1. Home
  2. revoinews

revoinews

Video: અરવલ્લી જિલ્લામાં બે BLOની ઉદાહરણરૂપ કામગીરી, જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત  ૩૦ દિવસની કામગીરી માત્ર ૧૦ અને ૧૧ દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા 2 BLOને સન્માનિત કરાયા અરવલ્લી, 20 નવેમ્બર, 2025ઃ two BLOs in Aravalli district honored by District Collector  એક તરફ SIRની કામગીરી દરમિયાન કેટલાક બીએલઓને મુશ્કેલી પડવાના, અમુક બીએલઓનાં કરુણ મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે તેવા સમયે […]

વર્લ્ડ હેરિટેજ વીકઃ AMC દ્વારા અત્યાર સુધીમાં 5500 થી વધુ હેરિટેજ વૉકનું આયોજન કરાયું

વૈશ્વિક સ્તરે પર્યટનને પ્રોત્સાહન આપવા શહેરનાં હેરિટેજનું બ્રાન્ડિંગ થશે યુનેસ્કો દ્વારા 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો અમદાવાદઃ 20 નવેમ્બર, 2025,  World Heritage Week વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થતા શહેરમાં ફરી એકવાર તેના ગૌરવશાળી હેરિટેજની ઉજવણી શરૂ થઇ છે. 2017માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા […]

ગાથા ગુજરાતનીઃ સૈનિક પુત્ર વીરગતિ પામ્યો અને પિતાએ શરૂ કર્યો એક અનોખો યજ્ઞ

મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી બાળકો-યુવાનોને ભારતમાતાની સેવા માટે પ્રેરિત કરવા 15 વર્ષથી ચાલી રહી છે એક અનોખી પ્રવૃત્તિ અલકેશ પટેલ, અમદાવાદ. 20 નવેમ્બર, 2025ઃ Gujarat’s proud story  શું તમે જાણો છો કે અમદાવાદ શહેરમાં છેલ્લા 15 વર્ષથી એક એવું વિશિષ્ટ અભિયાન ચાલી રહ્યું છે જે બાળકો અને યુવાનોને ભારતમાતાની સેવા કરવા માટે પ્રેરિત […]

Breaking News: રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે ખરડા મંજૂર કરવા અંગે અદાલત સમયમર્યાદા નક્કી ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 20 નવેમ્બર, 2025: Breaking News: Court cannot set deadline for President and Governor to approve bills રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવતા ખરડા અંગે રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિએ ક્યારે નિર્ણય લેવો તે બાબતે અદાલત કોઈ નિર્દેશ આપી ન શકે તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ અંગે ચાલી રહેલી સુનાવણી બાબતે […]

રાજ્યના ૭૦,૦૦૦ ખેડૂતો પાસેથી રૂ. ૧,૧૭૭ કરોડના મૂલ્યની ૧.૬૨ લાખ મે. ટન મગફળીની ખરીદી

રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા આજસુધીમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સપ્ટેમ્બર-૨૦૨૫ના કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા પણ પાંચ અસરગ્રસ્ત જિલ્લાના ૧.૨૫ લાખ ખેડૂતોએ અરજી કરી ગાંધીનગર, 20 નવેમ્બર, 2025ઃ groundnut from 70000 farmers of the state Purchased ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની […]

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ: વાચનપ્રેમીઓમાં દેશભક્તિનાં પુસ્તકોનું ભારે આકર્ષણ

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં આવનારા ત્રણ દિવસ દરમિયાન જ્ઞાન, સાહસ, પ્રેરણા અને વૈશ્વિક સંવાદના વિશેષ સત્રો યોજાશે 19 નવેમ્બર મહામહિમ પ્રો. અનિલ સૂકલાલ, 20 નવેમ્બરે શ્રી કે. વિજયકુમાર, 21 નવેમ્બરે શ્રી ગુરચરણ દાસ અને જાણીતી લેખિકા શ્રીમતી સ્વપ્નિલ પાંડેના વિવિધ સેશન યોજાશે નોન-ફિક્શન, કિડ્સ લિટ્રેચર, દેશભક્તિનાં પુસ્તકોની માંગ અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ Ahmedabad International Book […]

હવે ભારતીયોને ઈરાનમાં વિઝા-મુક્ત પ્રવેશ નહીં મળે

નવી દિલ્હીઃ ઈરાની સરકારે એક મોટું પગલું ભર્યું છે, ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવેશ સુવિધા સ્થગિત કરી દીધી છે. આ પગલું ભારતીયોને નોકરીના વચન આપીને ઈરાનમાં લાવવામાં આવ્યા હતા અને બાદમાં ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યા હોવાના કેસના જવાબમાં લેવામાં આવ્યું હતું. ઈરાની સરકારનો વિઝા-મુક્ત પ્રવેશ પર પ્રતિબંધ 22 નવેમ્બર, 2025 થી લાગુ થશે. સામાન્ય […]

ગુજરાતની વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ, ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-૨૦૨૫’ એનાયત

સમગ્ર દેશમાં ગુજરાત દ્વિતીય સ્થાને રહ્યું નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ ગત વર્ષ ૨૦૨૪માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે એવોર્ડ અપાયો હતો નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ Another achievement, Gujarat awarded ‘National Water Award-2025’ ‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર […]

બનાસ ડેરી જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ થી સન્માનિત

નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ banas dairy honoured with prestigious national award  આજે દિલ્હી ખાતે આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે બનાસ ડેરીને જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યું. આ પુરસ્કાર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સ્વીકાર્યો હતો. શ્રી ચૌધરીએ આ એવોર્ડ લાખો પશુપાલકોને સમર્પિત છે […]

આખા ગામમાં ડુંગળી-લસણ પ્રતિબંધિત હોય એવું બને? જાણો ભારતના એ નગર વિશે

જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code