1. Home
  2. revoinews

revoinews

બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ -૨૦૨૬ માટે આવેદન કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

ગાંધીનગર, 22 ડિસેમ્બર, 2025ઃ Last date for board exams extended ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2026માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે આવેદન કરવાની તારીખ લંબાવવામાં આવી છે. બોર્ડ દ્વારા જારી અખબારી યાદી અનુસાર ધો. 10, ધો. 12 વિજ્ઞાન પ્રવાહ તથા ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ. ઉ. બુનિયાદી પ્રવાહ […]

DRDO અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહયોગ માટે MoU

નવી દિલ્હી, 22 ડિસેમ્બર, 2025: MoU between DRDO and National Defence University DRDO અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહયોગ માટે MoU થયા છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ સંરક્ષણ અને આંતરિક સુરક્ષા માટે સંશોધન, શિક્ષણ, તાલીમ અને ટેકનોલોજી સપોર્ટના ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી […]

મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં 21 દિવસના મહાવિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ

(અલકેશ પટેલ) અમદાવાદ, 22 ડિસેમ્બર, 2025ઃ  Memnagar Swaminarayan Gurukul શહેરના મેમનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં 21 દિવસના મહાવિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ થયો છે. સનાતન પરંપરા મુજબ આ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુકુળના વિશાળ પ્રાંગણમાં આ માટે યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, આ તમામ યજ્ઞકુંડો તૈયાર કરવા માટે દેશના 1008 તીર્થસ્થાનોની માટી […]

ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા મુદ્દે રાજ્ય સરકાર ઉપર કોંગ્રેસના આકરા પ્રહાર

ડાકોર, 22 ડિસેમ્બર, 2025ઃ Congress attacks state government જનઆક્રોશ યાત્રાના બીજા તબક્કાના બીજા દિવસે કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિના મુદ્દે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. શું કહ્યું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ […]

ગાંધીનગરમાં નિવૃત્ત સૈનિકો માટે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ડ્રોન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, 22 ડિસેમ્બર, 2025ઃ Drone awareness program ગાંધીનગરમાં નિવૃત્ત સૈનિકો માટે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ડ્રોન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોલ્ડન કટાર ડિવિઝને 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન નિવૃત્ત સૈનિકો માટે વ્યાપક ડ્રોન જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો, જેમાં 300 ભૂતપૂર્વ સૈનિકોની મોટી ભાગીદારી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય ઝડપથી વિકસતી ડ્રોન ટેકનોલોજી, તેમના ઉપયોગો, […]

ભારતને વિશ્વગુરુ બનાવવા માટે દરેક સમાજનું સક્ષમ હોવું જરૂરી છે

સરસપુરમાં શિક્ષિત યુવા વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્રના કાર્યાલયનું ઉદ્દઘાટન અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Every society needs to be capable રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પ્રેરિત ઘૂમંતુ કાર્ય અને શિક્ષિત યુવા ગ્રુપ દ્વારા “વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્ર” કાર્યાલયનું સરસપુર, કર્ણાવતી ખાતે ૨૧/૧૨/૨૦૨૫ રવિવારે ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડો. સુનિલભાઈ બોરીસા, સામાજીક […]

અમદાવાદઃ મ્યુનિસિપલ શાળાઓ હવે ઋષિ-મુનિઓનાં નામથી ઓળખાશે

અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Municipal schools named after sages and sages અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જાળવતી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તે અંતર્ગત નારણપુરા વિધાનસભાના નવાવાડજ વિસ્તારમાં આવેલી પાંચ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને ભારતીય વૈદિક પરંપરાના મહાન ઋષિ-મુનિઓનાં નામે નામકરણ કરવામાં આવ્યું. આ નામકરણ કાર્યક્રમ 20 ડિસેમ્બરે, મેયર […]

અમદાવાદને મળી પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રેનનું સ્વાગત કોલકાતામાં કર્યું

કોલકાતા, 20 ડિસેમ્બર, 2025ઃ first “Make in India” metro train અમદાવાદને તેની મળી પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન મળી છે. કોલકત્તા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચીસનું લોન્ચિંગ કર્યું હતું. ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા તેના ફેસેલિટી પ્લાન્ટમાં આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રીતે […]

દિલ્હી બ્લાસ્ટ કેસ: NIAના શ્રીનગરમાં દરોડા, મૌલવી ઇરફાનના ઘરની સઘન તપાસ

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હી બ્લાસ્ટ કેસના સંબંધમાં શનિવારે શ્રીનગરના નૌગામ વિસ્તારમાં એક ઘર પર દરોડા પાડીને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડો નાઈક-બાગ નૌગામ સ્થિત એક મકાન પર કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ મુખ્ય આરોપી મૌલવી ઇરફાન ભાડાના મકાન તરીકે કરતો હતો. આ મકાન ચાનપોરા […]

કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના બીજા ચરણનો ફાગવેલથી પ્રારંભ થયોઃ જુઓ VIDEO

ફાગવેલ, 20 ડિસેમ્બર, 2025ઃ  Congress’ Jan Aakrosh Yatra ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આજરોજ જન આક્રોશ યાત્રાના બીજા ચરણ (મધ્ય ગુજરાત)ની શરૂઆત ફાગવેલ સ્થિત ભાથીજી મહારાજના ધામેથી કરવામાં આવી. આ પ્રસંગે તમામ કોંગ્રેસ આગેવાનોએ ભાથીજી મહારાજના દર્શન કરી ગુજરાતની જનતાના હક્કો અને અધિકારોની લડત માટે આશીર્વાદ મેળવ્યા હતા. શું કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code