1. Home
  2. ગુજરાતી
  3. જૂન મહિના સુધી ગરીબોને મફત અનાજની યોજના
જૂન મહિના સુધી ગરીબોને મફત અનાજની યોજના

જૂન મહિના સુધી ગરીબોને મફત અનાજની યોજના

0
Social Share

(મિતેષ સોલંકી)

  • ભારત સરકાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જૂન-2021 સુધી ગરીબોને દર મહિને 5 કિગ્રા મફત અનાજ આપશે તેવી જાહેરાત કરી.
  • જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા, 2013 અંતર્ગત આવે છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • જૂન-2021 સુધી અનાજ તરીકે ચોખા અથવા ઘઉં આપવામાં આવશે. વ્યક્તિ દીઠ 5 કિગ્રા અનાજ આપવામાં આવશે.
  • આ યોજના અંતગત લગભગ 80 કરોડ લોકોને લાભ મળશે.
  • યોજના માત્ર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાના લાભાર્થી સુધી મર્યાદિત ન રહેતા, અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ ને પણ મળશે.
  • સંપૂર્ણ યોજનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે જે લગભગ 26000 કરોડ રૂ. હશે.
  • આ યોજના લાગુ કરવાની જવાબદારી ગ્રાહક સંબંધિત બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની રહેશે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code