1. Home
  2. Tag "Navratri 2022"

નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ

ગુજરાતમાં ધાર્મિક માહોલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે યુવાનો નવરાત્રિમાં ગરબે ગુમવા થનગની રહ્યાં છે. નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરવામાં આવે છે. આ ઉપવાસ નવ દિવસ સુધી રાખવામાં આવે છે. આ પવિત્ર તહેવારની શરૂઆત શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરીને કરવામાં […]

ભારત સિવાય પાકિસ્તાન,તિબ્બત અને શ્રીલંકામાં પણ આવેલા છે માતાજીના શક્તિપીઠ

તિબ્બત અને પાકિસ્તાનમાં પણ માતાજીના મંદિરો આ નવરાત્રીમાં જાણો માતાજીનો મહિમા 26 સપ્ટચેમ્બરના રોજથી મા શારદીય નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે આ નવ દિવસ માતાજીના ઉપાસનાના દિવસો છે.આ પ્રવ એટલે દેની પૂજનનો પર્વ,માતાના નવ રુપને પૂજવામાં આવે છે.વિશઅવભરમાં કુલ 52 શક્તિ પીઠ આવેલા છે.જે તમામ ભારતમાં જ છે.પણ જો તમે વિદેશની યાત્રા કરી રહ્યા છો […]

શું તમને નવરાત્રીનું પૌરાણિક મહત્વ વિશે જાણ છે? તો આજે જાણો

પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો.તેને બધા જ દેવોને હરાવી દીધા અને […]

ગુજરાતમાં રાજવી પરિવારો દ્વારા ઊજવાતું નવરાત્રીનું પર્વ, નકોડા ઉપવાસ કરીને એક જ જગ્યાએ બેસીને કરાતી આરાધના એટલે ખાંડાધારી વ્રત

ગુજરાતમાં આદિ-અનાદી કાળથી નવરાત્રીનું પર્વ રંગેચેગે ઊજવવામાં આવે છે. વર્ષો પહેલા રાજા-મહારાજાઓ પણ નવરાત્રીનું ખાસ આયોજન કરતા હતા. અને આજે પણ ઘણાબધા રાજવી પરિવારોએ એ પરંપરા જાળવી રાખી છે, જેમાં દાંતાના રાજવી પરિવાર દ્વારા અંબાજીના મંદિરમાં ખાસ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવે છે. વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા અષ્ટમીના દિને ખાસ પૂજનું આયોજન કરવામાં આવે છે,  લૂણાવાડાના […]

આદ્યશક્તિની આરાધનું પર્વ એટલે શારદીય નવરાત્રિ, વિદેશોમાં જ્યાં વસે ગજરાતી ત્યાં ઊજવાય નોરતા

ભારત દેશ વિવિધતાથી ભરેલો છે, વર્ષ દરમિયાન અનેક તહેવારો ભારે ઉલ્લાસથી ઊજવવામાં આવે છે. જેમાં નવરાત્રીનું અનેરૂ મહાત્મ્ય છે. આસોસુદ એકમથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસને નવરાત્રી અથવા  નોરતાં પણ કહેવામાં આવે છે. નવરાત્રીનું ગુજરાતમાં સવિશેષ મહાત્મ્ય છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે […]

નવરાત્રીના નવેનવ દિવસ માતાજીને જૂદા-જૂદા રંગોના વસ્ત્રો ઘારણ કરાવવાનું આ ખાસ મહત્વ જાણો

નવરાત્રીમાં નવ દિવસ માતાજીને જૂદા જૂદા રંગોના વસ્ત્રો પહેરાવાય છે આ રંગોનું ખાસ મહત્વ હોય છે શારદીય નવરાત્રી 9 દિવસ મા દુર્ગાને સમર્પિત ઉત્સવ કે તહેવાર છે. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી આ નવ દિવસની નવરાત્રી ત્યારે અત્યારથી જ દેશભરમાં ભક્તિનો માહોલ જામ્યો છે, ગુજરાતમાં યુવાનો ગરબે ઘૂમવા તડામારા તૈયારીઓ કરી રહી છે. શારદીય નવરાત્રી […]

કાશીમાં નવ માતૃશક્તિ પીઠ, શારદીય નવરાત્રિમાં ઉપાસનાનું વિશેષ મહત્વ

શિવ નગરી કાશીના પૌરાણિક કાળના નવ માતૃ શક્તિપીઠોના સ્થાન આજે પણ સુરક્ષિત છે. શારદીય નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજા-અર્ચના કરવા આવે છે. અહીં પૂજા-અર્ચનાથી મનસા, વાચા અને કર્મણાથી જાણે-અજાણે થયેલા પાપ દૂર થવાની સાથે આરોગ્ય, સુખ સમૃદ્ધિની સાથે કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થતો હોવાનું ભક્તો માને છે. આ માતૃશક્તિ પીઠનો મહિમા લિંગ પુરાણ અને કાશી ખંડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code