1. Home
  2. revoinews

revoinews

માહિતી યુદ્ધના યુગમાં સાચી માહિતી અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે જાગૃત બનવાની જરૂર: પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર

ગાંધીનગર, 13 જુલાઈ, 2026 – માહિતી યુદ્ધના યુગમાં સાચી માહિતી અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે જાગૃત બનવાની જરૂર તેમ પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર જણાવ્યું હતું. ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા વર્તમાન સમયમાં માહિતી, વિચારધારા અને વૈશ્વિક નેરેટિવ્સના બદલાતા પરિપ્રેક્ષ્યને સમજવા માટે “LikeWar : The Battle for Minds, Narratives and Civilization” વિષય પર તાજેતરમાં આયોજિત વિશેષ વિચાર […]

ધર્મો રક્ષતિ રક્ષિતઃ આ સૂત્રને ડાંગમાં ચરિતાર્થ કરવાનું બીડું ઝડપ્યું છે એક સંત અને એક ઉદ્યોગપતિએ

ગુજરાત ઉપરાંત ભારતના અન્ય વનવાસી સમુદાયોને ધર્મ સાથે જોડી રાખીને તેમના સર્વગ્રાહી કલ્યાણ માટે 2017થી શરૂ થયો છે “હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ”    [અલકેશ પટેલ] ડાંગ, 13 જુલાઈ, 2026 – ધર્મો રક્ષતિ રક્ષિતઃ ધર્મનું રક્ષણ કરવું અર્થાત ધર્મનું પાલન કરવું. ધર્મનું પાલન કરવું અર્થાત આપણા ભાગે જે ભૂમિકા આવી છે તેનું વહન કરવું. સનાતન હિન્દુત્વમાં ધર્મ […]

સુરત શહેરના પૂરગ્રસ્ત 2500 પરિવારોને દોઢ કરોડની કેશ ડોલ્સ સહાય ચુકવાઈ

સુરત, 11 જુલાઈ, 2026 :  શહેરમાં પુરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે નુકશાન થયું છે જે અંગે તત્કાલ સર્વેની કામગીરી કરીને કેશડોલ્સ તથા ઘરવખરીની ચુકવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના છ તાલુકામાં ૫૦ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં ૨૫૦૦ પરિવારોને રૂા.૧.૫૦ કરોડની સહાય કેસમાં ચુકવવામાં આવી છે. હાલમાં […]

શ્રીરામભૂમિ ફિલ્મમાં અનુપમ ખેર અશોક સિંઘલનું પાત્ર ભજવશે

મુંબઈ/અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યા શ્રીરામ મંદિર આંદોલનની પૃષ્ઠભૂમિ પર બની રહેલી આગામી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’ ને લઈને સિનેમા જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરમાં જ શૂટિંગ સેટ પરથી લીક થયેલી કેટલીક તસવીરો બાદ, આ ફિલ્મમાં રામ જન્મભૂમિ આંદોલનના પ્રણેતા અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ સ્વ. અશોક સિંઘલનું પાત્ર […]

ઘરે બનાવો મહારાષ્ટ્રની પ્રખ્યાત મસાલેદાર વાનગી ભજીયા ઉસળ, જાણો રેસીપી

રેસીપી, 10 જુલાઈ 2026: ઉસળ મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી. મોટાભાગના લોકોએ સેવ ઉસળ કે ઉસલ પાઉં ખાધા જ હશે. ભજીયા ઉસળ મહારાષ્ટ્રનું પ્રખ્યાત ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. ગરમાગરમ ભજીયા (મેથીના ગોટા) અને મસાલેદાર રસાવાળું ઉસળનું આ કોમ્બિનેશન ખાવામાં અદ્ભુત લાગે છે. જો તમે મસાલેદાર તીખી વાનગી ખાવાના શોખીન છો તો, ભજીયા ઉસળ રેસીપી ટ્રાય કરવી જોઇએ. […]

અમદાવાદઃ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની 100મી બેઠકમાં નવી વેબસાઇટનું લોકાર્પણ

અમદાવાદ, 9 જુલાઈ, 2026: અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યાના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ (AWHCT)ના સંયુક્ત ઉપક્રમે બુધવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (HCC)ની ઐતિહાસિક 100મી બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે હેરિટેજ સંબંધિત નવી વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન […]

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી

સુરત, 9 જુલાઈ, 2026 – કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતના ભટાર રોડ પર આવેલા આઝાદ નગર રસુલાબાદ ખાતે અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી, વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા અને અસરગ્રસ્તોને બને એટલી ઝડપથી તમામ જરૂરી મદદ પહોંચાડવા વહીવટી તંત્રને કડક તાકીદ કરી હતી. […]

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)નો 78મો સ્થાપના દિવસઃ આ સંગઠન વિશે તમે કેટલું જાણો છો?

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 9 જુલાઈ, 2026 – અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નું નામ કોઈનાથી અજાણ્યું હોય એવું સંભાવના નહિવત્ છે. દેશમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દા પર વિદ્યાર્થીઓ વતી અવાજ ઉઠાવનાર આ રાષ્ટ્રવાદી સંગઠનનો આજે 9 જુલાઈને ગુરુવારે 78મો સ્થાપના દિવસ છે. સ્વામી વિવેકાનંદના આદર્શથી પ્રેરિત એબીવીપી સીધી રીતે રાજકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલું ન હોવા છતાં […]

પૂર્વગ્રહ અને અડધા સત્યનું કોકટેલ, અફવાઓની ચકાચક ફેક્ટરી અને ઘેટાચાલ માનસિકતા

હેમંત પરમાર દ્વારા તથ્યો ગાયબ થઈ જાય છે, ત્યારે અફવાઓનો જન્મ થાય છે. આપણા સમાજમાં અફવાઓ બનાવવાની રેસિપી બહુ સસ્તી અને સરળ છે. થોડો પૂર્વગ્રહ લો, તેમાં અડધા-અધૂરા સત્યનો થોડો મસાલો ભભરાવો અને પછી જો તેમાં થોડો ભાવનાત્મક તડકો એટલે કે ઇમોશનલ અત્યાચાર ઉમેરી દેવામાં આવે, તો બસ, એકદમ ચકાચક રડવા-ધોવાનું અને સરસ મજાનું સનસનાટીભર્યું […]

શિક્ષકોને યોગી સરકારની મોટી ભેટ, ટર્મ ઈન્સ્યોરન્સ અને સામાજિક સુરક્ષા ગેરંટી

લખનૌ, 9 જુલાઈ, 2026 – ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના શિક્ષણ જગત માટે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના આશરે 10 લાખ શિક્ષકો, શિક્ષણ મિત્રો, અનુદેશકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને એક મજબૂત સામાજિક સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ઉત્તર પ્રદેશ ભારતનું પહેલું એવું રાજ્ય બન્યું છે, જેણે પોતાના શિક્ષકોને 1 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code