1. Home
  2. revoinews

revoinews

નાગપુર હિંસામાં માસ્ટરમાઈન્ડ મનાતા આરોપીની પોલીસે કરી ધરપકડ

મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ હાલ પરિસ્થિતિ કાબુમાં છે. બીજી તરફ તોફાની તત્વોને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. દરમિયાન આ કેસમાં માસ્ટરમાઈન્ડ મનાતા ફહીમ શમીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ જ લોકોને ઉશ્કેરીને આ હિંસા ફેલાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. પ્રાપ્ત […]

લંડનની મહત્વાકાંક્ષી નવી વિકાસ યોજનામાં ભારત એક અગ્રણી રોકાણકાર તરીકે ઉભરી આવ્યું

લંડનની મહત્વાકાંક્ષી નવી વિકાસ યોજનામાં ભારત એક અગ્રણી રોકાણકાર તરીકે ઉભરી આવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ શહેરની અર્થવ્યવસ્થાને વેગ આપવાનો અને વધારાના કરમાં 27 બિલિયન એકત્ર કરવાનો છે. અહેવાલ મુજબ, આ આવકનો ઉપયોગ લંડન અને યુકેમાં આવશ્યક જાહેર સેવાઓને ટેકો આપવા માટે કરવામાં આવશે. લંડનના મેયર સાદિક ખાન અને વિકાસ એજન્સી લંડન એન્ડ પાર્ટનર્સ દ્વારા […]

મોબાઈલને રાતના પોતાની નજીક રાખીને સુઈ જવાથી થાય છે અને નુકશાન

ફોન નજીક રાખીને સૂવાથી તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય બંને પર નકારાત્મક અસર પડે છે. તમારા ફોનની સ્ક્રીન દ્વારા નીકળતો વાદળી પ્રકાશ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તમારી ઊંઘની પેટર્નમાં સમસ્યા પેદા કરી શકે છે. ફોનમાંથી નીકળતો વાદળી પ્રકાશ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જે મેલાટોનિન હોર્મોનને દબાવી દે છે. એટલું જ નહીં, તે ઊંઘને નિયંત્રિત કરવામાં […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન અને યુએઈની પીચ સ્પીનરોને મદદ કરશે

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં મજબૂત દાવેદાર તરીકે પ્રવેશ કરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 20 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને ચેમ્પિયન્સ ટ્રોફી પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે જો ભારતે ચેમ્પિયન બનવું હોય તો રોહિત અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રન બનાવવા પડશે અને ટીમની જીતમાં […]

JEEમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

 ભણતરના ભાર હેઠળ અવાર-નવાર કેટલાક વિદ્યાર્થીઓ એવુ અયોગ્ય પગલુ ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારની મુશ્કેલી વધી જાય છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં જીઈઈની પરીક્ષામાં નાપાસ થવાને કારણે એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં […]

પ્રજાસત્તાક પર્વઃ તાપી જિલ્લાને સરકાર ભેટ, 124.48 કરોડના 20 કામોનું ઈ લોકાર્પણ

તાપી જિલ્લાના 61 જેટલા વિકાસ કામોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ એક્સ્પોને જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો વ્યારાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો વ્યારાઃ  જિલ્લાના વડું મથક વ્યારા ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો તેમજ આમંત્રિતો […]

વંદે ભારત સ્લીપર ટ્રેને અનેક ટ્રાયલમાં 180 કિમી પ્રતિ કલાકની મહત્તમ સ્પીડ હાંસલ કરી

નવી દિલ્હીઃ નવું વર્ષ ભારતમાં મુસાફરો માટે ઝડપી અને સલામત રેલ મુસાફરી લાવવા માટે તૈયાર છે. ટૂંકા અને મધ્યમ અંતરની ચેર કાર ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ઝડપી, સલામત અને વિશ્વ કક્ષાની મુસાફરીનો સફળતાપૂર્વક અનુભવ આપ્યા પછી, ભારતીય રેલ્વે લાંબા અંતરની ટ્રેનો માટે પણ તેને વાસ્તવિકતામાં ફેરવી રહી છે. વંદે ભારત સ્લીપર ટ્રેને છેલ્લા ત્રણ દિવસમાં […]

દિલ્હી ચૂંટણીને લઈને પોસ્ટર વોર શરૂ, ભાજપાએ કેજરિવાલને ચૂંટણી હિન્દુ ગણાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપા અને આમ આદમી પાર્ટી એક-બીજા ઉપર વાર-પલટવાર કરી રહ્યાં છે. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલએ પુજારી અને ગ્રંથી સમ્માન યોજનાની જાહેરાત કરી હતી. જેને લઈને મંગળવારે ભાજપાએ પૂર્વ મુખ્યમંત્રી કેજરિવાલ ઉપર કટાક્ષ કરતું પોસ્ટર […]

દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179 મુસાફરોના મોતની આશંકા

દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં જેજુ એર ફ્લાઇટમાં સવાર 181 મુસાફરોમાંથી 179 મુસાફરોના મૃત્યુની આશંકા. પ્લેન બેંગકોકથી મુઆન જઈ રહ્યું હતું, જે સિઓલથી લગભગ 290 કિલોમીટર દૂર છે. જેજુ એરલાઈન્સનું વિમાન આજે સવારે મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 124 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 6 ક્રૂ […]

પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ: આ શુભ મુહૂર્તમાં થશે રામલલાનો અભિષેક, ટ્રસ્ટે કાર્યક્રમોની વિગતો જાહેર કરી

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલા સરકારના શ્રી વિગ્રહના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ 11 જાન્યુઆરી, 2025ના રોજ ઉજવવામાં આવશે. આ પ્રતિષ્ઠા દ્વાદશી કહેવાશે. આ પ્રસંગે 11 થી 13 જાન્યુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોની વિગતો અને સમયરેખા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. શ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code