1. Home
  2. revoinews

revoinews

GCCI દ્વારા ‘વાઇબ્રન્ટ પેસ’ની શરૂઆત, CSR ભાગીદારોને જોડતી વર્ષભરની અનોખી પહેલ

અમદાવાદ, 16 જુલાઈ, 2026 – ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની CSR કમિટી દ્વારા **’વાઇબ્રન્ટ પેસ 1.0 – પ્લેટફોર્મ ફોર એલાઇનીંગ CSR એક્સલન્સ’**નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા કોર્પોરેટ્સ, એનજીઓ, ટ્રસ્ટો, આરોગ્ય સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ વચ્ચે મજબૂત સહયોગ સ્થાપિત કરવા માટે વર્ષભરની CSR પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સંદીપ […]

કિસાન મોરચા દ્વારા “પ્રાકૃતિક કૃષિ શાળા” અભિયાનનો પ્રારંભ

ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા, ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાકૃતિક કૃષિ શાળા રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો આશય પ્રધાનમંત્રીના આ વિઝન અને સંદેશને સરકારની યોજનાઓની સાથે સંગઠનાત્મક કાર્યો દ્વારા પણ પ્રત્યેક ગામડાઓ અને પ્રત્યેક ખેડૂત સુધી અસરકારક રીતે પહોંચાડવાનો છે. આ અનુસંધાને, આ અભિયાનના […]

મોડાસા નગરપાલિકાઃ શું પ્રજાના પરસેવાની કમાણી ટકાવારીના ખાડામાં હોમાઈ રહી છે?

હેમંત પરમાર, અરવલ્લી મોડાસા શહેર પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોડાસા નગરપાલિકાના વહીવટને લઈને સ્થાનિક જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ અને ચર્ચા જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચાતી વાતો અને તંત્ર સામે ઉઠતા સવાલો પર નજર કરીએ તો એવો ગંભીર ગણગણાટ સંભળાય છે કે શું મોડાસા નગરપાલિકાને તેના જ […]

સુરતમાં અતિવૃષ્ટિના અસરગ્રસ્તોના પુનઃવસન માટે સહાય પેકેજ જાહેર

પુનઃવસન સહાય પેકેજની વિગતો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જાહેર કરી ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જુલાઈ ૨૦૨૬ દરમિયાન થયેલા ભારેથી અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે સુરત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિથી સ્થાનિક વાણિજય, વેપાર અને સેવાકીય એકમોને મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે […]

NIMCJ કેમ્પસમાં યોજાયો સ્વાગત સમારંભ: બી.એ.જે.એમ.સી.ના નવા વિદ્યાર્થીઓને પરંપરાગત આવકાર

કૉલેજના સિનિયર વિદ્યાર્થીઓએ નવી બેચનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અમદાવાદ, 15 જુલાઈ, 2026 – શહેરની પ્રતિષ્ઠિત મીડિયા કોલેજ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ખાતે બી. એ. જે. એમ. સી.માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ઝી ૨૪ ક્લાકના એડિટર શ્રી દીક્ષિત સોની, સિનિયર એન્કર શ્રી નિધી પટેલ, […]

લોકભવન ખાતે રક્તદાન શિબિરમાં NCC કેડેટ્સે ભાગ લીધો

અમદાવાદ, 15 જુલાઈ, 2026 – ગ્રુપ હેડક્વાર્ટર NCC, અમદાવાદના નેજા હેઠળ, NCC કેડેટ્સે 15 જુલાઈ 2026 ના રોજ લોકભવન, ગાંધીનગર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સામુદાયિક સેવા અને માનવતાવાદી મૂલ્યો પ્રત્યે NCC ની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. માનનીય રાજ્યપાલશ્રીએ NCC કેડેટ્સ સાથે વાતચીત કરી હતી, તેમના યોગદાનની પ્રશંસા કરી હતી […]

કારગિલ વિજય દિવસ 2026: સંરક્ષણ મંત્રીએ મોટરસાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું

આગામી 13 દિવસમાં, 28 બાઇક સવારો ભારતીય વીર જવાનોના સાહસ, સંકલ્પ અને સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવા માટે 1,900 કિલોમીટરનું અંતર કાપશે 1999ના કારગિલ યુદ્ધની જીત આપણી જમીન, ઓળખ અને સન્માન પર કોઈ પણ પ્રતિકૂળ દ્રષ્ટિનો સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપવાના ભારતના કાયમી સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે: શ્રી રાજનાથ સિંહ નવી દિલ્હી, 15 જુલાઈ, 2026 – […]

વંચિત બાળકોના કલ્યાણાર્થે સમગ્ર ભારતમાં 351 સરસ્વતી ધામ બનાવવાનું મિશન

આ ચળવળ સમાજ અને તેના દ્વારા રાષ્ટ્રના ઉત્થાન માટેનું એક પ્રેરણાદાયક મિશન છે જેમાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ વૈચારિક ક્રાંતિનાં બીજ પણ રોપાઈ રહ્યાં છે [અલકેશ પટેલ] 15 જુલાઈ, 2026 – ગુજરાત સખાવતી કાર્યો માટે હંમેશાં અગ્રેસર રહ્યું છે. રાજ્યના ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને શ્રેષ્ઠીઓ પોતે જે કંઈ સમાજ પાસેથી મેળવે છે તેને અનેકગણું […]

ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ

‘વિકસિત ભારત-2047’ના સંકલ્પને સાકાર કરવા પ્રદેશ ભાજપ યુવા મોરચાની નવી કાર્યયોજનાની જાહેરાત યુવા મોરચાનો દરેક કાર્યકર માત્ર રાજકીય કાર્યકર નહીં, પરંતુ સમાજ પરિવર્તનનો સશક્ત દૂત છે— પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં […]

નવી પેઢી ‘થેરાપી’નો સ્વીકાર ઝડપથી કરી રહી છે

એક યુવાન કે જેણે હમણાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને નોકરી મેળવીને આર્થિક રીતે સ્વાવલંબી બનવાની શરૂઆત કરી છે, તે જીવનના આ નવા તબક્કામાં ક્યારેક તણાવ, ચિંતા, ઉદાસીનતા અથવા અન્ય માનસિક પડકારોનો અનુભવ કરે છે. આવી પરિસ્થિતિમાં તે મનોવૈજ્ઞાનિક સહાય મેળવવા માટે થેરાપી લેવાનો નિર્ણય કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મનોચિકિત્સકો પાસે આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code