1. Home
  2. revoinews

revoinews

સુરત ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ શિક્ષા વર્ગ તથા ઘોષ વર્ગનો પ્રારંભ

આ સમગ્રતાની ભાવના જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છેઃ પૂર્વ ડેપ્યુટી મેયર શ્રીમતી સુષ્માબેન અગ્રવાલ સુઈ રહેલાને જગાડી શકાય પણ જે જાગે છે એવા શિક્ષિત અને જાગૃત નાગરિકોમાં પણ કામ કરવાની આવશ્યકતા છેઃ મા. પ્રાંત સહ કાર્યવાહિકા જ્યોતિબેન ભંડારી સુરત, 10 મે, 2026 સુરત ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિના ગુજરાત પ્રાંતના પ્રવેશ શિક્ષા વર્ગ તથા ઘોષ વર્ગનો શુભારંભ […]

RSSના ‘સંઘ શિક્ષા વર્ગ’ નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ

તમારું કાર્ય સામાન્ય નથી તમે રાષ્ટ્રના નચિકેતા છોઃ સંતશ્રી દિવ્ય વલ્લભ સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ​કંડારી, 10 મે, 2026 – RSSના ‘સંઘ શિક્ષા વર્ગ’ નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ ગુજરાત પ્રાંતના ‘સંઘ શિક્ષા વર્ગ’નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે થયો હતો. […]

બાયડના માધવ કંપા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ

મનુષ્ય તરીકે ભારત ભૂમિ પર જન્મ મળવો એ સૌભાગ્યની વાત છેઃ પરમ પૂજ્ય સિદ્ધેશ્વરદાસજી મહારાજ, ટોરડા ધામ, ભિલોડા (અરવલ્લી) ​બાયડ, 10 મે, 2026 – બાયડના માધવ કંપા ખાતે RSSના ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના ‘સંઘ શિક્ષા વર્ગ’નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ બાયડના માધવ કંપા સ્થિત […]

દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 ગુજરાતમાં: અર્જુનભાઈ મોઢવાડીયા, જુઓ Video

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને આપી બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની મંજૂરી ગાંધીનગર, 9 મે, 2026 – દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ ગુજરાતમાં હશે તેમ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે. એક વીડિયો સંદેશ દ્વારા તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન‘ […]

ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મુકાયું

મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાક માટે ખેડૂતો ૧૭ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે પાલનપુર, 9 મે, 2026 – ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય […]

પશ્ચિમ બંગાળની જનતાને પીએમ મોદીએ કર્યા સાષ્ટાંગ નમન, જુઓ Video

કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળની નવી સરકારના શપથવિધિ સમારંભમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે શનિવારે જનતાને કર્યા સાષ્ટાંગ નમન કર્યા હતા. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 9 મે, 2026ની તારીખ ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગઈ છે. બંગાળ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. જે બંગાળ પર ક્યારેય ડાબેરી પક્ષો અને TMCનો કબજો […]

સોમનાથ અમૃત મહોત્સવ, ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન

રિવોઈ ન્યૂઝ, 8 મે, 2026 – સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન જોવા મળ્યું છે. આજથી 75 વર્ષ પહેલાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સોમનાથ મંદિર પ્રત્યે જરાય ભક્તિભાવ નહોતો એ તો જાણીતી વાત છે. પરંતુ તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ […]

પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે લેખ લખ્યો, જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 8 મે, 2026 – પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે એક વિસ્તૃત લેખ લખ્યો છે. આજથી 75 વર્ષ પહેલાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેના અમૃત મહોત્સવની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મેને સોમવારે સોમનાથ પહોંચવાના છે. એ સંદર્ભમાં તેમણે સમગ્ર ઘટનાક્રમને […]

સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે

સોમનાથ, 8 મે, 2026 – સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે અહીં જણાવ્યું હતું. મંત્રી શ્રી જીતુભાઈએ જણાવ્યું હતું કે, પીએમ મોદી 10મી મેને રવિવારે રાત્રે જામનગર આવી પહોંચશે અને 11મીએ સવારે સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અમૃત મહોત્સવમાં સામેલ થશે. સોમનાથ મહાદેવ મંદિરની વિરાસતના […]

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “ધ વેલનેસ કન્વર્સેશન” વિષયક સત્રનું આયોજન

અમદાવાદ, 8 મે, 2026 – GCCI બિઝનેસ વુમન કમિટીએ “ધ વેલનેસ કન્વર્સેશન” વિષય પર એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. આ સત્રમાં ફાઉન્ડેશનલ મેડિસિન અને લાઇફસ્ટાઇલ એક્સપર્ટ શ્રી લ્યુક કુટિન્હો મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને ડિરેક્ટર ડૉ. ડી. જી. વિજય સહ-વક્તા તરીકે હાજર રહ્યા હતા. સભાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code