1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. જો તમે કબજિયાતની છે સમસ્યાછે આટલી વસ્તુઓનું સેવન સહિત આટલી બાબતોનું રાખો ધ્યાન
જો તમે કબજિયાતની છે સમસ્યાછે આટલી વસ્તુઓનું  સેવન સહિત આટલી બાબતોનું રાખો ધ્યાન

જો તમે કબજિયાતની છે સમસ્યાછે આટલી વસ્તુઓનું સેવન સહિત આટલી બાબતોનું રાખો ધ્યાન

0
Social Share
  • કબ્જમાં ફાયબરયૂક્ત ખોરાક ખાવો
  • પાણી દરરોજ 7-8 ગ્લાસ પીવાની આદત રાખો

ઘણી વખત ખાવામાં ેવો ખોરાક આવી જાય છે કે જેના કારણે પેટની સમસ્યાઓ સર્જાય છે ખાસ કરીને કબ્જની સમસ્યા થવાથી અનેક મોટી બીમારીઓ ઉત્પન્ન થાય છે. બદલાતી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. આવી સ્થિતિમાં, ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે આ પ્રકારની સમસ્યામાં રાહત મેળવવા માટે કઈ વસ્તુઓને આહારમાં સામેલ કરી શકાય છે.

દરરોજ પાણી પીવાનું વધુ રાખો

દરેક વ્યક્તિ જાણે છે કે પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેથી, તમારે આખા દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેના સેવનથી કબજિયાત પણ દૂર થાય છે. શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ પાણી ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળાની ઋતુમાં તમારે વધુને વધુ પાણી પીતા રહેવું જોઈએ.

તમારા આહારમાં ફાયબર યૂક્ત ખોરાક સામેલ કરો

જે લોકોના પેટમાં હંમેશા ગેસ રહે છે અને કબજિયાત જેવું લાગે છે, તેમણે પણ પોતાના આહારમાં થોડો ફેરફાર કરવો પડશે. તમારે વધુ ને વધુ ફાઈબરયુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આમાં ઓટમીલ, જવ, વટાણા, કઠોળ, દાળ, લીંબુ અને સફરજનનો સમાવેશ થાય છે.

આ સ્થિતિમાં બદામ અને બીરી પણ ફાયદા કરે છે

બદામ અને બેરી પણ ખાવી જોઈએઆ સિવાય ગેસ બનવાની ફરિયાદને બદામથી દૂર કરી શકાય છે. આ સિવાય બેરી પણ ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં તેનું સેવન કરવું જોઈએ, કારણ કે તેના સેવનથી પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code