1. Home
  2. revoinews

revoinews

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન

અમદાવાદ, 17 જૂન, 2026 – વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા પ્રતિવર્ષ પત્રકારત્વ અને મીડિયાના વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર પત્રકારો, મીડિયાકર્મીઓનું સન્માન કરવામાં આવે છે. દેશમાં અન્યત્ર પણ વિશ્વ સંવાદ કેન્દ્રની વિવિધ શાખા દ્વારા આ રીતે તેજસ્વી પત્રકારો-કૉલમ લેખકોને સન્માનિત કરવામાં આવે છે. આ […]

ગાંધીનગરમાં ચ-4B સર્કલનું “ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતી સર્કલ” તરીકે નામાભિધાન

સમગ્ર ભારતમાં ભારતીય તટરક્ષક દળને સમર્પિત કરવામાં આવેલું સૌ પ્રથમ સર્કલ ગાંધીનગર, 17 જૂન 2026 – ગાંધીનગરમાં ચ-4B સર્કલનું “ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતી સર્કલ” તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. ભારતીય તટરક્ષક દળ (ICG)ની રાષ્ટ્રને પાંચ દાયકાની સમર્પિત અને પ્રસંસનીય સેવાની ગૌરવપૂર્ણ સ્વીકૃતી અને તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિતે ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે આવેલા […]

સરકારી શાળાઓના લાખો ગરીબ વિદ્યાર્થીઓ પુસ્તકો વિના મજબૂર: કોંગ્રેસે ગુજરાત સરકારને પૂછ્યા આ પ્રશ્નો

અમદાવાદ, 17 જૂન, 2026 – સરકારી શાળાઓના લાખો ગરીબ વિદ્યાર્થીઓ પુસ્તકો વિના મજબૂર છે તેવો આક્ષેપ કરીને કોંગ્રેસે ગુજરાત સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (State Curriculum Framework) […]

GCCI દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન 1700 બ્લડ યુનિટ એકત્ર કરાયા

અમદાવાદ, 17 જૂન, 2026- GCCI દ્વારા તાજેતરમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન 1700 બ્લડ યુનિટ એકત્ર થયું હતું. વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મહાજન સંકલન ટાસ્કફોર્સના માધ્યમથી સંલગ્ન એસોસિયેશનો, ઉદ્યોગો, ક્લબો અને કોર્પોરેટ સંસ્થાઓના સહયોગથી 1 જૂનથી 14 જૂન, 2026 દરમિયાન સફળતાપૂર્વક મેગા રક્તદાન […]

હવાની દિશા બદલાઈ ગઈ છે, હવે રાજકારણના સમીકરણો પણ બદલાશે

હેમંત પરમાર દ્વારા આ ભીષણ ગરમીની બેચેની કહેવાય કે ખુમારી, પરંતુ આજકાલ એક રસપ્રદ દૃશ્ય જોવા મળી રહ્યું છે. જે લોકો 99 ચૂંટણી હારી ચૂક્યા છે, તેઓ આજે જીતના મંત્રો શીખવતા જોવા મળે છે. આ દિવસોમાં અસંતોષની હવા કંઈક એવી રીતે ફૂંકાઈ રહી છે કે બંગાળથી લઈને મહારાષ્ટ્ર સુધી રાજકીય હલચલ વધી ગઈ હોય એવું […]

કેદારનાથ હોનારતના ૧૩ વર્ષ, જ્યારે કુદરતી પ્રકોપ વચ્ચે શાસકોના સંવેદનહીન ચહેરા ખુલ્લા પડ્યા હતા

હેમંત પરમાર દ્વારા કેદારનાથ હોનારતના ૧૩ વર્ષ થયા છે. જૂન ૧૬ અને ૧૭, ૨૦૧૩. ઉત્તરાખંડની એ કાળી રાત અને કમકમાટીભર્યો પ્રલય જેને યાદ કરીને આજે પણ લોકો ધ્રૂજી ઉઠે છે. આજે આ ભયાનક કેદારનાથ હોનારતને ૧૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ વહેતા સમય સાથે પણ તે ભયાનક પીડા, આક્રંદ અને સામાન્ય નાગરિકોનો આક્રોશ ઓછો […]

મોડાસામાં ચોમાસાની સીઝનમાં જર્જરિત દૂકાનો તૂટી પડવનો ભય

અરવલ્લી, 14 જૂન 2026: Dilapidated shops મોડાસા શહેરના વ્યસ્ત ચાર રસ્તા વિસ્તારમાં આવેલી દુકાનોની પેરાફિટ ગઈકાલે રાત્રે અચાનક તૂટી પડતાં વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટના સમયે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ આ ઘટનાએ વર્ષોથી જર્જરિત બની રહેલી દુકાનોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ, આ દુકાનોનું નિર્માણ […]

જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણનું રાષ્ટ્રીય આહ્વાન

ગુજરાતમાંથી 4455 સહિત દેશભરના જનજાતિ સમુદાયના દોઢ લાખથી વધુ લોકોએ લાલકિલ્લા મેદાનમાં એકત્ર થઈને  એકત્ર થઈને જનજાતીય સમાજની સાંસ્કૃતિક ઓળખ, પરંપરાગત આસ્થા, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયના રક્ષણ માટે અસરકારક પગલાં ભરવાના રાષ્ટ્રીય આહ્વાન કર્યું [અલકેશ પટેલ] અમદાવાદ, 13 જૂન, 2026 – જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે અવાજ વધુને વધુ બુલંદ થઈ […]

બાંગ્લાદેશમાં વિશાળ હિન્દુ મૂર્તિઓને બચાવી લેવા ભારતને એક મુસ્લિમ પત્રકારની અપીલ

રિવોઈ ન્યૂઝ, 13 જૂન 2026 – બાંગ્લાદેશના એક મુસ્લિમ પત્રકાર સલાહ ઉદ્દીન શોએબ ચૌધરીએ હિન્દુ દેવતાઓની મૂર્તિઓને ખંડિત થતાં, અપમાનિત થતાં બચાવી લેવાની ભારત સરકારને અપીલ કરી છે. સલાહઉદ્દીન શોએબે તેમના X હેન્ડલ ઉપર ગઈકાલે શુક્રવારે એક જાહેર અપીલ કરી હતી. સલાહઉદ્દીન ચૌધરીએ લખ્યું છે કે, બાંગ્લાદેશના જેહાદીઓ જે પાકિસ્તાની આઈએસઆઈના ઈશારે કામ કરે છે […]

હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતાઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રીનું નિવેદન, જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 13 જૂન 2026 – હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતા તેમ પાકિસ્તાનમાં સૌથી સન્માનનીય વ્યક્તિઓ પૈકી એક સૈયદ બાબર અલીનું કહેવું છે. આગામી 30 જૂને તેમનો 100મો જન્મદિવસ ઉજવનાર સૈયદ બાબર અલી પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રી, ઉદ્યોગપતિ અને લાહોરની પ્રતિષ્ઠિત લાહોર યુનિવર્સિટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝના સ્થાપક છે. પાકિસ્તાનના શૈક્ષણિક અને ઉદ્યોગ જગતમાં ખૂબ માન ધરાવનાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code