1. Home
  2. ગુજરાતી
  3. ઈસરો એ ચંદ્રયાદ-3 ના લોન્ચિંગ દરમિયાન સામાન્ય નાગરિકોને આ ક્ષણના સાક્ષી બનવા આમંત્રિત કર્યા
ઈસરો એ ચંદ્રયાદ-3 ના લોન્ચિંગ દરમિયાન સામાન્ય નાગરિકોને આ ક્ષણના સાક્ષી બનવા આમંત્રિત કર્યા

ઈસરો એ ચંદ્રયાદ-3 ના લોન્ચિંગ દરમિયાન સામાન્ય નાગરિકોને આ ક્ષણના સાક્ષી બનવા આમંત્રિત કર્યા

0
Social Share

 

દિલ્હીઃ- ચંદ્રયાન 3 ને લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે  ઈસરો દ્રારા 13 જુલાઈએ બપોરે 2 વાગ્યેને 30 મિનિટે  ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવનાર છે. તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ લોન્ચિંગની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે.આ સાથે જ હવે આ ખાસ ક્ષણના સાક્ષી બનવા માટે ઈસરોએ સામાન્ય નાગરિકોને પણ આમંત્રિત કર્યા છે.

ચંદ્રયાન 3 લોન્ચિંગ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એ સામાન્ય લોકોને ચંદ્રયાન-3 ની ઉડાન જોવા માટે આમંત્રણ આપ્યું છે. ઈસરોએ શુક્રવારે કહ્યું કે રોકેટનું વિદ્યુત પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3ને વહન કરતા LVM-3 રોકેટના પ્રક્ષેપણના સાક્ષી બનવા માટે જનતાના સભ્યો નોંધણી કરાવી શકે છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code