1. Home
  2. revoinews

revoinews

રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના સી-ડેક દ્વારા ઇ-સેફહર (e-safeHer)નો પ્રારંભ

ગ્રામીણ ભારતમાં 10 લાખ સાયબર સખીઓ તૈયાર કરવા માટે સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ કાર્યક્રમ નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળની વૈજ્ઞાનિક સંસ્થા સી-ડેક, હૈદરાબાદ દ્વારા ‘ઇ-સેફહર’ (e-safeHer) લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ એક સાયબર સુરક્ષા જાગૃતિ માટેનો તાલીમ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય […]

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “માહિતીનો અધિકાર- બે દાયકાની સફર” પુસ્તકનું વિમોચન

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત માહિતી આયોગ દ્વારા વિશેષ પ્રકાશન તૈયાર કરવામાં આવ્યું આ પુસ્તકમાં RTI એક્ટની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ૨૦૧ મહત્વપૂર્ણ ચુકાદાઓનો સમાવેશ ગાંધીનગર, 14 એપ્રિલ, 2026 – “Right to Information – A Journey of Two Decades” અમદાવાદ ગુજસેલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદહસ્તે […]

વિશ્વની સર્વશ્રેષ્ઠ બીન્સ ડિશમાં ભારતીય રાજમાનો દબદબો: ટેસ્ટ એટલાસના રેન્કિંગમાં મળ્યું ટોપ-20માં સ્થાન

ભારતીય પાકકળા અને તેના સ્વાદનો જાદુ હવે સાત સમંદર પાર પણ ફેલાયો છે. ઉત્તર ભારતની સૌથી લોકપ્રિય વાનગી ‘રાજમા’ એ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું સન્માન મેળવ્યું છે. પ્રસિદ્ધ ફૂડ રેન્કિંગ પ્લેટફોર્મ ‘ટેસ્ટ એટલાસ’ દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વની 50 સર્વશ્રેષ્ઠ બીન્સ (ફળી) ડિશની યાદીમાં રાજમાને ટોપ-20માં સ્થાન મળ્યું છે. દુનિયાભરના હજારો લોકોના રેટિંગના આધારે જાહેર […]

BAOUમાં ‘સમતા સ્વરાંજલિ’ દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણના સ્વરે ભાવસભર કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – Samta Swaranjali ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે ભારતના બંધારણના શિલ્પી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ‘સમતા સ્વરાંજલિ’ નામે ભાવસભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાનતા, ન્યાય અને માનવ મૂલ્યોને સંગીત અને સંસ્કૃતિ દ્વારા ઉજાગર કરવામાં આવ્યા હતા. સમતા સ્વરાંજલિ કાર્યક્રમ માટે યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને […]

આંબેડકર ઑપન યુનિવર્સિટીમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ વિષયક પ્રેરક કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – Nari Shakti Vandana Act ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા તા. 13/04/2026ના રોજ ગૌતમ હૉલ ખાતે યુનિવર્સિટીના માનનીય કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ “નારી શક્તિ વંદન અધિનિયમ” વિષયક વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શાસનવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી અને તેમના પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાનો […]

VIDEO: આશા ભોંસલેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

મુંબઈ, 13 એપ્રિલ, 2026 – Asha Bhosle ભારતીય સંગીત જગતનો સૌથી તેજસ્વી અને બહુમુખી અવાજ આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. રવિવારે 92 વર્ષની વયે તેમના નિધનથી સમગ્ર રાષ્ટ્ર શોકમાં ડૂબી ગયું છે. સોમવારે મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં સંપૂર્ણ રાજકીય સન્માન અને વિધિ-વિધાન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ‘આશા તાઈ અમર રહે’ ના […]

સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ વિશેષ ઉજવણી

ગાંધીનગર, 13 એપ્રિલ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ, ગાંધીનગરના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેના માર્ગદર્શનમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત પ્રકોષ્ઠ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૬મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન દેવેન્દ્રભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. ડૉ. […]

મહેસાણામાં યોજાયું ‘પેરેન્ટિંગ ફૉર યંગ CEOs’ પર વિશેષ સેશન

વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસુ લીડર બનાવવા અપાયું માર્ગદર્શન મહેસાણા, 13 એપ્રિલ, 2026: ‘Parenting for Young CEOs આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓના ઘડતર અને તેમને ભવિષ્યના સફળ નેતા (Leader) બનાવવા માટે ‘ધ યંગ સીઈઓ ક્લબ’ (The Young CEO Club) દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘Parenting for Young CEOs’ વિષય હેઠળ યોજાયેલા આ સેશનમાં વાલીઓને આધુનિક પેરેન્ટિંગની […]

GCCI દ્વારા GATE-2026ની જાહેરાત, 2047ના વિઝન સાથે ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવા લક્ષ્યાંક

[અલકેશ પટેલ] અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – ઓટોમોબાઈલ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તથા ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવાં ઝડપથી ઊભરી રહેલાં ક્ષેત્રો સહિત રાજ્યના 13 મહત્ત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના સમાવેશ સાથે જીસીસીઆઈ દ્વારા ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE)ની બીજી આવૃત્તિ GATE 2026ની આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ખાતે […]

ભારતીય કથન અંગે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં યોજાયો પરિસંવાદ

[અલકેશ પટેલ] અમદાવાદ, 12 એપ્રિલ, 2026 – ઉદાર ભારતીયો હંમેશાં સાચા હોવા છતાં પોતાનું કથન દુનિયા સમક્ષ રજૂ કરવામાં પાછળ રહ્યા છે. અલબત્ત એ માટે ભારતીયો દોષિત છે એવું ન કહી શકાય કેમ કે આંતરરાષ્ટ્રીય નૅરેટિવની-કથનની ઇકોસિસ્ટમ જ એવી રહી છે કે ભારતીય સભ્યતાની, ભારતીય સંસ્કૃતિની, ભારતીય શાસ્ત્રોની વાતને મહત્ત્વ આપવામાં આવતું નહોતું. પરંતુ હવે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code