1. Home
  2. Tag "Navratri 2022"

નવરાત્રિ મહોત્સવઃ રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી યાત્રા નીકળી

અમદાવાદઃ નવરાત્રિના અંતિમ દિવસે ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી યાત્રા નીકળી હતી. આસો સુદ નોમની રાત્રે નિકળતી પલ્લી ગામના 27 ચોકમાં ફરીને મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ઘીના અભિષેકની વર્ષોની પરંપરા અકબંધ રહી હતી.  હજારો માઈ ભક્તો દર્શનાર્થ ઉમટ્યા હતા ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માં ની પલ્લી ભરવામાં આવી હતી. આધ્યશક્તિ  […]

નવરાત્રિ 2022ઃ ગાંધીનગર ખાતે મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર સ્વરૂપના અલૌકિક દર્શન

અમદાવાદઃ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં આઠમા નોરતે મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્ધનારીશ્વર સ્વરૂપના અલૌકિક દર્શન થયા હતા, તો મહા પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ગઈ કાલે આઠમા નોરતે કલ્ચરલ ફોરમમાં 35 હજાર જેટલા લોકોએ સાથે મળીને મહાઆરતી કરી હતી. અહીં અષ્ટમીએ મહાઆરતીમાં શિવ અને શક્તિના […]

શારદીય નવરાત્રી પર આ રીતે કરો ઘટના સ્થાપન, જાણો શુભ મહૂર્ત અને પૂજાવિધિ સહીતની અનેક વાતો

આજથી પાવનપર્વ માતાજીની ભક્તિનો પર્વ શારદીય નવરાત્રિ શરુ થઈ ચૂકી છે, દેશભરમાં ઉસ્ત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોઈપણ તિથિનો ક્ષય થતો નથી. આવી સ્થિતિમાં નવરાત્રી આખા 9 દિવસ સુધી ઉજવવામાં આવશે. નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે. નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષની નવરાત્રી […]

આજથી શારદીય નવરાત્રીનો આરંભઃ- પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ એ દેશવાસીઓ નવલી નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી 

આજથી શાદરીય નવરાત્રીનો આરંભ પીએમ મોદીએ નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી આજથી શાદીય નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, આજે પહેલું નોરતુ છે માતાજીની આરધના અને પૂજા કરવાના નવ દિવસનો આ ઉત્સવ છે, ગરબા ખેલૈયાઓ માટે આજથી ગરબાના તાલે ઝુમવાનો દિવસ છે,ત્યારે 9 દિવસન નવલી નવરાત્રીની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદી સહીત ગૃહમંત્રી […]

ચૈત્ર અને શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ, 9 દિવસ માતાજીની આરાધનાથી મનોકામના પૂર્ણ થાય છે

આસો નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના નવા સ્વરૂપોની પૂજા અને વ્રત રાખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન માતાજી ધરતી પર આવે છે અને નવ દિવસ  અહીં નિવાસ કરે છે અને આ નવ દિવસમાં તે પોતાના ભક્તોને તેમની દરેક મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદ આપે છે. હિંદુ ધર્મગ્રંથો અનુસાર એક […]

અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 સ્થળો ઉપર નવરાત્રિ મહોસ્તવનું ભવ્ય આયોજન

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, બીજી તરફ મેગાસિટી અમદાવાદમાં લગભગ 70 સ્થળો ઉપર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ સોસાયટીઓમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ મહોત્સવમાં બાઈક ગેંગ સહિતના અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે […]

તો આ કારણે લોકો નવરાત્રિમાં સાત્વિક ભોજન જમે છે! જાણો તમે પણ આ કારણ

નવરાત્રિમાં લોકો ક્યારેક નવ દિવસ ઉપવાસ કરે છે તો કેટલાક લોકો કેટલાક પ્રકારના નિયમોમાં પોતાને બાંધતા પણ હોય છે. મોટાભાગના લોકો તો સાત્વિક ભોજન જમવાનું જ પસંદ કરતા હોય છે આવામાં લોકોને ઈચ્છા પણ થતી હશે કે આ પાછળનું કારણ જાણવાની, તો આ છે તે પાછળનું કારણ… જો વૈજ્ઞાનિક કારણોની નજરથી જોઈએ તો વૈજ્ઞાનિકોની વાત […]

નવરાત્રીમાં પૂજા કરતા પહેલા આટલી સમાગ્રીઓની પડે છે જરુર, જાણીલો તમે પણ આ વસ્તુંઓ વિશે

નવરાત્રીની પૂજામાં આ સામગ્રીઓની પડે છે જરુર પૂજન કરતા પહેલા જોઈલો સામગ્રીનું લીસ્ટ 9 દિવસના નોરતા અટલે કે નવલી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે આ નવરાત્રીમાં લોકોનો ઉત્સાહ અનેરો હશે કારણે કે કોરોનાના કારણે 2 વર્ષ બાદ આટલી ઘૂમઘામથી નવરાત્રી યોજાવા જઈ રહી છે.નવરાત્રી દરમિયાન માતાજીની આરતી પૂજાનું પણ એટલું જ  વિશેષ મહત્વ રહેલું છે […]

આવી રહી છે નવલી નવરાત્રી – નોરતાના નવે 9 દિવસ વાસ્તુને લગતી આ બાબતોનું રાખો ધ્યાન

નવરાત્રીમાં વાસ્તુનું પણ રાખો ધ્યાન સારા કાર્યો નવરાત્રી બાદ કરવામાં આવે છે હવે 4 દિવસ બાદ નવલી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે આ દિવસો દરમિયાન ઘણા કાર્યો કરવામાં આવતા નથી આ તહેવારમાં દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવ દિવસના ઉપવાસ રાખવામાં આવે છે, માતાની પૂજા કરવામાં આવે છે, પરંતુ આ દરમિયાન કેટલીક બાબતોનું પણ […]

નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવો છો ? તો આટલી વાતોનું ખાસ રાખજો ધ્યાન, નવે નવ દિવસ જ્યોત રહેશે અંખડ

  “નવલી નવરાત્રી આવી રહી છે, ખુશીની સોગાત લાવી રહી છે માતાજીની આરાધના અને ઉપાસનાનો લ્હાવો લેવાની વેળા આવી રહી છે” “તન,મન અને ધનથી મારી ભક્તિ સમર્પિત મા તારા દરબાદરમાં તું સદાય રાખજે તારા આશિર્વાદ મારા સહકારમાં” 26 સપ્ટેમ્બરના રોજથી માતાજીનું પહેલું નોરતું છે,નવ દિવસ નવરાત્રીના દિવસો આવી રહ્યા છે. ત્યારે ઘણા માતાજીના ભક્તો અખંડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code