કોકરોચ જનતા પાર્ટીનો જુવાળ ભારતમાં ડિજિટલ વૉરની ચેતવણી છેઃ લેફ. કર્નલ ત્યાગરાજન
રિવોઈ ન્યૂઝ, 23 મે, 2026 – કોકરોચ જનતા પાર્ટીનો જુવાળ ભારતમાં ડિજિટલ વૉરની ચેતવણી છે તેમ નિવૃત્ત લેફ. કર્નલ ત્યાગરાજને જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, ‘કોકરોચ જનતા પાર્ટી’ નો વાયરલ થયેલો જુવાળ એ માત્ર સોશિયલ મીડિયાની કોઈ સામાન્ય ઘટના નથી. તે ડિજિટલ પ્રભાવ, રાજકીય ઊથલપાથલ માટેના સંગઠિત પ્રયાસ, વિદેશી પ્રોત્સાહન અને બંધારણીય સંસ્થાઓને નિશાન […]


