સુરત ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ શિક્ષા વર્ગ તથા ઘોષ વર્ગનો પ્રારંભ
આ સમગ્રતાની ભાવના જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છેઃ પૂર્વ ડેપ્યુટી મેયર શ્રીમતી સુષ્માબેન અગ્રવાલ સુઈ રહેલાને જગાડી શકાય પણ જે જાગે છે એવા શિક્ષિત અને જાગૃત નાગરિકોમાં પણ કામ કરવાની આવશ્યકતા છેઃ મા. પ્રાંત સહ કાર્યવાહિકા જ્યોતિબેન ભંડારી સુરત, 10 મે, 2026 સુરત ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિના ગુજરાત પ્રાંતના પ્રવેશ શિક્ષા વર્ગ તથા ઘોષ વર્ગનો શુભારંભ […]


