1. Home
  2. revoinews

revoinews

શ્રીરામભૂમિ ફિલ્મમાં અનુપમ ખેર અશોક સિંઘલનું પાત્ર ભજવશે

મુંબઈ/અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યા શ્રીરામ મંદિર આંદોલનની પૃષ્ઠભૂમિ પર બની રહેલી આગામી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’ ને લઈને સિનેમા જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરમાં જ શૂટિંગ સેટ પરથી લીક થયેલી કેટલીક તસવીરો બાદ, આ ફિલ્મમાં રામ જન્મભૂમિ આંદોલનના પ્રણેતા અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ સ્વ. અશોક સિંઘલનું પાત્ર […]

ઘરે બનાવો મહારાષ્ટ્રની પ્રખ્યાત મસાલેદાર વાનગી ભજીયા ઉસળ, જાણો રેસીપી

રેસીપી, 10 જુલાઈ 2026: ઉસળ મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી. મોટાભાગના લોકોએ સેવ ઉસળ કે ઉસલ પાઉં ખાધા જ હશે. ભજીયા ઉસળ મહારાષ્ટ્રનું પ્રખ્યાત ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. ગરમાગરમ ભજીયા (મેથીના ગોટા) અને મસાલેદાર રસાવાળું ઉસળનું આ કોમ્બિનેશન ખાવામાં અદ્ભુત લાગે છે. જો તમે મસાલેદાર તીખી વાનગી ખાવાના શોખીન છો તો, ભજીયા ઉસળ રેસીપી ટ્રાય કરવી જોઇએ. […]

અમદાવાદઃ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની 100મી બેઠકમાં નવી વેબસાઇટનું લોકાર્પણ

અમદાવાદ, 9 જુલાઈ, 2026: અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યાના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ (AWHCT)ના સંયુક્ત ઉપક્રમે બુધવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (HCC)ની ઐતિહાસિક 100મી બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે હેરિટેજ સંબંધિત નવી વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન […]

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી

સુરત, 9 જુલાઈ, 2026 – કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતના ભટાર રોડ પર આવેલા આઝાદ નગર રસુલાબાદ ખાતે અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી, વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા અને અસરગ્રસ્તોને બને એટલી ઝડપથી તમામ જરૂરી મદદ પહોંચાડવા વહીવટી તંત્રને કડક તાકીદ કરી હતી. […]

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)નો 78મો સ્થાપના દિવસઃ આ સંગઠન વિશે તમે કેટલું જાણો છો?

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 9 જુલાઈ, 2026 – અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નું નામ કોઈનાથી અજાણ્યું હોય એવું સંભાવના નહિવત્ છે. દેશમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દા પર વિદ્યાર્થીઓ વતી અવાજ ઉઠાવનાર આ રાષ્ટ્રવાદી સંગઠનનો આજે 9 જુલાઈને ગુરુવારે 78મો સ્થાપના દિવસ છે. સ્વામી વિવેકાનંદના આદર્શથી પ્રેરિત એબીવીપી સીધી રીતે રાજકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલું ન હોવા છતાં […]

પૂર્વગ્રહ અને અડધા સત્યનું કોકટેલ, અફવાઓની ચકાચક ફેક્ટરી અને ઘેટાચાલ માનસિકતા

હેમંત પરમાર દ્વારા તથ્યો ગાયબ થઈ જાય છે, ત્યારે અફવાઓનો જન્મ થાય છે. આપણા સમાજમાં અફવાઓ બનાવવાની રેસિપી બહુ સસ્તી અને સરળ છે. થોડો પૂર્વગ્રહ લો, તેમાં અડધા-અધૂરા સત્યનો થોડો મસાલો ભભરાવો અને પછી જો તેમાં થોડો ભાવનાત્મક તડકો એટલે કે ઇમોશનલ અત્યાચાર ઉમેરી દેવામાં આવે, તો બસ, એકદમ ચકાચક રડવા-ધોવાનું અને સરસ મજાનું સનસનાટીભર્યું […]

શિક્ષકોને યોગી સરકારની મોટી ભેટ, ટર્મ ઈન્સ્યોરન્સ અને સામાજિક સુરક્ષા ગેરંટી

લખનૌ, 9 જુલાઈ, 2026 – ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના શિક્ષણ જગત માટે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના આશરે 10 લાખ શિક્ષકો, શિક્ષણ મિત્રો, અનુદેશકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને એક મજબૂત સામાજિક સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ઉત્તર પ્રદેશ ભારતનું પહેલું એવું રાજ્ય બન્યું છે, જેણે પોતાના શિક્ષકોને 1 કરોડ […]

બાલી નહીં… આ વખતે પ્રંબાનન જજો! કેમ? જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક મુલાકાત પછી ઇન્ડોનેશિયાનું આ ભવ્ય હિંદુ મંદિર કેમ બની શકે છે ભારતીય પ્રવાસીઓનું નવું આકર્ષણ? દર વર્ષે દિવાળીની રજાઓ શરૂ થાય એટલે હજારો ભારતીય પરિવારો વિદેશ પ્રવાસનું આયોજન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડોનેશિયાનું બાલી ભારતીય પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક બની ગયું છે. સોશિયલ મીડિયા પર બાલીના દરિયાકિનારા, લીલાછમ […]

GCCI દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટાર્ટ-અપ્સ ડિસ્પ્લે ડેનું સફળ આયોજન

અમદાવાદ, 8 જુલાઈ, 2026 – ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટાર્ટ-અપ્સ ડિસ્પ્લે ડે”નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ “ઇન્ડસ્ટ્રી 4.0 ને પ્રોત્સાહન આપવા માટે સરકાર, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સના સહયોગી પ્રયાસો” વિષય પર વિશેષ નિષ્ણાત સત્ર યોજાયું. અમદાવાદ સ્થિત GCCI ખાતે 07 જુલાઈ, 2026ને મંગળવારે આ મહત્ત્વનો કાર્યક્રમ યોજાયો […]

“દીકરો તો અમર થઈ ગયો, હવે આ શર્ટ તું પહેરી લે બેટા”

હેમંત પરમાર દ્વારા કેટલીક વાર્તાઓ માત્ર વાંચવા માટે નથી હોતી, તેને હૃદયથી અનુભવવી પડે છે. કેટલીક ઘટનાઓ આંખોને ભીની કરી દે છે, તો કેટલીક હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો એવો જ્વાળામુખી પ્રગટાવે છે કે શબ્દો પણ મૌન બની જાય છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના કારગિલ યુદ્ધના અમર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના પરિવાર સાથે જોડાયેલી છે. પિતાનો ભાવુક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code