1. Home
  2. revoinews

revoinews

ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે વિદેશી ઉચ્ચ શિક્ષણની શિષ્યવૃત્તિ અંગે કાર્યશાળા યોજાઈ

અમદાવાદ, 19 એપ્રિલ, 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, સોશિયલ સ્ટડીઝ ફાઉન્ડેશન અને સામાજિક સમરસતા મંચ (ગુજરાત)ના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ વિદેશમાં ઉચ્ચ શિક્ષણની તકો અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન થયું. ‘ઓવરસીઝ હાયર ઍજ્યુકેશન સ્કૉલરશિપ ઍન્ડ સ્કીમ્સ’ વિષય પર કેન્દ્રિત આ કાર્યશાળા યુનિવર્સિટીના ગૌતમ સભાગૃહમાં યોજાઈ હતી. માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે […]

GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું ભવ્ય સમાપન, “ધુરંધર” રાકેશ બેદીની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતના ઔદ્યોગિક નેતૃત્વ અને ‘વિઝન 2047′ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ સુદ્રઢ બની ગાંધીનગર, 19 એપ્રિલ, 2026 – GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું શનિવારે અહીં ભવ્ય સમાપન થયું હતું. આ પ્રસંગે “ધુરંધર” ફેમ પીઢ કલાકાર રાકેશ બેદીની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. શ્રી બેદીએ કલાકાર તરીકે પોતાની કારકિર્દી વિશે અનુભવો શૅર કર્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ […]

કોસ્ટ ગાર્ડ નોર્થવેસ્ટ કમાન્ડની બે દિવસની કોન્ફરન્સનું ગાંધીનગરમાં સમાપન

ગાંધીનગર, 18 એપ્રિલ, 2026 – કોસ્ટ ગાર્ડ નોર્થવેસ્ટ કમાન્ડની બે દિવસની કોન્ફરન્સનું ગાંધીનગરમાં સમાપન થયું છે. ગાંધીનગરસ્થિત કોસ્ટ ગાર્ડ રિજનલ હેડક્વાર્ટર (નોર્થ વેસ્ટ) ખાતે Inspector General ટેકુર શશિ કુમાર, TM, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન (નોર્થ વેસ્ટ) ના અધ્યક્ષપદ હેઠળ 17-18 એપ્રિલ 26 દરમિયાન XIXમી ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્ટેશન કમાન્ડર્સ અને XVIમી રિજનલ વર્ક્સ કોન્ફરન્સ 2026 યોજાઈ […]

અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર: ત્રણ ટાઈમ થશે આરતી

અંબાજી, 18 એપ્રિલ 2026: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા કુદરતી ફેરફારને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટીતંત્ર દ્વારા નીજ મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો સમયગાળો આગામી 19 એપ્રિલ અને સોમવાર એટલે કે અખાત્રીજથી અમલમાં આવશે. […]

GATE 2026ના બીજા દિવસે અભિનેત્રી સોનાલી બેન્દ્રેની પ્રેરક હાજરી, જુઓ VIDEO

વ્યાપાર-ઉદ્યોગને સ્પર્શતા વિવિધ વિષયો પર સુંદર તેમજ ઘનિષ્ઠ ચર્ચા ગાંધીનગર, 18 એપ્રિલ, 2026 – GCCI દ્વારા આયોજિત “GATE 2026″ના બીજા દિવસે ગઈકાલે 17 એપ્રિલ, 2026ના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે સુવિખ્યાત ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રેની હાજરી પ્રેરક રહી. આ ઉપરાંત ખાસ કરીને સમગ્ર દિવસ દરમિયાન વ્યાપાર-ઉદ્યોગને લગતા વિવિધ વિષયો ઉપર સુંદર અને ઘનિષ્ટ ચર્ચા […]

ગુજરાત: નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપીઓની અટકાયત

ગાંધીનગર, 17 એપ્રિલ, 2026: ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે. ગુનેગારોની અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID […]

મહિલા અનામત ખરડા ઉપર લોકસભામાં મતદાન પહેલાં પીએમ મોદીએ સાંસદોને શું અપીલ કરી?

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026 – લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતા ખરડા ઉપર સંસદમાં બે દિવસથી ચર્ચા ચાલી રહી છે અને આજે, શુક્રવારે તેના ઉપર મતદાન થાય તેવી સંભાવના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષના સાંસદોને એક વિશેષ અપીલ કરી છે. સોશિયલ મીડિયા X ઉપર એક પોસ્ટ કરીને […]

ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશેઃ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીધામ, 16 એપ્રિલ, 2026 – ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે તેમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કચ્છ જિલ્લાના અબડાસા અને ગાંધીધામ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’ને તેઓ સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કચ્છની વિકાસયાત્રા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વિશે ઉલ્લેખ […]

GCCI પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ

[અલકેશ પટેલ] ગાંધીનગર, 16 એપ્રિલ, 2026 – GCCIએ હંમેશા ઉદ્યોગ ક્ષેત્ર અને સરકાર વચ્ચે સેતુની ભૂમિકા ભજવી છે. વાયબ્રન્ટ સમિટમાં પણ ચેમ્બરે હંમેશા ખભેખભા મિલાવીને સહયોગ આપ્યો છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. જીસીસીઆઈ પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE)ની બીજી આવૃત્તિના વિધિવત્ પ્રારંભ પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન […]

કેરી કેમિકલથી પકાવેલી છે કે કુદરતી રીતે પાકેલી છે એ કેવી રીતે જાણશો? જુઓ Video

રિવોઈ ન્યૂઝ, 15 એપ્રિલ, 2026 – કેરી કેમિકલથી પકાવેલી છે કે કુદરતી રીતે પાકેલી છે એ કેવી રીતે જાણવું, એ પ્રશ્ન દર વર્ષે ઉનાળામાં ગુજરાતીઓને – ખાસ કરીને ગૃહિણીઓને સતાવતો હોય છે. અપ્રામાણિક વેપારીઓ, અપ્રામાણિક દલાલો ગમે તેમ કરીને કેરી વેચી દેવા માટે કેમિકલથી પકાવે છે એ વાત ઘણા દાયકાથી આપણે જાણીએ છીએ. થોડા રૂપિયાની લાલચમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code