1. Home
  2. revoinews

revoinews

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીઃ કોંગ્રેસ

અમદાવાદ, 29 જુલાઈ, 2026 – વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે ત્યારે, અતિ બેફામ ખર્ચાળ શિક્ષણ વ્યવસ્થા, પેપરલીક, પરીક્ષા ગેરરીતિ અને ભરતી કૌભાંડ સામે માત્ર “એક્ટ નહિ એક્શન”ની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ […]

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં લાઇફ મિશન યુથ ટીમ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી

અમદાવાદ, 29 જુલાઈ, 2026 – ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે લાઇફ મિશન યુથ ટીમ-અમદાવાદ દ્વારા મેમનગર સ્થિત ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ‘ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિશ્વકર્માએ આ અવસરે બ્રહ્મલીન પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજીના દિવ્ય દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા ભગવાન શ્રી લકુલીશ […]

ઓડિશામાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું, 10 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ

ભુવનેશ્વર, 29 જુલાઈ 2026: Heavy rain in Odisha બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના ક્ષેત્રને કારણે ઓડિશાના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ઉત્તર અને પશ્ચિમ ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જ્યારે ઘણા વિસ્તારોમાં રસ્તાનો સંપર્ક […]

કાશી વિદ્વત પરિષદ હિન્દુઓ માટે આચારસંહિતા તૈયાર કરશે

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 29 જુલાઈ, 2026 – હિન્દુઓ માટે એક સર્વમાન્ય આચારસંહિતા તૈયાર થઈ રહી છે અને ટૂંક સમયમાં તે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે તેમ કાશી વિદ્વત પરિષદના મહામંત્રી ડૉ. રામનારાયણ દ્વિવેદીજીનું કહેવું છે. તાજેતરમાં કાશીમાં રિવોઈ ન્યૂઝ સાથેની એક વિશેષ મુલાકાતમાં ડૉ. રામનાયણ દ્વિવેદીએ આદર્શ હિન્દુ આચારસંહિતા, રામ મંદિરમાં કાશી વિદ્વત પરિષદની ભૂમિકા, […]

PM મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ મામલે દિલ્હી પોલીસની કાર્યવાહી, સોશિયલ મીડિયા હેન્ડલ્સને નોટિસ

નવી દિલ્હી, 29 જુલાઈ 2026: દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં યોજાયેલા એક વિદ્યાર્થી આંદોલન દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે કરવામાં આવેલા અપમાનજનક અને અભદ્ર ભાષાના પ્રયોગ મામલે દિલ્હી પોલીસે આકરુ વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન વિરુદ્ધ અપશબ્દો બોલવા અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના ગંભીર કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો […]

એસ્ટેરાસી કૂળના ગલગોટા, મેરીગોલ્ડ, ટેગીઝથી થતા નુકસાન વિશે પણ જાણવું જોઈએ

વૈદ્ય પારુલ જોષી અમદાવાદમાં દશેરાના દિવસે વાહનો, ઘર કે કાર્યાલયો પર તમને વિવિધ આકાર અને હવે રંગનાં ગલગોટા જ ગલગોટા દેખાશે. ફૂલોની એટલી બધી ખપત કે આજુબાજુના ગામોએ અનાજ વગેરે પાકો લેવાનું છોડી, આ રોકડીયો પાક લેવા તરફ વળ્યા. પણ જ્યારે ટ્રેક્ટરોની ટ્રોલીઓ ભરી ભરીને ફૂલ ફેંકવાનો વારો આવે, તો માત્ર આર્થિક જ નહીં, પર્યાવરણમાં […]

પેટીએમ બેંક બંધ કરવા હાઈકોર્ટનો આદેશ, ઍપ અને યુપીઆઈ ચાલુ રહેશે

નવી દિલ્હી, 28 જુલાઈ, 2026 – દિલ્હી હાઈકોર્ટે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL)ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મંગળવારે (28 જુલાઈ) જણાવ્યું હતું કે નિયમોનું સતત ઉલ્લંઘન કરવાના કારણે બેંકનું લાઈસન્સ પહેલાથી જ રદ કરવામાં આવ્યું હતું, અને આ આદેશ બેંકને બંધ કરવાની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. RBIએ એક નિવેદનમાં કહ્યું […]

ઈશાન ભારતમાં વાયુસેનાએ 458 નાગરિકોને બચાવ્યા, 9 ટન આવશ્યક સામગ્રી પહોંચાડી

નવી દિલ્હી, 28 જુલાઈ, 2026 – ભારતીય વાયુસેના અસમ અને નાગાલેન્ડના પૂર પ્રભાવિત વિસ્તારોમાં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કામગીરીમાં તેની ઝડપી પ્રતિક્રિયા આપીને પ્રશંસનીય કામગીરી ચાલુ રાખી છે. છેલ્લા 10 દિવસમાં, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ ફસાયેલા 458 નાગરિકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢ્યા છે અને 9 ટનથી વધુ આવશ્યક રાહત સામગ્રી પહોંચાડી છે. પડકારજનક હવામાનમાં […]

રક્ષા મંત્રીએ ICG કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સીમાચિહ્નરૂપ નીતિગત સુધારાઓનું અનાવરણ કર્યું

નવી દિલ્હી, 28 જુલાઈ, 2026 – રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માટે બે મહત્ત્વપૂર્ણ નીતિગત સુધારાઓનું અનાવરણ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય અધિકારીઓના ઇન્ડક્શન અને સેવાની શરતોમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને ફરજ દરમિયાન દરિયામાં ગુમ થયેલા કર્મચારીઓના પરિવારોને સહાયતા આપવા માટેની વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો છે. સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ, […]

રાજ્યમાં આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થયું? જાણો કોણે શું પ્રતિક્રિયા આપી?

જામનગર, 27 જુલાઈ, 2026 – નીટ પેપર લીક મામલો હજુ શાંત થવાનું નામ નથી લેતો ત્યાં આજે ગુજરાતમાં પરીક્ષાનું પેપર લીક થયાનું જાણવા મળે છે. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક થવાના સમાચાર છે. ત્રીજા વર્ષની પરીક્ષાના સર્જરી વિષયનું પેપર લીક થઈ ગયું છે. પરીક્ષા પહેલાં જ પેપર કથિત રીતે સોશિયલ મીડિયા પર લીક થઈ ગયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code