દિલ્હી અને ઝારખંડ માટે રાહુલ ગાંધીના અલગ-અલગ માપદંડ કેમ? જીતુભાઈ વાઘાણી
દેશના યુવાનો રાહુલ ગાંધી અને કોંગ્રેસના બેવડા વલણ, સિલેક્ટીવ પોલિટિક્સ અને અસંવેદનશીલતાને ઓળખી ચૂક્યા છે ગાંધીનગર, 11 ઓગસ્ટ, 2026 – દિલ્હી અને ઝારખંડ માટે રાહુલ ગાંધીના અલગ-અલગ માપદંડ કેમ? તેવો પ્રશ્ન આજે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત કર્યો હતો. તેઓ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. જીતુભાઈએ સમગ્ર પ્રદેશ […]


