1. Home
  2. Tag "Narendra Modi"

ભૂટાનના PM દશો શેરિંગ તોબગે 5 દિવસની ભારતની મુલાકાતે, નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે

નવી દિલ્હીઃ ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ ટોબગે આજથી પાંચ દિવસીય ભારતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેમની આ પહેલી વિદેશ યાત્રા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, મુલાકાત દરમિયાન ભૂટાનના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. પ્રધાનમંત્રી શેરિંગ તોબગે પણ મુંબઈ જશે. વિદેશ અને વિદેશ […]

Lok Sabha Elections 2024: શા માટે થઈ રહી છે 2004 અને 2024ની ચૂંટણીની સરખામણી?

નવી દિલ્હી: 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી હિંદુત્વ કરતા વધારે વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર લડાયેલી ચૂંટણીઓ હતી. 2024ની લોકસભાની ચૂંટણી પણ રાષ્ટ્રવાદના નામે જ લડાશે. પરંતુ આમા હિંદુત્વનું એક બહુ મોટું ફેક્ટર હશે. 2024ની લોકસભાની ચૂંટણીની 20 વર્ષ પહેલા યોજાયેલી 2004ની ચૂંટણી સાથે સરખામણી થઈ રહી છે. ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે બંને ચૂંટણીઓની […]

1980થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની સંઘર્ષથી સત્તાના શિખર સુધીની રાજકીય યાત્રા, 2થી 303 બેઠકો સુધીની સફર

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ ભાજપને સૌથી વધુ 37.7 ટકા વોટ અને 303 બેઠકો 2019માં પ્રાપ્ત થઈ છે. જ્યારે 1984ની ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછા 7.4 ટકા વોટ સાથે સૌથી ઓછી માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી. કટોકટી બાદ જનતા પાર્ટી-જનતા મોરચાની મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ […]

કાશીમાં શિવપુર-ફુલવારિયા-લહરતારા માર્ગનું નિરીક્ષણ કરવા અડધી રાતે પહોંચ્યાં નરેન્દ્ર મોદી

લખનૌઃ ગુજરાતમાં ગુરુવારે લાંબા અને ભરચક કાર્યક્રમોમાં હાજરી આપીને નરેન્દ્ર મોદી રાતના વારાણસી પહોંચતા હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાતના લગભગ 11 વાગ્યે શિવપુર-ફુલવરિયા-લહરતરા માર્ગનું નિરીક્ષણ કરવા ગયા હતા. તાજેતરમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે દક્ષિણ ભાગ, BHU, BLW, વગેરેની આસપાસ રહેતા લગભગ 5 લાખ લોકોને ખૂબ મદદરૂપ છે જેઓ એરપોર્ટ, લખનૌ, આઝમગઢ અને ગાઝીપુર તરફ […]

78 ટકા એપ્રુવલ રેટિંગ સાથે નરેન્દ્ર મોદી ફરીથી સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બન્યા

  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી 78 ટકા એપ્રુવલ રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બની ગયા છે.અમેરિકાની વૈશ્વિક એજન્સીના સર્વેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સર્વેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા સ્થાને છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી ત્રીજા સ્થાને છે. વિશ્વના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બિડેન 11માં ક્રમે છે, જ્યારે […]

ભારત પાસે ભૂતકાળની નિરાશાને છોડીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક: નરેન્દ્ર મોદી

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત રાજસ્થાન’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રૂ. 17,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, સૌર ઊર્જા, પાવર ટ્રાન્સમિશન, પેયજલ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ […]

આણંદ, અરવલ્લી અને સાબરકાંઠામાં બે વર્ષમાં 11.40 લાખ PMJAY કાર્ડ ઇસ્યુ કરાયાં

અમદાવાદઃ વર્ષ 2013માં ગુજરાતમાં માં કાર્ડ યોજનાનો અમલ શરૂ થયો હતો. આ યોજના દેશ માટે રોલ મોડલ બની છે, જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ, અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં […]

ભારત અને કતાર ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ અને કતારની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદનમાં જણાવ્યું હતું કે, હું 13-14 ફેબ્રુઆરી દરમિયાન સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે અને 14-15 ફેબ્રુઆરી દરમિયાન કતારની યાત્રા કરી રહ્યો છું. યુએઈની આ મારી સાતમી અને 2014 પછી કતારની બીજી મુલાકાત હશે. છેલ્લા નવ વર્ષોમાં UAE સાથે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, […]

નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશેઃ અમિત શાહ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેજ ગતિએ આગળ ધપાવી છે. […]

વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્તમાન સમય ભારતનો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં ટાઈમ્સ ગ્લોબલ વેપાર સમ્મેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે દાવોસમાં પણ ભારત પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code