1. Home
  2. revoinews

revoinews

ભાજપ દ્વારા ૨૫ જૂન, ગુરુવારે રાજ્યનાં શહેરોમાં ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ યોજાશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૨૫ જૂને વડોદરા ખાતે, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ ખાતે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરસોત્તમભાઇ રૂપાલા રાજકોટ ખાતે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સુરત ખાતે ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ભાજપ દ્વારા તમામ જિલ્લા-મહાનગરોમાં સાર્વજનિક સ્થળે ૨૫,૨૬ અને ૨૭ જૂન દરમિયાન […]

શું E-20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વીમો પાસ થતો નથી? જાણો હકીકત

રિવોઈ ન્યૂઝ, 24 જૂન, 2026 – શું E-20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વીમો પાસ થતો નથી? આ પ્રશ્ન આજકાલ લગભગ દરેક કાર ચાલકોના મનમાં ઊઠી રહ્યો છે. તેનું કારણ એ છે કે રાષ્ટ્રની પ્રગતિના વિરોધી તત્વો આ વિશે છેલ્લા કેટલાય સમયથી સતત અફવા ફેલાવ્યા કરે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના લગભગ તમામ વિકસિત દેશોમાં […]

મીડિયા ક્ષેત્રે કારકિર્દી માટે PGDJMCમાં પ્રવેશ શરૂ

“પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં વ્યાવસાયિક તાલીમ સાથે કારકિર્દીની નવી તકો ગાંધીનગર, 23 જૂન, 2026 – આજના ડિજિટલ યુગમાં માહિતી, સમાચાર અને સંચારનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. સમાચાર, સોશિયલ મીડિયા અને ડિજિટલ કમ્યુનિકેશનના વધતા પ્રભાવ વચ્ચે મીડિયા ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરવા અને ઉજ્જવળ કારકિર્દી ઘડવા ઇચ્છુક યુવાઓ માટે એક ઉત્તમ તક ઉપલબ્ધ બની […]

શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે?

હેમંત પરમાર દ્વારા શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે? આજે આ પ્રશ્ન ઉપસ્થિત કરવાનું કારણ એ છે કે વર્તમાન રાજકીય ચિત્રમાં આપણે અવારનવાર સમાચાર માધ્યમો અને જાહેર મંચો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ જેવા કે અદાણી અને અંબાણી વિરુદ્ધ પ્રહારો કરતા જોઈએ છીએ. ઘણા રાજકીય વિશ્લેષકો અને સામાન્ય […]

વાસણા બેરેજનો કાયાકલ્પ: માત્ર ૩૫ દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ

૧૦ કરોડથી વધુના ખર્ચે ૧૯ નવા દરવાજા લગાવાયા: ૧૦ દરવાજાનું રીપેરિંગ: ચોમાસા પહેલા બેરેજ બન્યો વધુ સુરક્ષિત વર્ષ ૧૯૭૬માં નિર્માણ પામેલો વાસણા બેરેજ અમદાવાદ શહેર માટે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપનનું મહત્ત્વનું માળખું અમદાવાદ, 23 જૂન, 2026- વાસણા બેરેજનો કાયાકલ્પ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પરના મહત્વપૂર્ણ […]

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુષ્પાંજલિ અર્પિત કરી

રાજપીપળા, 23 જૂન, 2026 – ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમ દરમિયાન જનસંઘના સંસ્થાપક, મહાન ચિંતક, શિક્ષણવિદ્, પ્રખર રાષ્ટ્રવાદી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે નર્મદા જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે તેમને પુષ્પાંજલિ […]

સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને વિવેકાનંદ કેન્દ્ર ગાંધીનગર દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો

ગાંધીનગર, 22 જૂન, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ અને વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગાંધીનગર શાખાના સંયુક્ત ઉપક્રમે સમર્પણ મૂલ્ય પ્રવાહ અને રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રકૃતિ પૂજન બાદ કોલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવે એ પ્રાસંગિક ઉદબોધનમાં પંચકોષ જાગૃતિ માટે યોગનું મહત્ત્વ જણાવ્યું હતું, ભારતીય […]

અરવલ્લી જિલ્લા વન વિભાગની કામગીરી સામે સવાલો, શું ખરેખર ચાલી રહ્યો છે અંદરખાને વહીવટ?

હેમંત પરમાર, અરવલ્લી મોડાસા, 22 જૂન, 2026 – અરવલ્લી જિલ્લો તેની વન્ય સંપદા અને કુદરતી વાતાવરણ માટે જાણીતો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંના વન વિભાગની કામગીરીને લઈને સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ અને આશંકાઓ વહેતી થઈ છે. સરકારી વિભાગોમાં પારદર્શિતા અને પ્રમાણિકતાના દાવાઓ વચ્ચે વન વિભાગમાં ચાલતી કથિત પ્રવૃત્તિઓ અંગે લોકોમાં વિવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે. […]

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ દ્વારા NEP 2020 અંતર્ગત વર્કશોપ યોજાયો

ગાંધીનગર, 22 જૂન, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ દ્વારા તાજેતરમાં NEP 2020 અંતર્ગત વર્કશોપ યોજાયો હતો. ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ઇન્ટર્નલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ દ્વારા આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત વિવિધ વિદ્યાશાખામાં અનુસ્નાતક અને સ્નાતક કક્ષાએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા […]

વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા REVOI સહિત પત્રકારોની દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું

અમદાવાદ, 21 જૂન, 2026 – વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આજે 21 જૂનને રવિવારે REVOIના એક્ઝિક્યુટિવ એડિટર અલકેશ પટેલ સહિત પત્રકારત્વ ક્ષેત્રના પાંચ અગ્રણીનું દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. શહેરમાં ગુજરાત યુનિવર્સિટી નજીક નોલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાત (KCG) ખાતે  વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code