1. Home
  2. revoinews

revoinews

ભારતીય સૈન્યની નવ મહિલા અધિકારીઓની 314 દિવસની સમુદ્ર પ્રદક્ષિણાનું સમાપન

ગાંધીનગર, 23 જુલાઈ, 2026 – ભારતીય સૈન્યની નવ મહિલા અધિકારીઓની 314 દિવસની સમુદ્ર પ્રદક્ષિણાનું સમાપન થયું છે. સ્વદેશ પરત આવેલી સૈન્યની આ મહાન દીકરીઓની આ સાગર મુસાફરીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા હતા. એર માર્શલ પી.વી. શિવાનાંદ, એઓસી-ઇન-સી (AOC-in-C) અને દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ (#SouthWesternAirCommand) ના તમામ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો, ભારતીય સશસ્ત્ર દળોના […]

અરવલ્લીમાં ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં રજા, જિલ્લા શિક્ષણ તંત્રનો તાત્કાલિક નિર્ણય

હેમંત પરમાર, અરવલ્લી મોડાસા, 23 જુલાઈ, 2026 – અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા શિક્ષણ તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ, અરવલ્લી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ તા. 24 જુલાઈ 2026ને શુક્રવારના રોજ સમગ્ર અરવલ્લી જિલ્લામાં આવેલી તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક તેમજ […]

જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપા દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયું

વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે યુવાનોને ગેરમાર્ગે દોરીને ષડયંત્રોમાં વ્યસ્ત છેઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ, 23 જુલાઈ, 2026 – ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરીને લોકશાહીની મર્યાદા, પ્રધાનમંત્રીશ્રીના પદની ગરિમા તથા સુરક્ષા પ્રોટોકોલનું […]

ભારે વરસાદને પગલે અમદાવાદ-ગાંધીનગરની તમામ શાળા કૉલેજમાં 24મીને શુક્રવારે રજા જાહેર

અમદાવાદ, 23 જુલાઈ, 2026 – ભારે વરસાદને પગલે અમદાવાદ તેમજ ગાંધીનગરની તમામ શાળા કૉલેજમાં 24મીને શુક્રવારે રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જારી કરીને તમામ શાળા-કૉલેજના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે. આથી તમામ મુનિ. શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા […]

શંકરસિંહ વાઘેલાનો ૮૭મો જન્મોદિવસ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ઉજવાયો

“જન્મ ક્યાં અને ક્યારે લેવો તે વ્યક્તિના હાથમાં નથી હોતું પરંતુ જીવન કેવું જીવવું તે વ્યક્તિના હાથમાં હોય છે” – શંકરસિંહ વાઘેલા ગાંધીનગર, 23 જુલાઈ, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુના ૮૭મા જન્મદિવસની ઉજવણી સમર્પણ […]

AAPએ ખીલાવ્યું સીજેપીનું ફૂલ, રાજકુંવર બનીને હાઇજેક કરવા પહોંચ્યા રાહુલ

હેમંત પરમાર દ્વારા “ભમરેને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુમાર” નો ફિલ્મી ડ્રામા હવે દેશના રાજકારણમાં જીવંત બન્યો રાજકીય ગલીઓમાં રોજ નવા વળાંકો જોવા મળે છે, પણ આ વખતે દિલ્હીથી લઈને સમગ્ર દેશના રાજકારણમાં જે ખેલ રચાયો છે તે બિલકુલ 80ના દાયકાની બોલિવૂડની સુપરહિટ ફિલ્મ પ્રેમ રોગના ચર્ચિત ગીત “ભમરેને ખિલાયા ફૂલ, ફૂલ કો […]

પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઇથેનોલ ભેળવવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: પેટ્રોલમાં 20% થી વધુ ઇથેનોલ મિશ્રણ કરવાને લઈને દેશભરમાં વ્યક્ત થઈ રહેલી ચિંતાઓ અને વિપક્ષી દળોના પ્રહારો વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે દેશવાસીઓ અને વાહનચાલકોની આશંકાઓને દૂર કરતા જણાવ્યું છે કે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20% થી વધુ વધારવા અંગે હાલમાં કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે […]

આ પાંચ નામ યાદ રાખજોઃ આ છે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય! વિજ્ઞાનના વિશ્વમંચ પર ભારતના પાંચ ગોલ્ડ મેડલ

હમણાં થોડા સમયથી શિક્ષણ ક્ષેત્રમાંથી સતત એવા સમાચાર આવી રહ્યા છે કે જે વાંચીને મનમાં આશાનો દીવો વધુ તેજસ્વી બની જાય છે. ક્યાંક શાકભાજીની લારી ચલાવતા પિતાનો દીકરો આઈએએસ બની રહ્યો છે. ક્યાંક રિક્ષા ચલાવનારનું સંતાન ડોક્ટર બની રહ્યું છે. ક્યાંક મજૂરના ઘરમાંથી વિજ્ઞાની ઊભો થઈ રહ્યો છે. આવા સમાચાર સાબિત કરે છે કે પ્રતિભા […]

શું તમને પણ વારંવાર ચક્કર આવે છે? તેને સામાન્ય ગણીને અવગણશો નહીં, હોઈ શકે છે આ મહત્વપૂર્ણ પોષક તત્વની ઉણપ

આજકાલની દોડધામભરી જિંદગીમાં ઘણા લોકો વારંવાર ચક્કર આવવાની સમસ્યાનો સામનો કરતા હોય છે. કેટલીકવાર અચાનક ઊભા થવાને કારણે, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, શરીરમાં પાણીની અછત (ડીહાઈડ્રેશન) અથવા અતિશય થાક જેવા સામાન્ય કારણોસર ચક્કર આવી શકે છે. પરંતુ જો આ સમસ્યા વારંવાર થતી હોય, તો તેને સામાન્ય ગણીને અવગણવી જોઈએ નહીં. તે શરીરમાં કોઈ ગંભીર […]

ત્રીજી ભાષા ભણાવવી હોય તો છઠ્ઠા ધોરણથી શરૂ કરોઃ સુપ્રીમ કોર્ટની સલાહ

નવી દિલ્હી, 16 જુલાઈ, 2026: Three-language policy ત્રીજી ભાષા ભણાવવી હોય તો છઠ્ઠા ધોરણથી શરૂ કરો એવી સલાહ સુપ્રીમ કોર્ટે સરકારને આપી છે. સીબીએસઈ(CBSE)ની થ્રી લેંગ્વેજ પોલિસી (ત્રણ ભાષાની નીતિ) અંગે સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ 9 મા ધોરણમાં ત્રીજી ભાષાનો સમાવેશ કરવા સામે ચિંતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code