1. Home
  2. revoinews

revoinews

ધાર ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટે નમાઝ માટે ફાળવેલી જમીનને લઈને સ્થાનિકોનો વિરોધ

ભોપાલ, 31 જુલાઈ 2026: મધ્યપ્રદેશના ઐતિહાસિક અને અત્યંત સંવેદનશીલ ધાર જિલ્લા સ્થિત ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ વિવાદમાં દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ અને વચગાળાનો આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાયના નાગરિકોને શુક્રવારની નમાઝ અદા કરવા માટે ભોજશાળા પરિસનની બિલકુલ નજીક આવેલી જમીન ફાળવી છે. આ આદેશ મુજબ, ભોજશાળાની પાછળ આવેલી જમીન પર મુસ્લિમ સમુદાયના […]

રાજકીય ટીકા પર જેલ અને પીએમ મોદી સામે અભદ્ર ભાષા પર મૌન: દેશમાં વાણીસ્વાતંત્ર્યના બેવડા ધોરણો સામે વ્યાપક જનઆક્રોશ

હેમંત પરમાર દ્વારા ભારતમાં વાણીસ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદીને લઈને લાંબા સમયથી ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ વર્તમાન સમયમાં જે પ્રકારની રાજકીય ઘટનાઓ અને કાયદાકીય કાર્યવાહીઓ સામે આવી રહી છે, તેનાથી દેશમાં અભિવ્યક્તિની આઝાદી અંગેના બેવડા માપદંડો સ્પષ્ટપણે છતા થઈ રહ્યા છે. એક તરફ જ્યાં વિપક્ષી નેતાઓ કે જુદા જુદા રાજ્યોની સરકારોની સામાન્ય ટીકા કરવા […]

GCCIના 2026-27 માટે નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ યોજાયો

અમદાવાદ, 31 જુલાઈ, 2026 – ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાર્ષિક સાધારણ સભા (AGM) અને નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ વાર્ષિક સાધારણ સભા સાથે નેતૃત્વનું વિધિવત હસ્તાંતરણ થયું હતું, જેમાં શ્રી રાજેશભાઈ ગાંધીએ વર્ષ ૨૦૨૬-૨૭ના […]

દેશના 215 શિક્ષણશાસ્ત્રીઓએ પ્રિયંકા વાડરાને ખુલ્લો પત્ર લખ્યો, જાણો શું છે મામલો

નવી દિલ્હી, 30 જુલાઈ, 2026 – કોંગ્રેસ સાંસદ પ્રિયંકા વાડરાએ લોકસભામાં આપેલા એક નિવેદને દેશના ટોચના શિક્ષણશાસ્ત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ શિક્ષણશાસ્ત્રીઓએ એક ખુલ્લો પત્ર લખીને પ્રિયંકા વાડરાને રાજકીય વિરોધ અને દેશના વિદ્વાનોના અપમાન વચ્ચે તફાવત રાખવા સલાહ આપી છે. પ્રિયંકા વાડરાએ પ્રોફેસર વી. કામકોટીને લઈને એક ટિપ્પણી કરી હતી જેના પછી આ પ્રતિક્રિયા […]

ભાજપ દ્વારા રવિદાસ મહારાજની જન્મજયંતી 20 ફેબ્રુઆરી સુધી ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ યોજાશે

ગાંધીનગર, 30 જુલાઈ, 2026 – ભાજપ દ્વારા રવિદાસ મહારાજની જન્મજયંતી 20 ફેબ્રુઆરી સુધી ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ યોજાશે તેમ પક્ષ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું. સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650મા જન્મજયંતી વર્ષ નિમિત્તે કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસ 29 જુલાઈથી શ્રી રવિદાસ મહારાજની જન્મજયંતી 20 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ […]

સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કરવામાં આવી

ગાંધીનગર, 30 જુલાઈ, 2026 – ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ સાંસ્કૃતિક સમિતિ દ્વારા માતા સરસ્વતી, મહર્ષિ વેદ વ્યાસ અને ગુરુ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સર્વ પ્રથમ પ્રકૃતિ તુલસી પૂજન અને કુ. ઋષ્મિતા દ્વારા ગુરુવંદના ગાન કરવામાં આવ્યું. સાંસ્કૃતિક સમિતિ સંયોજક ડૉ સમિર ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત અને ઉપાચાર્ય […]

જગદીશભાઇ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ‘સમરસ્તા સંકલ્પ સભા’ યોજાઈ

ગાંધીનગર, 30 જુલાઈ, 2026 – ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા ગાંધીનગર આયોજિત ‘સમરસ્તા સંકલ્પ સભા’માં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિશ્વકર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો-મહંતોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા સંત શ્રી રોહિદાસ સેવા […]

‘નિર્ભય થઈને તમારી ફરજ બજાવવાનું ચાલુ રાખો, જવાબદારી હું લઈશ’: CRPF વડાનો જવાનોને સંદેશ

નવી દિલ્હી, 30 જુલાઈ, 2026: – દિલ્હીમાં NEET પેપર લીક સંદર્ભે હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના કથિત ઉપયોગ અંગેનો વિવાદ વધુ ઘેરો બનતાં, CRPFના ડાયરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે જવાનોને “નિર્ભય થઈને” પોતાની ફરજો બજાવવા આગ્રહ કર્યો હતો અને આશ્વાસન આપ્યું હતું કે તેઓ તેમના કાર્યોની જવાબદારી પોતે લેશે. જંતર મંતરથી સંસદ તરફ કોકરોચ જનતા […]

ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત પણ ફેમિલી ડૉક્ટરની ઓળખ ઊભી કરશે?

આપણે જ્યારે તાવ આવે, માથું દુખે, પેટમાં દુખાવો થાય અથવા શરીરમાં કોઈ તકલીફ અનુભવાય ત્યારે સામાન્ય રીતે ‘ફેમિલી ડૉક્ટર’ પાસે જઈએ છીએ. ડૉક્ટર પાસે જઈને આપણે પોતાની તકલીફો ખુલ્લા મન સાથે જણાવીએ છીએ. ઘણી વખત કોઈ વાત ભૂલી ન જઈએ તે માટે કેટલાક લોકો પોતાની સમસ્યાઓની યાદી પણ બનાવીને લાવે છે. આપણે શરીરની નાની-મોટી તકલીફોને […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીઃ કોંગ્રેસ

અમદાવાદ, 29 જુલાઈ, 2026 – વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે ત્યારે, અતિ બેફામ ખર્ચાળ શિક્ષણ વ્યવસ્થા, પેપરલીક, પરીક્ષા ગેરરીતિ અને ભરતી કૌભાંડ સામે માત્ર “એક્ટ નહિ એક્શન”ની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code