1. Home
  2. revoinews

revoinews

પૂર્વગ્રહ અને અડધા સત્યનું કોકટેલ, અફવાઓની ચકાચક ફેક્ટરી અને ઘેટાચાલ માનસિકતા

હેમંત પરમાર દ્વારા તથ્યો ગાયબ થઈ જાય છે, ત્યારે અફવાઓનો જન્મ થાય છે. આપણા સમાજમાં અફવાઓ બનાવવાની રેસિપી બહુ સસ્તી અને સરળ છે. થોડો પૂર્વગ્રહ લો, તેમાં અડધા-અધૂરા સત્યનો થોડો મસાલો ભભરાવો અને પછી જો તેમાં થોડો ભાવનાત્મક તડકો એટલે કે ઇમોશનલ અત્યાચાર ઉમેરી દેવામાં આવે, તો બસ, એકદમ ચકાચક રડવા-ધોવાનું અને સરસ મજાનું સનસનાટીભર્યું […]

શિક્ષકોને યોગી સરકારની મોટી ભેટ, ટર્મ ઈન્સ્યોરન્સ અને સામાજિક સુરક્ષા ગેરંટી

લખનૌ, 9 જુલાઈ, 2026 – ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના શિક્ષણ જગત માટે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના આશરે 10 લાખ શિક્ષકો, શિક્ષણ મિત્રો, અનુદેશકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને એક મજબૂત સામાજિક સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ઉત્તર પ્રદેશ ભારતનું પહેલું એવું રાજ્ય બન્યું છે, જેણે પોતાના શિક્ષકોને 1 કરોડ […]

બાલી નહીં… આ વખતે પ્રંબાનન જજો! કેમ? જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક મુલાકાત પછી ઇન્ડોનેશિયાનું આ ભવ્ય હિંદુ મંદિર કેમ બની શકે છે ભારતીય પ્રવાસીઓનું નવું આકર્ષણ? દર વર્ષે દિવાળીની રજાઓ શરૂ થાય એટલે હજારો ભારતીય પરિવારો વિદેશ પ્રવાસનું આયોજન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડોનેશિયાનું બાલી ભારતીય પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક બની ગયું છે. સોશિયલ મીડિયા પર બાલીના દરિયાકિનારા, લીલાછમ […]

GCCI દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટાર્ટ-અપ્સ ડિસ્પ્લે ડેનું સફળ આયોજન

અમદાવાદ, 8 જુલાઈ, 2026 – ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટાર્ટ-અપ્સ ડિસ્પ્લે ડે”નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ “ઇન્ડસ્ટ્રી 4.0 ને પ્રોત્સાહન આપવા માટે સરકાર, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સના સહયોગી પ્રયાસો” વિષય પર વિશેષ નિષ્ણાત સત્ર યોજાયું. અમદાવાદ સ્થિત GCCI ખાતે 07 જુલાઈ, 2026ને મંગળવારે આ મહત્ત્વનો કાર્યક્રમ યોજાયો […]

“દીકરો તો અમર થઈ ગયો, હવે આ શર્ટ તું પહેરી લે બેટા”

હેમંત પરમાર દ્વારા કેટલીક વાર્તાઓ માત્ર વાંચવા માટે નથી હોતી, તેને હૃદયથી અનુભવવી પડે છે. કેટલીક ઘટનાઓ આંખોને ભીની કરી દે છે, તો કેટલીક હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો એવો જ્વાળામુખી પ્રગટાવે છે કે શબ્દો પણ મૌન બની જાય છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના કારગિલ યુદ્ધના અમર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના પરિવાર સાથે જોડાયેલી છે. પિતાનો ભાવુક […]

શ્રીકૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ સજી રહ્યું છે નવા શણગાર, બીજા તબક્કાના વિકાસકાર્યો શરૂ

ગાંધીનગર, 8 જુલાઈ: શ્રીકૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ ખાતે બીજા તબક્કાના વિકાસકાર્યો શરૂ થઈ ગયા છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતાં રાજ્યનું ધાર્મિક પ્રવાસન એક સ્વર્ણિમ યુગ તરફ આગળ વધી રહ્યું છે. તેનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે આવેલું ‘શ્રી કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ’, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્મિણીના લગ્ન થયા હતા. આ […]

એર માર્શલ પી. વી. શિવાનંદે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગર, 8 જુલાઈ, 2026: એર માર્શલ પી. વી. શિવાનંદે તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ એર માર્શલ પી. વી. શિવાનંદ સોમવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. ગાંધીનગરસ્થિત લોકભવન ખાતે યોજાયેલી આ એક ઔપચારિક મુલાકાત હતી. મળતી માહિતી […]

ફિલ્મી કલ્પના કે ઈતિહાસ સાથે છેડછાડ? “સતલુજ” પર પ્રતિબંધે દેશભરમાં જગાવી ચર્ચા

હેમંત પરમાર દ્વારા જ્યારે અદાલતો ધ્રૂજતી હતી અને બસોમાંથી ધર્મ જોઈને લોકોને ઉતારી ગોળીઓ મરાતી હતી, ત્યારે “ખાડકૂ” કહેવડાવનારાઓ આજે કલાના ઓઠા હેઠળ હીરો બની રહ્યા છે? તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા “સતલુજ” મૂવી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે તે એક પ્રકારે આતંકવાદીઓનું મહિમામંડન કરી રહી હતી. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પરથી હટાવવાને […]

નેપાળથી લગ્ન કરીને આવેલી મહિલાઓને ભારતીય નાગરિકત્વ મળશે

પટણા, 7 જુલાઈ, 2026 – નેપાળથી લગ્ન કરીને ભારતમાં આવેલી મહિલાઓને ભારતીય નાગરિકત્વ મળશે. આવી મહિલાઓ મુખ્યત્વે બિહારમાં છે અને તેમને વર્ષોની રાહ જોયા બાદ હવે નાગરિકત્વ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ષોથી નાગરિકતા માટે રાહ જોઈ રહેલી નેપાળી મૂળની મહિલાઓને હવે ભારતીય નાગરિકતા મળવાની છે. ભારત-નેપાળ સરહદ પર આવેલા કિશનગંજ જિલ્લામાં આ અંગે […]

સિંહે શિકાર કેમ છોડ્યો? ભાવનગરની ઘટના પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન

ભાવનગરના ગરાજિયાની ઘટનાનું વિશ્લેષણ ભાવનગર જિલ્લાના ગરાજિયા ગામે બનેલી ઘટના ખરેખર અત્યંત દુર્લભ છે. પરંતુ તેને “ચમત્કાર” કહેવા કરતાં તેને પ્રાણીના વર્તનશાસ્ત્ર (Animal Behaviour), મનોવિજ્ઞાન (Psychology) અને ક્ષણિક પરિસ્થિતિના વિજ્ઞાન દ્વારા સમજવી વધુ યોગ્ય છે. સિંહ સામાન્ય રીતે જ્યારે શિકાર કરે છે ત્યારે તેનો હેતુ ખોરાક મેળવવાનો હોય છે. પરંતુ દરેક હુમલો ખોરાક માટે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code