સુરત શહેરના પૂરગ્રસ્ત 2500 પરિવારોને દોઢ કરોડની કેશ ડોલ્સ સહાય ચુકવાઈ
સુરત, 11 જુલાઈ, 2026 : શહેરમાં પુરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે નુકશાન થયું છે જે અંગે તત્કાલ સર્વેની કામગીરી કરીને કેશડોલ્સ તથા ઘરવખરીની ચુકવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના છ તાલુકામાં ૫૦ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં ૨૫૦૦ પરિવારોને રૂા.૧.૫૦ કરોડની સહાય કેસમાં ચુકવવામાં આવી છે. હાલમાં […]


