1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.85 લાખ કેસ, 600થી વધુના મોત
દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.85 લાખ કેસ, 600થી વધુના મોત

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.85 લાખ કેસ, 600થી વધુના મોત

0
Social Share
  • 24 કલાકમાં 2.85 લાખ કેસ સામે આવ્યા
  • 665 લવોકોએ કોરોનામાં ગુમાવ્યા જીવ

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે, ત્યારે થોડા દિવસ પહેલા કોરોનાના કેસોએ 3 લાખના આકંડાને પાર કર્યો હતો તો છેલ્લા 24 કલાકમાં ફરી કોરોનાના અઢી લાખથી પણ વધુ કેસ સામે આવ્યા છે, તો 600થી વધુ કોરોનાના દર્દીઓના મોત પણ થયા છે.

દેશમાં કોરોનાનાન કેસોમાં 11.7 ટકાનો ઉછાળો આવ્યો છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 85 હજાર 914 દર્દીઓ નોંધાયા છે. જે વિતેલા દિવસની સરખામણી કરતા 30 હજાર વધુ છે. કારણ કે મંગળવારે 2.55 લાખ સંક્રમિત સામે આવ્યા હતા. આ દરમિયાન 665 લોકોના મોત થયા હતા.

જો સક્રિય કેસોની  વાત કરવામાં આવે તો તેની સંખ્યા વધીને 22 લાખ 23 હજાર 18 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 2 લાથ,99 હજાર 73 લોકો કોરોનાથી સાજા થયા છે, આ સાથે જ દેશમાં હાલમાં રિકવરી રેટ 93.23 ટકા જોવા મળે છે. દૈનિક સંક્રમણ દર 16.16 ટકા અને સાપ્તાહિક સંક્રમણ દર 17.33 ટકા જોવા મળે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code