ભારતીયો હવે વિઝા વિના થાઈલેન્ડનો પ્રવાસ કરી શકશે
ભારતીય પ્રવાસીઓને મે 2024 સુધી મળસે છુટનો લાભ થાઈલેન્ડના પ્રવાસન વિભાગને મળશે વેગ ભારત અને થાઈલેન્ડના સંબંધો વધારે મજબુત બનશે નવી દિલ્હીઃ ભારતમાંથી થાઈલેન્ડ જવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. તેમને હવે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને તાઈવાનથી આવનારા લોકો માટે વિઝાની જરૂરિયાતો […]