1. Home
  2. Tag "PMO"

બ્રિટન પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓથી પરેશાન, સરકારે લોકતંત્ર માટે ખતરો ગણાવ્યાં

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશ ઈસ્લામિક આતંકવાદ અને કટ્ટરવાદથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. હવે આ યાત્રીમાં બ્રિટેનનો પણ ઉમેરો થયાનું લાગી રહ્યું છે. ગત વર્ષે સાત ઓક્ટોબરના રોજ ઈઝરાયલ ઉપર આતંકવાદી સંગઠન હમાસે કરેલા હુમલા બાદ બ્રિટન સરકારે ઈસ્લામીક કટ્ટરપંથીને લઈને નવી વ્યાખ્યા જાહેર કરી છે. બ્રિટનમાં ઉગ્રવાદને હવે હિંસા, ધૃણા-અસહિષ્ણુતા પર આધારિત વિધારધારાના […]

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં 14 વ્યક્તિના મોત, કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય

ભોપાલઃ મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પિક-અપ વાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બડઝરના ઘાટમાં પિક-અપ વાનના ચાલકો ગાડી પર કાબૂ ગુમાવતા વાન પલટી ગઈ હતી. જેના કારણે 6 પુરૂષ અને 8 મહિલાઓના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ […]

બાંગ્લાદેશમાં ભારેથી અતિભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિનું નિર્માણ, બે લાખ લોકો ફસાયાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અવિરત વરસાદ અને ઉપરના પહાડી ઢોળાવ પરથી આવતા અવિરત પાણીને કારણે ઢાકાના કોક્સ બજારમાં પૂરની સ્થિતિ યથાવત છે. લગભગ 2 લાખ લોકો ત્યાં ફસાયેલા છે. પૂરના કારણે જિલ્લાના ચકરિયા, પેકુઆ અને રામુ સદર પેટા જિલ્લાના લગભગ 90 ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એક અહેવાલ મુજબ, માતામુહુરી […]

દેશમાં ખેડૂતો અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી, 59 લાખ હેકટરમાં પ્રાકૃતિક ખેતી

નવી દિલ્હીઃ દેશમાં ખેતીને અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે ખેતીમાં વધારો થાય તે દિશામાં મોદી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે એટલું જ નહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી […]

ભારતના પડોશી દેશ પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં પણ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં સત્તા માટે ખેંચતાણ ચાલી રહી છે, ઈમરાનખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ સમગ્ર દેશમાં આગચંપી અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો. હજુ ઈમરાન ખાન પોતાની સંભવિત ધરપકડને ટાળવા માટે હવાતિયા મારી રહ્યાં છે, જો કે, આગામી દિવસોમાં પાકિસ્તાનમાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. હવે ભારતના અન્ય પડોશી […]

એકતાનગરઃ G-20 સમિટને લઈ સુરક્ષા એજન્સીઓ એલર્ટ, મોકડ્રીલ યોજાઈ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ભારત દેશ જી-20ની પ્રમુખ આગેવાની કરી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં આગામી સમયમાં એકતાનગર ખાતે જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાના પ્રેરક માર્ગદર્શન અને રાહબરી હેઠળ તથા CEO ની આગેવાની હેઠળ એકતાનગર (કેવડીયા) […]

શેરડીના ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ વાજબી-વળતરદાયક કિંમત રૂ.315 ક્વિન્ટલ મંજૂર

નવી દિલ્હીઃ શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)નાં હિતને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2023-24 (ઑક્ટોબરથી સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત વસૂલાત દર- બેઝિક રિકવરી રેટ માટે રૂ. 315 ક્વિન્ટલ મંજૂર કર્યા છે. 10.25 ટકાથી વધુના રિકવરીમાં પ્રત્યેક 0.1 ટકાના વધારા માટે રૂ.3.07 […]

દેશમાં ખાદીનું વેચાણ વધ્યું, નવ વર્ષમાં ટર્નઓવરમાં અનેક ગણો વધારો

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સ્વદેશી વસ્તુઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ખાદીનો વપરાશ વધ્યો છે. દરમિયાન સ્‍વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત KVIC પ્રોડક્‍ટસનું ટર્નઓવર 1.34 લાખ કરોડને પર કરાવી દીધું છે. છેલ્લા 9 વર્ષમાં ગ્રામીણ વિસ્‍તારોમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલ સ્‍વદેશી ખાદી […]

ગ્રામીણ નળનાં પાણીનાં જોડાણો 2019માં 16.64 ટકાથી વધીને 41 મહિનાના ગાળામાં 62.84 ટકા થયાં

નવી દિલ્હીઃ “જીવન બચાવવામાં, મહિલાઓ અને દીકરીઓને સશક્ત બનાવવામાં અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતામાં ફાળો આપવા માટે પીવાનાં સુરક્ષિત પાણીની ભૂમિકાના આપણે સાક્ષી છીએ.” નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલે આજે અહીં ભારતમાં ‘હર ઘર જલ’ કાર્યક્રમના નોંધપાત્ર ફાયદાઓ પર પ્રકાશ પાડતા ડબ્લ્યૂએચઓના મહત્વપૂર્ણ અહેવાલના વિમોચન પ્રસંગે આ વાત કરી હતી. તેમણે […]

અસમઃ સીએમ હિંમત બિસ્વા મધ્યરાત્રિએ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા પગપાળા નીકળ્યાં

ટી-શર્ટ અને સ્લીપરમાં નીકળ્યા નિરીક્ષણ કરવા સીએમ ઉચ્ચ અધિકારીઓ-વહીવટી તંત્ર દોડતું થયું મુખ્યમંત્રીએ અધિકારીઓને કર્યાં જરુરી સૂચનો નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા મધ્યરાત્રિએ તેમના રાજ્યની સમીક્ષા કરવા નીકળ્યાં હતા. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે જો કોઈ કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. દરમિયાન સીએમ સરમા તેમના અધિકારીઓ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code