1. Home
  2. revoinews

revoinews

મોડાસા-મેઘરજ તાલુકા પંચાયતમાં રસાકસીભરી ચૂંટણી, રાજકીય સમીકરણો પલટાયાં

હેમંત પરમાર, અરવલ્લી. 25 મે 2026 – અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણી બાદ મોડાસા અને મેઘરજમાં રાજકીય માહોલ ગરમાયો છે. બંને તાલુકા પંચાયતોમાં ભારે રસાકસી વચ્ચે આખરે ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી લીધી છે. ક્યાંક વિરોધ પક્ષના સભ્યોની ગેરહાજરી ભાજપ માટે ફાયદાકારક બની તો ક્યાંક ક્રોસ વોટિંગ અને આંતરિક ખેંચતાણે રાજકીય સમીકરણો જ બદલી નાંખ્યા. પરિણામે […]

કેજરીવાલે જિલ્લા પંચાયતમાં “આપ”ની જીતને “સરકાર” ગણાવી, આખા દેશમાં ટ્રોલ થયા

રિવોઈ ન્યૂઝ, 25 મે, 2026 – અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત અને ત્યાં હોદ્દેદારોની નિમણૂકને સરકારની રચના ગણાવી છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે, 2027ની ચૂંટણીમાં તેમનો પક્ષ ગુજરાતમાં પૂર્ણ બહુમતીની સરકાર બનાવશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન રહી ચૂકેલા કેજરીવાલને મતે જિલ્લા પંચાયતમાં […]

આકાશવાણી@90ની ઉજવણી અંતર્ગત ‘સુગમ સંગીત સમારંભ’નું આયોજન

અમદાવાદ, 25 મે, 2026 – આકાશવાણીના 90 પ્રતિષ્ઠિત વર્ષોની દેશવ્યાપી ઉજવણીના સાતત્યમાં, આકાશવાણી અમદાવાદ બુધવાર, મે 27, 2026ના રોજ સાંજે 7:00 વાગ્યે દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે “AKASHVANI@90 – સુગમ સંગીત સમારોહ” શીર્ષક હેઠળ એક ભવ્ય સંગીતમય કાર્યક્રમના આયોજનની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. આ પણ વાંચોઃ જલગાંવમાં કાર્યકર વિકાસ વર્ગમાં એલપીજીનો વિકલ્પ: સંઘનો અનોખો પ્રયોગ […]

ગુજરાતના માર્ગોની ગ્રીન ટેક્નોલોજીથી કાયાપલટ, 20 માર્ગો પર કામગીરી શરૂ કરવામાં આવશે

પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેક્નોલોજીથી ખર્ચમાં પણ ઘટાડો થશે, રસ્તાઓનું આયુષ્ય પણ લાંબુ થશે ગાંધીનગર, 23 મે, 2026: ગુજરાતના માર્ગોને આધુનિક બનાવીને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીયન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ કરવામાં આવી હતી. તે અનુસાર રાજ્યના વિવિધ જિલ્લામાં 20 […]

આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ અને સહોદર હોવાના નાતે સર્વે સમાન છીએઃ શ્રી કૃણાલભાઈ રૂપાપરા

 કંડારી ગુરુકુલ, 25 મે 2026 – કરજણ, વડોદરાના પવિત્ર પ્રાંગણમાં 23 મે 2026ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સંઘ શિક્ષા વર્ગનું જાહેર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. સંઘ શિક્ષા વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં શિસ્ત, સમય પાલન, સ્વદેશી, દેશભક્તિ, સેવા ભાવ જેવા વ્યવહારિક વિષયો તથા શારીરિક કાર્યક્રમો અને બૌદ્ધિક કાર્યક્રમ થકી પ્રશિક્ષણ […]

જલગાંવમાં કાર્યકર વિકાસ વર્ગમાં એલપીજીનો વિકલ્પ: સંઘનો અનોખો પ્રયોગ

 પર્યાવરણલક્ષી અને કિફાયતી ચુલ્હાની ચર્ચા જલગાંવ, 25 મે 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના કાર્યકર વિકાસ વર્ગ (પ્રથમ)નું આયોજન હાલમાં ખાનદેશ એજ્યુકેશન સોસાયટીના એમ.જે. કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. એકવીસ દિવસ ચાલનારા આ તાલીમ વર્ગમાં 255 સ્વયંસેવક શિક્ષાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ઉપરાંત 40 થી 50 કાર્યકરો વિવિધ વ્યવસ્થાઓમાં કાર્યરત છે. આમ, દરરોજ લગભગ 700 […]

રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશેઃ ડૉ. ભરતભાઈ પટેલ

બાયડ, 23 મે, 2026 – રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશે તેમ પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. તેઓ સંઘ શિક્ષા વર્ગની સમાપન બેઠકને સંબોધી રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સંઘ શિક્ષા વર્ગનું પંચશીલ વિદ્યાલય, બાયડ ખાતે સમાપન થયું. ૮ […]

આઈઆઈએમ-Aથી એનઆઈટી ઓડિશા માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ

અમદાવાદ, 23 મે 2026: આઈઆઈએમ-Aથી એનઆઈટી ઓડિશા માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ભારત સરકારની એક ફ્લેગશિપ પહેલ— ‘યુવા સંગમ’ કાર્યક્રમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT) ઓડિશા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એનસીસી ડિરેક્ટોરેટના એડીજી મેજર જનરલ બિમલ મોંગા (SM, VSM) દ્વારા આઈઆઈએમ અમદાવાદના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર અને […]

અરવલ્લી જિલ્લા પંચાયતને મળ્યા નવા સુકાની, ભાજપે ગોઠવી વિકાસની ટીમ

હેમંત પરમાર, અરવલ્લી. 23 મે, 2026 – અરવલ્લી જિલ્લા પંચાયતમાં નવી બોડીની રચનાને લઈ આજે યોજાયેલી પ્રથમ બેઠકમાં નવા પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ દ્વારા વિવિધ હોદ્દાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને બહુમતીના આધારે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મયુરકુમાર પટેલની પસંદગી કરવામાં […]

‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’નો ગૌરવશાળી ઇતિહાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ

રિવોઈ ન્યૂઝ, 23 મે, 2026 – ભારતીય વાયુસેનાની પ્રીમિયર એરોબેટિક ડિસ્પ્લે ટીમ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) ની સ્થાપના વર્ષ 1996 માં કરવામાં આવી હતી અને તે કર્ણાટકના બીદર એરફોર્સ સ્ટેશન પર સ્થિત છે. આ ટીમની સ્થાપનાનો મુખ્ય હેતુ હવામાં સુમેળબદ્ધ (સિંક્રોનાઇઝ્ડ) કરતબો દ્વારા ભારતીય વાયુસેનાની વ્યાવસાયિકતા, ચોકસાઈ અને ઓપરેશનલ શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવાનો હતો. શરૂઆતમાં, આ ટીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code