1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

આપણા જ દેશમાં આવેલા છે એવા સ્થળો કે જ્યાં ફરવા જલા માટે લેવી પડે છે મંજુરી ,જાણો આ સ્થળો વિશે

સામાન્ય રીતે ભારતનો વાનગરિક ભારતમાં કોઈ પણ જગ્યાએ પરમિશન લીધા વિના ફરી શકે છે જો કે ભારતમાં કેટલાક સ્થળો છે એવા કે જ્યા ભારતીય હોવા છત્તા આપણે મંજૂરી લેવી પડે છે .પરમિશન લીધા વિના આપણે ત્યા ફરી શકતા નથી.આપણા દેશની અંદર એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ફરવા માટે તમારે ઇનર લાઇન પરમિશન એટલે કે ILP […]

ટ્રેકિંગ કરવાના શોખીન છો તો જાણીલો આ સ્થળો, અહી તમારા ટ્રેકિંગની મજા થશે બમણી

આજકાલ ટ્રેકિંગ કરવાનો ક્રેઝ ઘણો વધ્યો છે. ટ્રેકિંગ માટે આમ તો ઘણા સ્થળો છે પરંતુ જાણીતા અને સારા સ્થળો જાણી લેવા સારુ છે.જે લોકો મુસાફરીના શોખીન હોય છે તેઓ પર્વતો પર મુસાફરી કરવાનું સૌથી વધુ પસંદ કરે છે. ટ્રેકિંગ એ એક મહાન સાહસિક પ્રવૃત્તિ છે, જે કરતી વખતે ઘણી મજા આવે છે અને ખૂબ જ […]

શિયાળામાં પ્રાવસ કરવો હોય તો આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, કેટલીક તૈયારીઓ સાથે જ ઘરની બહાર જવું હિતાવહ

શિયાળાના પ્રવાસમાં ખાસ રાખો ધ્યાવન જરુરી ચીજ વસ્તુઓ લઈ જવાનું ભૂલશો નહી શિયાળાની મોસમ એટલે બીજી તરફ લોકોની ફરવા જવાની મોસમ, ઠંડીની સિઝનમાં પ્રવાસન સ્થળોએ લોકોનો ગસારો જોવા મળે છે, મોટા ભાગના લોકો શષિયાળામાં ફરવા જવાનું પસંદ કરે છે,. જો કે આ સિઝનમાં જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે ખાસ તૈયારીઓ સાથે નીકળવું જોઈએ. […]

એકતાનગરમાં તૈયાર કરાયેલા મેઝ ગાર્ડનમાં 1,80,000 જેટલા રોપાઓનું વાવેતર કરાયું

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગર ખાતે તૈયાર કરવામાં આવેલા મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી બુદ્ધ પ્રતિમા સહિત જંગલના રસ્તા પરથી ચાલીને પસાર થયા અને ત્યારબાદ મેઝ ગાર્ડન તરફ આગળ વધ્યા હતા. તેમણે નવા પ્રશાસનિક ભવન, વિશ્રામ ગૃહ અને OYO હાઉસબોટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ મેઝ ગાર્ડનમાં પણ લટાર મારી […]

ભારતની આ ગુફાઓને મળ્યુ છે યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સ્થાન

અજંતાની ગુફાને વર્ષ 1983માં યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવી હતી. અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફોથી વધારે જૂની છે. તે ઘોડાના નાળના આકારમાં પહાડ પર સ્થિત 26 ગુફાઓ છે. તેમાં આવેલી વિહાર ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ ધર્મના લોકો કરતા. જ્યારે ચેત્ય ગૃહની ગુફોનો ઉપયોગ ધ્યાન સ્થળ તરીકે થતો હતો. અજંતાની ગુફાઓમાં બુદ્ધની કલાકૃતિઓની સાથે સાથે પ્રાણીઓ, આભૂષણો […]

રાજકોટ: તહેવારના સમયે પ્રાણી સંગ્રહાલયમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે RMCનો મોટો નિર્ણય

રાજકોટ: તહેવારના સમયમાં ફરવા માટે અનેક લોકો નવા નવા શહેરોમાં જતા હોય છે અને લોકોને આશા પણ હોય છે કે જ્યારે તેઓ ફરવા જાય ત્યારે તેમને કોઈ જગ્યા ન ફરવાનો અફસોસ ન થાય, હવે આ માટે રાજકોટ શહેરના મેયર ડૉ . પ્રદિપ ડવ , સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ , મ્યુનિ . કમિશનર અમિત અરોરા […]

ધારી સફારી પાર્કમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ

રાજ્યભરમાંથી પ્રવાસીઓ ઉમટ્યાં તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સુવિધાઓ પુરી પડાઈ અમદાવાદઃ દિવાળીના વેકેશનમાં લોકો પ્રવાસન સ્થળો ઉપર ફરવા જાય છે. હાલ દિવાળીના વેકેશનમાં અમદાવાદ સહિત રાજ્યની પ્રજા નજીકના પ્રવાસન સ્થળો ઉપર ફરવા ગયા છે. મોટી સંખ્યામાં લોકો સાસણગીર અને ધારી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા જઈ રહ્યાં છે. બંને સ્થળો ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ […]

તહેવારોમાં ભીડ હોય તેવી જગ્યાએ નથી ફરવું? તો આ જગ્યાઓ વિશે જાણી લો

જે લોકો ફરવા જતા હોય છે તેમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે લોકોને એકલતા વાળા સ્થળો પર ફરવાનું પસંદ હોય છે. જે લોકો વિચારે છે કે તેમને એકલા જ ફરવું છે તો એ લોકો આ સ્થળોએ ફરવા જઈ શકે છે. જો તમે મહારાષ્ટ્રમાં છો, તો એવા ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન છે જ્યાં […]

બજેટ ઓછું છે અને વિદેશ પણ ફરવું છે? તો હવે આ શક્ય છે – જાણો

વિદેશમાં ફરવાનો શોખ તો ભારતીયોને એટલો બધો હોય છે કે જેની વાત ન પુછી શકાય, ભારતમાં લોકો વિદેશ ફરવા માટે તો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખતા હોય છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે લોકોને વિદેશમાં ફરવાનો શોખ હોય છે પણ બજેટને ધ્યાનમાં રાખીને તેઓ બહાર ફરી શકતા નથી, તો આ લોકોએ હવે […]

દિવાળીમાં આ સ્થળો પર ન બનાવતા ફરવાનો પ્લાન! પહેલાથી જ થઈ ગઈ છે જગ્યાઓ ફૂલ

દિવાળીનો તહેવાર આવ્યો નથી કે ફરવા માટે લોકો તૈયાર થઈ જતા હોય છે. ભારતમાં ફરવા માટે લોકો ખુબ જ શોખીન હોય છે અને જો વાત કરવામાં આવે આ વખતે દિવાળીમાં ફરવા લાયક સ્થળોની તો હવે આ જગ્યાઓ પર લોકોએ ફરવા જવાનું ટાળવું જોઈએ કારણ કે આ જગ્યાઓ એકદમ પેક થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code