1. Home
  2. revoinews

revoinews

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ સરહદી ગામોની સુરક્ષા સમીક્ષા માટે કચ્છ જશે

ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે; સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – State Police Chief Dr. K.L.N. Rao રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની […]

ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદ, 18 ફેબ્રુઆરી, 2026 – Gujarat University ગુજરાત યુનિવર્સિટીના સ્કુલ ઓફ સાયકોલોજી, એજ્યુકેશન અને ફિલોસોફી વિભાગમાં આજે 18 ફેબ્રુઆરીને બુધવારે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા THE RELEVANCE OF CONTEMPORARY IN PSYCHOLOGY  WORLD’ થીમ ઉપર એક દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મનોવિજ્ઞાનના અધ્યાપકો હાજર […]

ગુજરાતનું અંદાજપત્ર રજૂ કરવા માટે જે પોથી પસંદ કરવામાં આવી તેનું વિશેષ મહત્ત્વ, જાણો એ શું છે?

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2026 –  નાણા‌ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘ગુજરાત અંદાજપત્ર :૨૦૨૬-૨૭’ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા […]

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરશે

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2026 – ગુજરાતની વર્ષ 2026-2027નું અંદાજપત્ર આજે રાજ્ય વિધાનસભામાં રજૂ થશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાં રાજય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરનાર છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સવારે ૧૧.૦૦ કલાકે વિધાનસભામાં આ બજેટ રજૂ કરશે.   આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…

ઇમરાન ખાનની તબિયત લથડતા 14 દિગ્ગજ ક્રિકેટરોએ પાક. સરકારને લખ્યો પત્ર

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની જેલમાં બગડતી જતી તબિયતને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારે ચિંતા પ્રસરી છે. 73 વર્ષીય ઇમરાન ખાનને તાત્કાલિક અને યોગ્ય તબીબી સુવિધા પૂરી પાડવા માટે વિશ્વના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને એક સંયુક્ત પત્ર લખીને ભાવુક અપીલ કરી છે. […]

વેસ્ટ મુક્ત અમદાવાદ માટે AMCની મોટી પહેલ, એક કોલ પર ઘરેથી જ ઉઠાવશે બાંધકામ કચરો

ધૂળ-પ્રદૂષણ ઘટશે, એર ક્વોલિટી સુધરશે: આધુનિક કલેક્શન સેન્ટર સાથે AMCની મહત્વપૂર્ણ કામગીરી અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026: AMC’s big initiative for waste-free Ahmedabad અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટના સંચાલન માટે સુવ્યવસ્થિત અને સુવિધાસભર વ્યવસ્થા અમલમાં મૂકી છે. શહેરમાં રહેણાંક […]

SIR બાદ ગુજરાતની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ: રાજ્યમાં 4.40 કરોડ મતદારો નોંધાયા

50,963 BLOએ ઘરે ઘરે જઇને ગણતરી ફોર્મ આપી મતદારોના મેપીંગ-મેચીંગની કામગીરી સુપેરે પાર પાડી SIR દરમિયાન મળેલા નાગરિકોના અધ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે ગાંધીનગર, 17 ફેબ્રુઆરી, 2026 – Gujarat’s final voter list published ગુજરાતમાં SIR પ્રક્રિયા બાદ 5,08,43,436 (પાંચ કરોડ આઠ લાખ તેતાળીશ હજાર ચારસો છત્રીસ) નોંધાયેલા મતદારોમાંથી 73,73,327 ઘટીને 4,34,70,109 […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી, 2026 – BJP National President Nitin Naveen ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીન 20 ફેબ્રુઆરી એ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ માહિતી આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અઘ્યતક્ષના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ […]

સ્માર્ટ ટેકનોલોજીની દુનિયામાં ઉજ્જવળ ભવિષ્ય સાથે ઘૂંટાતું માનવજીવન

માનવ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન કહ્યું હતું કે માણસ એક સામાજિક પ્રાણી છે. તે પૃથ્વી પરના બીજા સજીવ કરતાં અલગ પડે છે. મનુષ્યને કુદરત તરફથી એવી અનોખી ભેટ મળેલી છે કે તે સ્વતંત્ર રીતે વિચાર કરી શકે, લાગણીઓ વ્યક્ત કરી શકે અને પરિસ્થિતિ અનુસાર પ્રતિક્રિયા આપી શકે છે. આજ માનવલક્ષી ક્ષમતાઓ મનુષ્યને પૃથ્વી […]

પ્રધાનમંત્રી મંગળવારે મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળશે

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈ જશે જ્યાં તેઓ ફ્રેન્ચ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળશે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 17-19 ફેબ્રુઆરી 2026 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવશે અને ભારત દ્વારા આયોજિત AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે, તેમજ મુંબઈમાં પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય શિખર સંમેલન કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code