1. Home
  2. ગુજરાતી
  3. નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત
નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત

નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત

0
Social Share
  • માલદીવના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યાં

નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના લેશે શપથ…. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ અને મોરીશસના પીએમ પ્રવિંદકુમાર જગન્નાથ પહોંચ્યાં નવી દિલ્હી…..

  • શપથવિધી સમારોહમાં આઠ હજાર મહેમાનો રહેશે હાજર

નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં 7 દેશના મહાનુભાવોની સાથે આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત…. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવવામાં આવી….

  • નવી સરકારના મંત્રીમંડળની કવાયત તેજ

નરેન્દ્ર મોદીની નવી સરકારના મંત્રીમંડળની  પસંદગીની કવાયત તેજ…. અનેક નેતાઓને ફોન આવ્યાની ચર્ચાઓ…..

  • અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપ

અરૂણાચલ પ્રદેશના પૂર્વ કામેંગમાં રવિવારે સવારે ભૂકંપનો આંચકો… રિક્ટરસ્કેલ સ્ટેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ…. ભૂકંપના આંચકામાં સદનસીબે કોઈ જાનહાની નહીં….

  • છત્તીસગઢમાં છ નક્સવાદી ઠાર મરાયાં

છત્તીસગના નારાયણપુરામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ…. 3 મહિલા સહિત છ નક્સલવાદી ઠાર મરાયાં… ધાણીફુટ ગોળીબારથી ગુંજી ઉઠ્યો સમગ્ર વિસ્તાર……

  • ટી20 વિશ્વકપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

આઈસીસી ટી20 વિશ્વકપની ભારત-પાકિસ્તાનની આજે હાઈપ્રોફાઈલ મેચ…. બંને ટીમો વચ્ચે જોવા મળશે કાંટે કી ટક્કર… ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ….

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code