંદિરના દાનની ચોરી અંગે RSS દ્વારા પ્રથમ વખત સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો છે. આરએસએસના સરકાર્યવાહે આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા સંઘનો પ્રતિભાવ જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશાની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે હિન્દુ સમાજને સનાતન વિરોધી પરિબળોનાં કાવતરાં સામે સાવધાન રહેવા અને દાનની ચોરીના કેસમાં […]

પ્રધાનમંત્રી 4 જુલાઈના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. આશરે 10:45 AM વાગ્યે, પ્રધાનમંત્રી જોધપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને જોધપુરમાં મોડિફાઇડ UDAN યોજનાનો શુભારંભ કરાવશે. ત્યારબાદ, આશરે 12:15 PM વાગ્યે, તેઓ આશરે રૂ. 1.06 લાખ કરોડના મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવા, ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code