1. Home
  2. revoinews

revoinews

દિલ્હીના વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ એમેઝોનને કાનૂની નોટિસ પાઠવી, જાણો શું છે કેસ?

નવી દિલ્હી, 12 જૂન 2026 – દિલ્હીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સુશ્રી અમિતા સચદેવાએ એમેઝોનને કાનૂની નોટિસ પાઠવી છે. સમગ્ર દુનિયામાં માલ-સામાનના ઑનલાઈન વેચાણ માટેની ઈ-કોમર્સ કંપની એમેઝોને તાજેતરમાં એમેઝોન નાઉ નામે જે જાહેરાત શરૂ કરી છે તેના વિરુદ્ધ અમિતા સચદેવાએ સખત વાંધો ઉઠાવ્યો છે. સનાતન હિન્દુત્વ માટે સતત કાનૂની લડાઈ લડીને ન્યાય મેળવતા અને ન્યાય અપાવતા […]

ભોપાલમાં સંકલ્પ અભિયાન દ્વારા 8000 વિદ્યાર્થિનીઓને લવ જેહાદ વિશે જાગ્રત કરાઈ

ભોપાલ, 12 જૂન 2026 – લવ જેહાદ એક હકીકત છે અને મુસ્લિમ યુવકો નામ અને ઓળખ બદલીને હિન્દુ યુવતીઓને ફસાવે છે એવું વારંવાર અનેક કિસ્સા દ્વારા સાબિત થયેલું છે. દેશમાં રોજેરોજ કોઈને કોઈ ખૂણામાં આવા કિસ્સા બનતા રહે છે. મધ્યપ્રદેશના ભોપાલમાં પણ ગયા વર્ષે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને એ સાથે શ્રેણીબદ્ધ […]

બેમિસાલ 12 વર્ષ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશિષ્ટ પહેલઃ જાણો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરની મુલાકાત ઉપરાંત ગુજરાત ભાજપ અધ્યક્ષ રાજ્યના અગ્રણીઓની મુલાકાત કરી તેમને ખાસ પુસ્તિકા અર્પણ કરી રહ્યા છે ગાંધીનગર, 12 જૂન 2026 – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. સૌપ્રથમ તેમણે નરેન્દ્રભાઈના વતન […]

કાળજું કંપાવી દેનારી એ કરુણાસભર ક્ષણ, એર ઈન્ડિયા દુર્ઘટનાનું એક વર્ષ

હેમંત પરમાર દ્વારા ૧૨ જૂન, ૨૦૨૫નો દિવસ, ગુજરાતના ઈતિહાસનો એ કાળો દિવસ, જેણે સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી દીધા હતા. અમદાવાદના આકાશમાં સર્જાયેલી એ ભયાનક એર ઈન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે. સમય કદાચ વહી ગયો છે, પણ તે દિવસે સર્જાયેલી એ ભયાનક તબાહીના ઘા આજે પણ અમદાવાદ અને સમગ્ર ગુજરાતના […]

NEET પેપર લીક મુદ્દે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની વિશાળ મશાલ રેલીનું આયોજન

તારીખ 13 જૂન 2026 દિવસે મશાલ રેલીમાં ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબ પણ ઉપસ્થિત રહેશે અમદાવાદ, 11 જૂન 2026 – NEET પેપર લીક થવાના લીધે દેશના ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે અને ગુજરાત રાજ્યના ૮૫ હજાર વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા […]

ગુજરાતમાં રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર

ગાંધીનગર, 11 જૂન 2026 – ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉમેદવારી પાછી ખેંચવાની મહેતલ પૂરી થતા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, આજરોજ રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી, ૨૦૨૬ અંતર્ગત ગુજરાત રાજ્યની ચાર બેઠકો માટેની ચૂંટણીનાં પરિણામની ચૂંટણી અધિકારી શ્રી ચેતન પંડ્યા (સચિવ, ગુજરાત વિધાનસભા)દ્વારા સત્તાવાર […]

રૂપા રાહુલ બજાજ ફાઉન્ડેશન દ્વારા એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ અપાશે

અમદાવાદ, 11 જૂન 2026 – બજાજ ઑટો લિમિટેડની CSR પાંખ, બજાજ ઑટો ફાઉન્ડેશને આજે ‘રૂપા રાહુલ બજાજ સ્કોલરશિપ ફોર વિમેન ઇન એન્જિનિયરિંગ’ દ્વારા મહિલા એન્જિનિયરોને સશક્ત બનાવવા માટે આગામી દાયકામાં રુપિયા 400 કરોડ આપવાની ઐતિહાસિક પ્રતિબદ્ધતા જાહેર કરી છે. કોર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મહિલાઓ માટે ભારતનો સૌથી મોટો સ્કોલરશિપ પ્રોગ્રામ, રૂપા રાહુલ બજાજ સ્કોલરશિપ, મેકેનિકલ એન્જિનિયરિંગ, […]

વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને ભરી પ્રથમ ઉડાન, જુઓ વીડિયો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શૅર કર્યો વીડિયો વડોદરા, 11 જૂન 2026 – વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને પ્રથમ ઉડાન ભરી છે. આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો શૅર કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લખ્યું છે કે, ભારત માટે આ ગર્વની ક્ષણ છે. દેશના પ્રથમ મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય એરક્રાફ્ટ સી295 પરિવહન વિમાને સફળતાપૂર્વક […]

ચેનલો ગાયબ, સવાલો હાજર. તમિલનાડુમાં ટેક્નિકલ ખામી કે ટીકા કરનારા અવાજ પર “મ્યૂટ” બટન?

હેમંત પરમાર દ્વારા તમિલનાડુમાં સરકારી કેબલ નેટવર્ક અરાસુ કેબલ ટીવી પરથી પોલિમર ટીવી, ન્યૂઝ તમિલ 24×7 અને જનમ ટીવી જેવી સમાચાર ચેનલોનું પ્રસારણ અચાનક બંધ થતાં રાજ્યની રાજનીતિમાં ભારે ગરમાવો આવી ગયો છે. એક તરફ સરકાર આ ઘટનાને માત્ર ટેક્નિકલ ખામી ગણાવી રહી છે, તો બીજી તરફ એઆઈએડીએમકે અને ભાજપ સહિતના વિપક્ષી પક્ષો તેને અભિવ્યક્તિની […]

ભરૂચમાં વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન જૈન મૂર્તિઓ મળી

ભરૂચ, 10 જૂન 2026 – ભરૂચમાં વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન જૈન અને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતના ભરૂચની વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાં હિન્દુ અને જૈન દેવી-દેવતાઓની જૂની મૂર્તિઓ દર્શાવતો એક વીડિયો જાહેર થયો છે. આ વીડિયોમાં મસ્જિદના ભોંયરામાં ભગવાન ગણેશ, હનુમાન અને જૈન તીર્થંકર મલ્લિનાથજીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code