1. Home
  2. revoinews

revoinews

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ વર્ષની ઉત્તરાયણ ક્યાં-ક્યાં ઉજવશે? જાણો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું ગુજરાતમાં ત્રણ દિવસ રોકાણ, જાણો વિગતવાર કાર્યક્રમ અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026 – Union Home Minister Amit Shah કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. 13 – 14 અને 15 જાન્યુઆરી દરમિયાન તેઓ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત ભાજપ દ્વારા […]

પ્રભાસ ક્ષેત્રના પ્રાચીન સૂર્યમંદિરો ભારતીય શિલ્પકલા અને સૂર્ય દેવની શ્રદ્ધાના સાક્ષી

સોમનાથ, 11 જાન્યુઆરી, 2026: પ્રાચીન અને ઐતિહાસિક સોમનાથ મંદિરનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ક્ષેત્રમાં આવેલાં સનાતન આસ્થાનાં પ્રાચીન મંદિરો વિશે પણ સૌએ જાણવું જરૂરી છે. પ્રભાસ ક્ષેત્ર પ્રાચીનકાળથી મહાદેવ ભગવાન શિવની ઉપાસનાનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન તો રહ્યું જ છે, સાથે જ સૂર્ય ઉપાસનાના અદ્વિતીય કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આજ સુધી પ્રભાસ અને […]

સોમનાથમાં ભક્તિનો મહાસાગર: પીએમ મોદી ‘ઓમકાર’ મંત્રના જાપમાં થયા સામેલ

ડ્રોન શો દ્વારા સોમનાથના ઇતિહાસને ઉજાગર કરાયોઃ જોનાર સૌ મંત્રમુગ્ધ વેરાવળ (ગુજરાત), 10 જાન્યુઆરી, 2026: PM Modi joins in chanting ‘Omkar’ mantra વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રથમ જ્યોતિર્લિંગના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વડાપ્રધાને અહીં પરંપરાગત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા-અર્ચના કરી દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના […]

કપિલ દેવ, શ્રીધર વેમ્બુ, અરુણ ગોવિલ સહિત મહાનુભાવો આવશે ગુજરાત

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો ભાવનગર, 10 જાન્યુઆરી, 2026 – Kapil Dev, Sriram Vembu, Arun Govil પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો […]

GCCI દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન, સાયબર નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન

અમદાવાદ, 10 જાન્યુઆરી, 2026 – cyber awareness program GCCI મહાજન સંકલન ટાસ્કફોર્સ દ્વારા શુક્રવાર, 9 જાન્યુઆરી, 2026 ના રોજ “સાયબર જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ GCCI ડિજિટલ માર્કેટિંગ અને મીડિયા કમિટી તેમજ GCCI યુથ કમિટી ના સહયોગ થી આયોજિત થયો હતો. આ પ્રસંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રતિપાલસિંહ […]

દીકરીનાં સપનાં અને પિતાનો વાયદો: જીવનવીમાના મની બેક પ્લાનની વિશ્વાસભરી સફર

જીવનની અનિશ્ચિતતાઓ વચ્ચે જ્યારે આયોજનનો ભરોસો મળે છે, ત્યારે ચિંતા આશામાં બદલાઈ જાય છે. નવેમ્બર મહિનાની હળવી ઠંડી શરૂ થઈ હતી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક શાંત અને સુસજ્જ સોસાયટીમાં સમીરનો બંગલો રોશનીથી ઝળહળી રહ્યો હતો. રાતનો સમય હતો. આકાશમાં ચંદ્ર શાંત ચાંદની ફેલાવી રહ્યો હતો. બંગલાની વિશાળ અગાશી પર સમીર અને રાહુલ બેઠા હતા. […]

યંગ ઈન્ડિયા (Yi) ચળવળઃ પાયાનાં સેવાકાર્યોથી લઈને નેતૃત્વ વિકાસ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ

[અલકેશ પટેલ] અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 – Young India (Yi) Movement: A vision for a developed India ભારતની જેન-ઝી (Gen-Z) પેઢી પાસે સકારાત્મકતાનાં અનેક કારણ છે. ભારતની જેન-ઝી પેઢી પાસે યોગ્ય નેતૃત્વ છે. ભારતની આ પેઢીને રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક મૂલ્યો તરફ વાળી શકે તેવા વિદ્વાનો સમયાંતરે દેશને મળતા રહ્યા છે. અને એ જ કારણ છે કે, […]

PM મોદીના ફોન ન કરવાથી ભારત પર 50 ટકા ટેરિફ લદાયો? ટ્રમ્પના મંત્રીનો ખુલાસો

વોશિંગ્ટન, 9 જાન્યુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સામાન પર ટેરિફ (આયાત શુલ્ક) વધારવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે, આ વિવાદ પાછળ માત્ર રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ જ નથી, પરંતુ પીએમ મોદી દ્વારા ફોન ન કરવામાં આવતા ટ્રમ્પની ‘ઈગો’ હર્ટ […]

વાળ ખરવા અને ખોડાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આટલુ કરો

આજની બદલાતી લાઈફસ્ટાઈલ, માનસિક તણાવ, ખોટો આહાર અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે વાળ ખરવા અને ખોડો થવો એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. નાની ઉંમરે જ વાળ પાતળા થવા કે ખરવાને કારણે લોકોનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. મોંઘા શેમ્પૂ અને ટ્રીટમેન્ટ કરાવવા છતાં પણ ઘણીવાર ધાર્યું પરિણામ મળતું નથી. પરંતુ, શું તમે જાણો છો કે […]

શામળાજી મહોત્સવ 2026નો આજે પ્રારંભઃ જિલ્લા કલેક્ટરે શું કરી અપીલ, જુઓ VIDEO

આજે સાંજે મધુર અવાજના જાદુગર ગાયક ઓસમાણ મીર તેમની મોહક ભક્તિમય અને લોકસંગીતની પ્રસ્તુતિ કરશે શામળાજી, 8 જાન્યુઆરી, 2026 – Shamlaji Mahotsav 2026 begins today અરવલ્લી જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન શામળાજીમાં આજથી ભવ્ય અને રંગારંગ શામળાજી મહોત્સવ 2026નો શુભારંભ થઈ રહ્યો છે. આ બે દિવસીય મહોત્સવ શક્તિ, ભક્તિ, સંસ્કૃતિ અને કલાના અનોખા સંગમનું પ્રતીક બનીને ભક્તોના હૃદયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code