માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાના વિજય બદલ કાર્યકર્તાઓનો ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો
વડોદરા, 7 ઓગસ્ટ, 2026 – માંજલપુર વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપાના વિજય બદલ પક્ષ દ્વારા કાર્યકર્તાઓનો ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો હતો. વડોદરાના તરસાલી ખાતે ગુરુવારે છ ઓગસ્ટે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ઉપસ્થિતિ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે કાર્યકર્તાઓ પર […]


