1. Home
  2. revoinews

revoinews

સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાનને વિશ્વ બેંકે આપ્યો ઝટકો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. આ પછી, પાડોશી દેશ પાકિસ્તાન ચિંતિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે આ યુદ્ધની સ્થિતિ છે અને આ માટે વિશ્વ બેંકને અપીલ કરવાની વાત શરૂ કરી હતી. દરમિયાન વિશ્વ બેંકે આ બાબતે પ્રતિક્રિયા આપી છે. […]

પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સામે બળવો! પાકિસ્તાની જનરલે પહેલગામ હુમલા પાછળનું કારણ જાહેર કર્યું

પહેલગામ હુમલાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની સેનાના એક અધિકારીએ પહેલગામ હુમલાનો પર્દાફાશ કર્યો છે. તેણે કહ્યું કે પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના નિવેદનને કારણે થયો હતો. અસીમ મુનીરે તાજેતરમાં ભારત-પાકિસ્તાન ભાગલા અને હિન્દુઓ અને મુસ્લિમો અંગે એક નિવેદન આપ્યું હતું. આ અંગે પાકિસ્તાની સેનામાં બળવો થયો છે. રિપોર્ટ […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. કાઉન્સિલના સભ્યોએ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારા, આચરનારા અને ભંડોળ આપનારાઓની જવાબદારી લેવાની હાકલ કરી છે. 22 એપ્રિલના રોજ થયેલા આ હુમલામાં 26 લોકોના દુઃખદ મોત થયા હતા. શુક્રવારે જારી કરાયેલા એક અખબારી નિવેદનમાં 15 સભ્યોની સુરક્ષા પરિષદે પુનરોચ્ચાર કર્યો […]

ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. તેમણે 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. પોપ ફ્રાન્સિસે હાલમાં રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ફેફસાના જટિલ ચેપથી પીડાતા હતા જેના કારણે તેમની કિડની પણ શરૂઆતના તબક્કામાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. 2021ની શરૂઆતમાં તેમને રોમની એ જ જેમેલી હોસ્પિટલમાં 10 દિવસ માટે દાખલ કરાયા હતા. વેટિકન […]

 વધારે પડતી કસરત કરવાના કારણે 21 વર્ષીય MMA ફાઇટરએ જીવ ગુમાવ્યો

ઑસ્ટ્રેલિયાના 21 વર્ષીય મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ (MMA)નું અતિશય કસરતને કારણે મૃત્યુ થયું હતું. રિપોર્ટ અનુસાર, મિક્સ્ડ માર્શલ્સ ખૂબ જ ઝડપી ગતિએ ઘણી કસરત કરતા હતા. જેના કારણે માંસપેશીઓમાં ખૂબ જ તણાવ હતો અને તેના કારણે તેનું મોત થયું હતું. MMA ફાઇટર અને પર્સનલ ટ્રેનર જેક સેન્ડલર MMA ફાઇટર અને પર્સનલ ટ્રેનર જેક સેન્ડલર, જે PE […]

નાગપુર હિંસામાં માસ્ટરમાઈન્ડ મનાતા આરોપીની પોલીસે કરી ધરપકડ

મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ હાલ પરિસ્થિતિ કાબુમાં છે. બીજી તરફ તોફાની તત્વોને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. દરમિયાન આ કેસમાં માસ્ટરમાઈન્ડ મનાતા ફહીમ શમીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ જ લોકોને ઉશ્કેરીને આ હિંસા ફેલાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. પ્રાપ્ત […]

લંડનની મહત્વાકાંક્ષી નવી વિકાસ યોજનામાં ભારત એક અગ્રણી રોકાણકાર તરીકે ઉભરી આવ્યું

લંડનની મહત્વાકાંક્ષી નવી વિકાસ યોજનામાં ભારત એક અગ્રણી રોકાણકાર તરીકે ઉભરી આવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ શહેરની અર્થવ્યવસ્થાને વેગ આપવાનો અને વધારાના કરમાં 27 બિલિયન એકત્ર કરવાનો છે. અહેવાલ મુજબ, આ આવકનો ઉપયોગ લંડન અને યુકેમાં આવશ્યક જાહેર સેવાઓને ટેકો આપવા માટે કરવામાં આવશે. લંડનના મેયર સાદિક ખાન અને વિકાસ એજન્સી લંડન એન્ડ પાર્ટનર્સ દ્વારા […]

મોબાઈલને રાતના પોતાની નજીક રાખીને સુઈ જવાથી થાય છે અને નુકશાન

ફોન નજીક રાખીને સૂવાથી તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય બંને પર નકારાત્મક અસર પડે છે. તમારા ફોનની સ્ક્રીન દ્વારા નીકળતો વાદળી પ્રકાશ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તમારી ઊંઘની પેટર્નમાં સમસ્યા પેદા કરી શકે છે. ફોનમાંથી નીકળતો વાદળી પ્રકાશ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જે મેલાટોનિન હોર્મોનને દબાવી દે છે. એટલું જ નહીં, તે ઊંઘને નિયંત્રિત કરવામાં […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન અને યુએઈની પીચ સ્પીનરોને મદદ કરશે

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં મજબૂત દાવેદાર તરીકે પ્રવેશ કરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 20 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને ચેમ્પિયન્સ ટ્રોફી પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે જો ભારતે ચેમ્પિયન બનવું હોય તો રોહિત અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રન બનાવવા પડશે અને ટીમની જીતમાં […]

JEEમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

 ભણતરના ભાર હેઠળ અવાર-નવાર કેટલાક વિદ્યાર્થીઓ એવુ અયોગ્ય પગલુ ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારની મુશ્કેલી વધી જાય છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં જીઈઈની પરીક્ષામાં નાપાસ થવાને કારણે એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code