૨૨ વર્ષથી ગુજરાત સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્ય સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા 22 નાણાકીય વર્ષથી ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી તેમ ગુજરાત વિધાનસભામાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને […]


