સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાનને વિશ્વ બેંકે આપ્યો ઝટકો
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. આ પછી, પાડોશી દેશ પાકિસ્તાન ચિંતિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે આ યુદ્ધની સ્થિતિ છે અને આ માટે વિશ્વ બેંકને અપીલ કરવાની વાત શરૂ કરી હતી. દરમિયાન વિશ્વ બેંકે આ બાબતે પ્રતિક્રિયા આપી છે. […]