1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવો છો ? તો આટલી વાતોનું ખાસ રાખજો ધ્યાન, નવે નવ દિવસ જ્યોત રહેશે અંખડ
નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવો છો ? તો આટલી વાતોનું ખાસ રાખજો ધ્યાન, નવે નવ દિવસ જ્યોત રહેશે અંખડ

નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવો છો ? તો આટલી વાતોનું ખાસ રાખજો ધ્યાન, નવે નવ દિવસ જ્યોત રહેશે અંખડ

0
Social Share

 

“નવલી નવરાત્રી આવી રહી છે, ખુશીની સોગાત લાવી રહી છે

માતાજીની આરાધના અને ઉપાસનાનો લ્હાવો લેવાની વેળા આવી રહી છે”

“તન,મન અને ધનથી મારી ભક્તિ સમર્પિત મા તારા દરબાદરમાં

તું સદાય રાખજે તારા આશિર્વાદ મારા સહકારમાં”

26 સપ્ટેમ્બરના રોજથી માતાજીનું પહેલું નોરતું છે,નવ દિવસ નવરાત્રીના દિવસો આવી રહ્યા છે. ત્યારે ઘણા માતાજીના ભક્તો અખંડ દિપક જ્યાત પ્રગટાવતા હોય છે ,જો તમે પણ અંખડ જ્યોત પ્રગટાવતા હોય તો તમારે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. અંખડ દિવો પ્રદટાવવાથી માનવામાં આવે છે કે ઘરમાં સુખ-શાંતિ આવે છે. દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

જો તમે પણ અખંડ જ્યોત પ્રગટાવતા હોય તો હવે આ બાબતોને ધ્યાનમાં રાખજો

જો તમે તમારા ઘરમાં અખંડ જ્યોતનો દિવો પ્રગટાવો છો  તો તે દીવો પિત્તળ અથવા માટીનો જ હોવો જોઈએ. આ સાથે જ ક્યાકથી પ ણદિવો તૂટલો ન જ હોવો જોઈએ.

આ સાથે જ દીવો પ્રગટાવ્યા પછી તેને ક્યારેય જમીન પર ન રાખવો જોઈએ. દીવો હંમેશા પ્લેટ અથવા સ્ટેન્ડ પર થોડી ઊંચાઈ પર રાખો.

આ સાથે જ દિવોના ઉપર તમે ઈચ્છો તો કાંચની જાર કે જારી વાળી બોચલ રાખી જશો જેથી દિવાની જ્યોતને પવન ન લાગે

દરરોજ રાત્રે સૂતા પહેલા દીવામાં ઘી અને તેલ નાખીને જ સૂવું. તેને વારંવાર બદલવું જોઈએ નહીં. અખંડ જ્યોતિ ઓલવાઈ જવું તેને શુભ માનવામાં આવતું નથી.

એક બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે અંખડ જ્યોત એટલે કે પહેલા દિવસે જ્યારે તમે દિવાને પ્રગટાવો છો તેને સતત નવ દિવસ સુધી પ્રગટાવેલો રાખવાનો છે દિવસ રાત આ જ્યોત પ્રગટવી દીવો ઓલ્યા વગર નવ દિવસ સુધી સળગતો રાખવો જોઈએ. 

આ સાથે જ અવાર નવાર દિવાને જોતા રહો અને તેમામં તલનું તેલ અથવા દેશી ઘી ઉમેરતા રહો આથી ખથાસ વાત કે અખંડ દીવાને સ્વચ્છ હાથે જ સ્પર્શ કરવો  જોઈએ.

આ તામ બાબતો જો તમે નવેનવ દિવસ સુધી પાલન કરો છો તો તમારા દિવાની જ્યોત અખંડ રહેશે

આ સાથે જ જે ઘરમાં અંખડ જ્યોત પ્રગટાવાતી હોય તો તે દરમિયાન તેૈ ઘરના તમામ લોકોએ  સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ

જ્યારે નવરાત્રીનો છેલ્લો દિવસ હોય ત્યારે એટલે કે  નવ દિવસ પૂરા થયા પછી અખંડ દીવો પોતે ન ઓસલવવો જોઈએ છેલ્લા નોરતા સુધી તેલ પુરતા રહો અને છેલ્લા નોરતાના બીજે દિવલસથી તેમામ તમે તેન ન પુપરશો તો દિવો જાતે જ ઓલવાઈ જશે જેથી તમારે ફૂંક મારીને ઓલવવો ન જોઈએ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code